ડોક્ટરની વેદના, ‘અમારી પાસે માસ્ક કે સેનિટાઇઝર નથી, પોલિથીન પહેરી સારવાર કરીએ છીએ’

કોરોના વાઈરસે દુનિયાના મોટા ભાગના દેશોને તેના સકંજામાં લઇ લીધા છે.  પાકિસ્તાનમાં શનિવાર સુધી 1500થી વધારે લોકોને કોરોના વાઇરસ પોઝિટિવ આવ્યો છે અને 12 લોકોનાં મોત થઇ ચૂક્યા છે. દેશમાં ઇમરાન સરકારે હજુ સુધી લોકડાઉન જાહેર કર્યું નથી. દર્દીઓની સારવાર કરતા 2 ડોક્ટરનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. અહિના નર્સિંગ સ્ટાફ અને ડોક્ટર પાસે માસ્ક, […]

Continue Reading

અમદાવાદમાં વધુ ત્રણ લોકો કોરોના પોઝિટિવ, એકનું મોત, રાજ્યમાં કુલ 58 કેસ, મૃત્યુઆંક 5 થયો

રાજ્યમાં કોરોના વાયરસની વર્તમાન પરિસ્થિતિ અંગે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ આપેલી માહિતી મુજબ અમદાવાદમાં કોરોના સંક્રમણના વધુ ત્રણ નવા કેસ સામે આવ્યા છે જ્યારે એક 45 વર્ષના પુરૂષનું મૃત્યુ થયું છે. રાજ્યમાં કોરોના સંક્રમિત લોકોનો આંકડો 58 પર પહોંચી ગયો છે. અમદાવાદમાં 21, વડોદરામાં 9, ગાંધીનગરમાં 9, રાજકોટમાં 8, સુરતમાં 7, ભાવનગર, કચ્છ, […]

Continue Reading

કોરોનાને હરાવવા મે ઘણા કડક નિર્ણય લીધા, તે માટે દેશવાસીઓની માફી માગુ છુ: PM મોદી

PM મોદીએ આજે મન કી બાતમાં કોરોના વાઈરસ વિશે કહ્યુ કે સૌથી પહેલા હુ દેશવાસીઓની માફી માગુ છુ. કેટલાક એવા નિર્ણય લેવા પડ્યા છે જેના કારણે ઘણી મુશ્કેલી પડી રહી છે. કેટલાક લોકો મારાથી નારાજ પણ હશે, હુ આપની મુશ્કેલી સમજુ છુ, મારી પાસે કોરોના વિરૂદ્ધની લડતમાં આ સિવાય કોઈ અન્ય માર્ગ નહોતો.  દુનિયાની સ્થિતિ […]

Continue Reading

ડોક્ટરોએ સિવિલને પોતાનું ઘર બનાવ્યું , 100 ડોક્ટર સહિત નર્સિગ સ્ટાફ હોસ્ટેલમાં જ રહેશે

રાજકોટમાં ડોક્ટરોએ હોસ્પિટલને પોતાનું ઘર બનાવ્યું છે. રાજકોટમાં કોરોના દર્દીની સારવાર આપનાર ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ સિવિલ હોસ્પિટના કમાઉન્ડમાં આવેલી નર્સિંગ હોસ્ટેલમાં રહેશે. 100 ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ હોસ્પિટલની નર્સિંગ હોસ્પિટલમાં રહેશે. જાહેરમાં ક્રિકેટ રમતા 14 લોકો સામે ગુનો કોરોના વાઇરસની મહામારીને લઇને લોકડાઉનના જાહેરનામાનો ભંગ કરી જાહેરમાં ક્રિકેટ રમતા લોકો સામે પોલીસે કડક કાર્યવાહી […]

Continue Reading

બ્રિટિશ ઘરમાં ટકી રહ્યા નથી; 12 અઠવાડિયા સુધી વધી શકે છે લોકડાઉન, કારણ વગર બહાર નીકળવા પર 93 હજારનો દંડ

કોવિડ-19નો કહેર આખી દુનિયામાં છવાયો છે. તેમાં બ્રિટનનો પણ સમાવેશ થાય છે. 28 માર્ચ સુધીમાં બ્રિટનમાં કુલ 759ના મોત થયા છે. એક દિવસ પહેલા આ આંકડો 578 હતો. તેનો મતલબ એક દિવસમાં 181 લોકોના મોત થયા. 23 માર્ચથી દેશ ત્રણ અઠવાડિયા માટે લોકડાઉનમાં છે. કહેવામાં આવી રહ્યું છે કે, લોકડોઉન 3થી વધીને 12 અઠવાડિયા સુધી રહેશે. […]

