અમિત શાહની ગુજરાત મુલાકાત બાદ 79 IASની બદલી, CM રૂપાણીના રાજકોટના કલેક્ટર-મ્યુ.કમિશનરની ટ્રાન્સફર

અમિત શાહની ગુજરાત મુલાકાત બાદ રાજ્યના 79 આઈએએસ અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે. જ્યારે મુખ્યમંત્રીના રાજકોટ શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર બંછાનિધિ પાનીને સુરત મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી કરવામાં આવી છે. જ્યારે રાજકોટ કલેક્ટર રાહુલ બી. ગુપ્તાને ઉદ્યોગ કમિશનર(ગાંધીનગર) બનાવવામાં આવ્યા છે. જો કે સ્પેશિયલ પ્રોજેક્ટ (ધોલેરા સર અને માંડલ બેચરાજી સર)ના સીઈઓ તરીકે રાહુલ […]

Continue Reading

PNBમાં UBI-OBCનું મર્જર, દેશમાં હવે માત્ર 12 જ સરકારી બેન્કો રહેશે, મોદી સરકારનો મહત્વનો નિર્ણય

નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે પ્રેસ કોન્ફોરન્સમાં પંજાબ નેશનલ બેન્ક, યુનાઈટેડ બેન્ક ઓફ ઈન્ડિયા અને ઓરિએન્ટલ બેન્કના મર્જરની જાહેરાત કરી હતી. આ સિવાય કેનરા બેન્ક અને સિન્ડિકેટ બેન્કના મર્જરની જાહેરાત કરાઈ હતી. યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા, આંધ્રા બેન્ક અને કોર્પોરેશન બેન્કનું પણ મર્જર થશે તેવી વાત નાણામંત્રીએ તેમના સંબોધનમાં કરી હતી. સીતારમણે ઈકોનોમિ પર વાત કરતા […]

Continue Reading

HOMEFEATURED લોકોને ઉલ્લુ બનાવનારી અને ખિસ્સા ખંખેરનારી ઢોંગી ‘ઢબુડી મા’ પોલીસથી ફફડી ઉઠી, બચવા ભર્યું આ પગલું લોકોને ઉલ્લુ બનાવનારી અને ખિસ્સા ખંખેરનારી ઢોંગી ‘ઢબુડી મા’ પોલીસથી ફફડી ઉઠી, બચવા ભર્યું આ પગલું

ઢબુડી માના નામે લોકોની અંધશ્રદ્ધા સાથે રમત રમતાં ધનજી ઓડનો પર્દાફાશ થતાં તેની સામે બોટાદના ભીખુભાઈએ ગાંધીનગરના પેથાપુર પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. જે બાદ પોલીસની ધરપકડથી ફફડી ઉઠેલાં ધનજી ઓડે ગાંધીનગર કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. ઉલ્લેખનીય છે કે, અગાઉ ધનજીએ કહ્યું હતું કે મારી સામેના આક્ષેપો ખોટા છે. તો પછી ધનજીને […]

Continue Reading

રશિયા અને ચીનને યુદ્ધમાં કારમો પરાજય આપવા અમેરિકાએ કરી ખાસ તૈયારી

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દેશના સશસ્ત્ર દળો અંતિરક્ષમાં રહેલા સુરક્ષા સંબંધી જોખમો પર પણ વધુ ધ્યાન આપે તે દિશાનું મહત્ત્વનું પગલું લીધું હતું. અમેરિકી પ્રમુખે વિધિવત રીતે અમેરિકી સ્પેસ કમાન્ડ લોન્ચ થયાની જાહેરાત કરી હતી. એક દાયકા જેટલી જહેમતને અંતે આ સ્પેસ કમાન્ડ ઊભું થઈ શક્યું છે. રોઝ ગાર્ડન ખાતે આ પ્રસંગે આયોજિત ટૂંકા કાર્યક્રમને […]

Continue Reading

મોદી સરકારે કર્યો એવો ચમત્કાર કે બેંકોનાં ડૂબેલા 1.21 લાખ કરોડ પાછા આવી ગયા

મોદી સરકારે અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે કમર કસી લીધી છે. પહેલા સરકારે બેંકોને 70 હજાર કરોડની ‘સંજીવની’ આપવાની જાહેરાત કરી. તો હવે બેંકોને મર્જર કરવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રીએ પબ્લિક સેક્ટરની બેંકોની સંખ્યા 18થી ઘટાડીને 12 કરવાની જાહેરાત કરી છે. 6 નાની નાની બેંકોને 4 મોટી સરકારી બેંકોમાં મર્જર કરવામાં આવી છે. બેંકોનાં વિલીનીકરણને […]

