નર્મદામાં ભારે વરસાદને કારણે ઝીરો વિઝિબિલિટી, મુખ્યમંત્રીના હેલિકોપ્ટરનું વડોદરામાં ઉતરાણ

મુખ્યમંત્રી વિજય રૂપાણી 16 અને 17 ઓગષ્ટના બે દિવસ કેવડિયાની મુલાકાતે છે. ત્યારે ભારે વરસાદને કારણે કેવડિયામાં ઝીરો વિઝિબિલિટિ છે, જેને કારણે મુખ્યમંત્રી વિજય રૂપાણીનું હેલિકોપ્ટર કેવડિયાની જગ્યાએ વડોદરામાં ઉતારવામાં આવ્યું છે. અહીંથી મુખ્યમંત્રી બાય રોડ કેવડિયા જવા રવાના થયા છે. વડાપ્રધાન મોદીના આગમનને લઈને તૈયારીઓ અને સુરક્ષા અંગે અધિકારીઓ સાથે બેઠક કરીને આજે તમામ […]

Continue Reading

બોગસ રીતે BSFમાં ભરતી થવા માટેનું કૌભાંડ પકડાયું, ગાંધીનગરથી આ રીતે થયો પર્દાફાશ

હાલમાં દેશના ગુજરાત, દીવ-દમણ અને મહારાષ્ટ્ર રાજ્યો માટે બીએસએફમાં ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે. અગાઉ દિલ્હીમાં લેવાયેલી લેખિત પરીક્ષા બાદ ગાંધીનગર ખાતે ફિજિકલ ટેસ્ટ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પરીક્ષા માટે 350 જેટલાં ઉમેદવારો આવ્યા હતા. આ ઉમેદવારોની ફિંગરપ્રિન્ટ અને ફોટો મેચ કરતાં 15 ઉમેદવારો બોગસ હોવાનું સામે આવ્યું હતું. બાદમાં ભરતી બોર્ડમાં […]

Continue Reading

UNSCમાં બંન્નો દેશોને શાંતિ રાખવાની અપીલ, ભારતે કહ્યું ‘આંતકવાદ છોડો પછી બીજી વાત’

UNSCની બેઠક સમાપ્ત થઈ ગઈ છે. સભ્ય દેશોએ બંન્ને દેશોને શાંતિથી રહેવા માટે કહ્યું છે. તેમજ કહ્યું કે એવા કોઈ એક્શન ન લેવા કે જેથી બંન્ને દેશોમાં તણાવ ઉત્પન થાય. આ મુદ્દા પર ભારતનાં રાજદુત અકબરૂદીનને કહ્યું કે કાશ્મીર અને આર્ટિકલ 370 હટાવવો એ ભારતનો આંતરિક મુદ્દો છે. માત્ર ભારત જ નક્કી કરી શકે કે […]

Continue Reading

વીરતા / અભિનંદનને કમાન્ડ આપનાર મિન્ટી અગ્રવાલ યુદ્ધ સેવા મેડલથી સન્માનિત પ્રથમ મહિલા બની

મિન્ટી અગ્રવાલ વાયુસેનામાં સ્ક્વાડ્રન લીડર છે. 27 ફેબ્રઆરીએ મિન્ટી ફાઈટર પ્લેન કંટ્રોલરની ભૂમિકામાં હતા. મિન્ટીએ જ અભિનંદનને પાકિસ્તાની વિમાનની માહિતી આપી હતી. મિન્ટીના આદેશ બાદ અભિનંદનને પાકિસ્તાનના F-16 વિમાનને તોડી પાડ્યું હતું. મિન્ટી અગ્રવાલને યુદ્ધ સેવા મેડલ આપવામાં આવ્યું. મિન્ટી અગ્રવાલ યુદ્ધ સેવા મેડલ મેળવનાર પહેલી મહિલા છે. યુદ્ધ સેવા મેડલથી સન્માનિત થનારી આઇએએફ સ્ક્વાડ્રન […]

Continue Reading

2017માં 42 લાખના ખર્ચે રાજ્યનો સૌથી ઊંચો ફ્લેગ માસ્ટ બન્યો, આજે મનપા તિરંગો ફરકાવવાનું ભૂલી

વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલા રાજ્યના સૌથી ઊંચા 67 મીટરના ફ્લેગ માસ્ટ પર વડોદરા મહાનગરપાલિકા આજે સ્વતંત્રતા દિવસે તિરંગો ફરકાવવાનું ભૂલી ગઈ હતી. વર્ષ 2017માં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે રાજ્યના સૌથી ઊંચા ફ્લેગનું લોકાર્પણ કર્યું હતું. જેની પાછળ 42 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. પરંતુ ટેક્નિકલ ખામી કારણે વારંવાર ફાટી જતા પાલિકા દ્વારા […]

