ઉન્નાવ ઘટના પર મમતાએ મોદી સરકરાને ઘેરી, તપાસ સમિતિ રચવા અપીલ કરી
ઉન્નાવ બળાત્કારકાંડની પીડિતા સાથે થયેલી દુર્ઘટના કે ષડયંત્ર મામલે દેશભરમાંથી આકરી પ્રતિક્રિયા આવી રહી છે. દેશના દિગ્ગજ નેતાઓ આ મામલે કેન્દ્ર સરકારની નિષ્ફળતાને લઇને તેની ટીકા કરી રહ્યા છે. જેમાં હવે પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજીએ પણ મોદી સરકારને ટાંચમાં લીધી છે. પીડિતાને નડેલા રોડ અકસ્માત મામલે તપાસ કરવા માટે બેનરજીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઉચ્ચે […]
Continue Reading