Continue Reading

કોરોનાને લઇ ગુજરાત માટે ચિંતાજનક સમાચાર, અમદાવાદમાં કોરોનાને કારણે બીજું મોત

અમદાવાદમાં કોરોના વાઇરસના કારણે બીજુ મોત મોત થયું છે આ સાથે જ રાજ્યમાં કુલ મોતનો આંક ચાર થયો છે. અમદાવાદની એસવીજી હોસ્પિટલમાં સારવાર માટે 46 વર્ષીય મહિલાને 24મી માર્ચના રોજ ખસેડવામાં આવી હતી. જેનું સારવાર દરમ્યાન મોત થયુ છે. મહિલાને સ્થાનિક ચેપ લાગ્યો હતો. ત્યારે આ મહિલાને કોરોનાનો કાળ ભરખી ગયો છે. કોરોના વાઇરસના કારણે […]

Continue Reading

કોરોના વિરુદ્ધ લડાઇમાં તાતા ગ્રુપે 1500 કરોડ રુપિયા દાન કર્યા

કોરોના વાયરસ જેવી ભયાનક મહામારી સામેની જંગમાં દેશના ઉદ્યોગપતિઓ પણ મદદે આવી રહ્યા છે. તાતા ગ્રુપે આ માટે 1500 કરોડ રુપિયા દાન આપવાની જાહેરાત કરી છે. જે  પૈકી 500 કરોડ રુપિયા ટાટા ટ્રસ્ટ દાન આપ્યા છે, જ્યારે 1000 કરોડ રુપિયા ટાટા સન્સ દ્વારા દાન આપવામાં આવ્યા છે. સાથે-સાથે કોરોના સામેની જંગમાં લડી રહેલા ડોક્ટર્સ, નર્સીસ અને મેડિકલ […]

Continue Reading

દેશમાં કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યા વધીને 918 થઇ, 24 કલાકમાં 149 નવા કેસો સામે આવ્યા

દેશમાં કોરોના વાયરસના વધી રહેલા કેસોના તાજેતરના આંકડા ચિંતાજનક રીતે સામે આવ્યા છે. વિતેલા 24 કલાકમાં ભારતમાં 149 પોઝિટીવ કેસો સામે આવ્યા છે. જેનાથી કુલ પોઝિટીવ કેસોની સંખ્યા વધીને 918 થઇ છે જ્યારે કોરોનાના ચેપથી મૃત્યુઆંક વધીને 19 થયો છે. સ્વાસ્થ વિભાગના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે આ અંગે જાણકારી આપતા કહ્યુ કે, સરકાર એવા વિસ્તારો […]

Continue Reading

લોકડાઉનમાં લટાર મારવા નીકળ્યા તો ગુનો દાખલ થશે, કારકિર્દી મુશ્કેલ બનશે અને પાસપોર્ટ બનાવવામાં તકલીફ થશે: DGPની ચીમકી

કોરોના વાઈરસના પગલે ગુજરાતમાં લોકડાઉન છે ત્યારે લટાર મારવા નીકળતા યુવાનો સામે ગુજરાત પોલીસના ડીજીપી કડક વલણ દાખવ્યું હતું. શિવાનંદ ઝાએ ચીમકી આપીને જણાવ્યું હતું કે, ઘરની બહાર નીકળશો તો તમારી સામે ગુનો દાખલ થશે. જેના કારણે તમારી કારકિર્દી મુશ્કેલ બની જશે, પાસપોર્ટ બનાવવામાં પણ તકલીફ પડશે. યુવાનો ઈતિહાસ ગુનાહિત ગણાશે રાજ્યના પોલીસવડાશ્રી શિવાનંદ ઝાએ […]

Continue Reading

આનંદ વિહાર બોર્ડર પર ઘરે પાછા જવા 17 હજાર લોકો ભેગા થયા, UP સરકારે કહ્યું- આ લોકોને 14 દિવસ કેમ્પમાં રહેવુ પડશે

કોરોના વાઈરસને પગલે દેશભરમાં 21 દિવસના લોકડાઉનને આજે શનિવારે ચોથો દિવસ છે. પણ દેશની રાજધાનીમાં રહેતા લોકો સામે હવે રોજી કરતા રોટીનું સંકટ ઉભુ થયું છે. આ કારણથી શનિવારે ગાઝીયાબાદમાં યુપી ગેટ બોર્ડર પર ઉત્તર પ્રદેશ પરત જનાર લોકોની મોટી ભીડ એકત્રિત થઈ ગઈ હતી. ભીડને કાબૂમાં લેવા માટે પોલીસના ગોઠવવામાં આવી હતી. ઉત્તર પ્રદેશ […]

Continue Reading