Continue Reading

બોલિવૂડ એક્ટ્રેસ વિદ્યા સિંહાનું 71 વર્ષની ઉંમરે નિધન, હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા

વિતેલા સમયની લોકપ્રિય એક્ટ્રેસ વિદ્યા સિંહા (71)નું નિધન થયું હતું. તેમણે મુંબઈમાં જૂહુ સ્થિત ક્રિટીકેર હોસ્પિટલમાં 15 ઓગસ્ટ (ગુરુવાર)એ અંતિમ શ્વાસ લીધા હતાં. તેમનું નિધન બપોરના 12 વાગ્યાની આસપાસ થયું હતું. લાંબા સમયથી બીમાર હતાં રિપોર્ટ્સ પ્રમાણે, વિદ્યા સિંહાને ફેફસા તથા કાર્ડિયેક ડિસઓર્ડરની બીમારી હતી. તેમને છેલ્લાં કેટલાંક વર્ષોથી ફેફસા સંબંધિત બીમાર થઈ હતી અને […]

Continue Reading

પાકિસ્તાનને 370નું ‘ભૂત વળગ્યું’ ઇમરાનની ભારતને યુધ્ધની ધમકી

પાકિસ્તાને આ વખતનો પોતાનો સ્વતંત્ર દિન કાશ્મીરીઓને ભડકાવવા માટેના વિવિધ કાર્યક્રમો સાથે ઉજવ્યો હતો. પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન સરહદે આવ્યા હતા, તેઓનું પીઓકેમાં અનેક સ્થાનિકોએ સ્વાગત કર્યું હતું. દરમિયાન પીઓકેમાં ઇમરાન ખાનના કાર્યક્રમમાં ભારત વિરોધી નારાઓ અને ભાષણો જોવા મળ્યા હતા. ઇમરાન ખાને ભારત વિરોધી ભાષણમાં ઝેર ઓકતા જણાવ્યું હતું કે ૩૭૦ મુદ્દે પાકિસ્તાન […]

Continue Reading

નવા ભારતના નિર્માણ માટે ગુજરાતની પ્રજા નેતૃત્વ લે, રાષ્ટ્રને જીવન સમર્પિત કરે: રૂપાણી

નવા ભારતના નિર્માણમાં દરેક ગુજરાતીઓને લીડ લેવા આવાહન કરવાની સાથોસાથ જ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતવાસીઓને તેમના સામર્થ્યથી શાનદાર-જાનદાર ગુજરાતનું નિર્માણ કરવા જણાવ્યુ હતું. તેની સાથે જ નવા ભારતનું નિર્માણ કરવા માટે દેશ માટે જીવવાની ભાવનાને આત્મસાત કરવાનો કોલ તેમણે આપ્યો હતો. ક્ષણ-ક્ષણ રાષ્ટ્રના ઉત્થાનની સમર્પિત કરવા લોકોને જણાવ્યું હતું. ૭૩માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે લોકોને શુભેચ્છા […]

Continue Reading

આનંદીબેન પટેલ પાસે CM યોગી આદિત્યનાથે બંધાવી રાખડી

યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગુરુવારે 73માં સ્વાતંત્રતા દિવસ પર લખનૌમાં તિરંગો લહેરાવ્યો. આની સાથે જ તેમણે રાજ્યપાલ આનંદીબેન પટેલ પાસેથી રક્ષાબંધનના પર્વ પર રાખડી બંધાવી છે. CM યોગીએ સ્વતંત્રતા દિવસસ મારોહ દરમિયાન કહ્યું કે, સ્વતંત્રતા દિવસ ઉપરાંત સમગ્ર દેશ આજે રક્ષા સૂત્રના પર્વ રક્ષાબંધનની ઉજવણી પણ કરી રહ્યો છે. હું રક્ષાબંધનની પણ શુભેચ્છા પાઠવું છું. […]

Continue Reading

ચીને કાશ્મીર મુદ્દે ચર્ચા માટે યુએન સુરક્ષા પરિષદની બેઠક બોલાવાની માંગ કરી

ચીને જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કરવાના ભારતના નિર્ણય અંગે ચર્ચા કરવા માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક બોલાવવાની માંગ કરી છે. એક વરીષ્ઠ રાજદ્વારાીએ આ વાતની જાણકારી આપી છે. તેમણે કહ્યું છે કે બેઈજિંગના નજીકના સહયોગી પાકિસ્તાને આ અંગે ઓગસ્ટ મહિનામાં સુરક્ષા પરિષદના અધ્યક્ષ પોલેન્ડને પત્ર લખ્યો હતો અને બેઠક બોલવવાની માંગણી કરી હતી. જોકે, […]

Continue Reading