Continue Reading

દેશમાં હિંસા ફેલાવવાના પ્રયત્ન કરી રહ્યું છે પાકિસ્તાન: વિદેશ મંત્રાલય

કાશ્મીર મુદ્દે હચમચેલા પાકિસ્તાન ચૌતરફ ભારતનો વિરોધ કર્યું છે અને વિશ્વસ્તરે કોઇ પ્રતિસાદ ન મળતા તે આતંકી પ્રવૃત્તિઓને વધારે સક્રિય કરવાના પ્રયત્નોમાં ડૂબી ગયું છે. તાજેતરમાં જ ગુજરાતની કચ્છ સરહદે આતંકી પ્રવૃત્તિઓની ચેતવણી આનું જ પરિણામ છે. પાકિસ્તાનની ભારત વિરોધી કૃત્યો હેઠળ ભારતીય વિદેશ મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સ કરી પાકિસ્તાન પર હિંસા ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. […]

Continue Reading

નાણાકીય વર્ષ 2018-19 દરમિયાન બેન્કો સાથે 71 હજાર કરોડ રુપિયાના કૌભાંડ: RBIનો વાર્ષિક અહેવાલ

ભારતીય રિઝર્વ બેન્કના તાજેતરના રિપોર્ટ મુજબ નાણાકીય વર્ષ 2018-19માં બેન્કોમાં 71, 542.93 કરોડ રુપિયાના કૌભાંડના 6,801 મામલાઓ બન્યા છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, દેશમાં વર્તમાન ચલણ 17 ટકા વધીને 21.10 લાખ કરોડ રુપિયા સુધી પહોંચી ગયું છે. RBIએ એ પણ જણાવ્યું હતું કે, સ્થાનિક માંગમાં ઘટાડો થવાના કારણે આર્થિક વ્યવહારો સુસ્ત થયા છે અને […]

Continue Reading

કચ્છમાં ઘૂસ્યા પાકિસ્તાની કમાન્ડો, રાજ્યના તમામ બંદરો હાઇ એલર્ટ પર

ગુજરાતના કચ્છ વિસ્તારમાં પાકિસ્તાન તરફથી પ્રશિક્ષિત કમાન્ડો ઘૂણખોરીની આશંકાને લઇને હાઇએલર્ટ જારી કરી રહ્યું છે. ઇન્ટેલિજન્સના ઇનપુટ બાદ રાજ્યના તમામ બંદરોને હાઇ એલર્ટ કરી દેવામાં આવ્યાં છે. ઇન્ટેલિજન્સના ઇનપુટ બાદ તમામ બંદરો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. રિપોર્ટ અનુસાર પાક.ના કમાન્ડો ભારતમાં આતંકવાદી હુમલાને અંજામ આપી શકે છે. ઇનપુટ બાદ બીએસએફ અને કોર્ટ ગાર્ડને […]

Continue Reading

ગુજરાતમાં કોંગો ફિવરનો હાહાકાર, એકસાથે 18 કેસ શંકાસ્પદ, 3નાં રિપોર્ટ પોઝિટિવ

રાજ્યમાં કોંગો ફીવરની દહેશતથી હાહાકાર મચી જવા પામ્યો છે. સુરેન્દ્રનગર, ભાવનગર અને મોરબીમાં કોંગો ફિવરનાં કેસ નોંધાયા છે. મોરબીના હળવદમાં કોંગોના 2 પોઝીટીવ કેસ નોંધાયા છે. અને ચોંકાવનારી વાત છે કે, હળવદનાં કારખાનાનાં 15 લોકોમાં શંકાસ્પદ કોંગો વાયરસ જોવા મળ્યો છે. જેમાંથી 11 કામદારોને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત સુરેન્દ્રનગરના […]

Continue Reading

થરથરવા માંડશે પાકિસ્તાન, આ દેશ પાસેથી 33 યુદ્ધ વિમાનો ખરીદશે ભારતીય વાયુસેના

કાશ્મીર માંથી કલમ 370 હટાવવામાં આવ્યા બાદ પાકિસ્તાન સાથે ભારે તણાવની વચ્ચે ભારતીય વાયુસેનાએ 33 યુદ્ધ વિમાન ખરીદવાની યોજના બનાવી છે. આમાંથી 21 મિગ-29 અને 12 સુખોઈ-30 યુદ્ધ વિમાન સામેલ છે. સરકારનાં સૂત્રોનાં કહ્યા પ્રમાણે આવતા કેટલાક અઠવાડિયામાં રક્ષા મંત્રાલયની ઉચ્ચસ્તરીય બેઠક થવાની છે, જેમાં ભારતીય વાયુસેના 33 યુદ્ધ વિમાન ખરીદવાનો પ્રસ્તાવ રજૂ કરવાની તૈયારીમાં […]

Continue Reading