સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદના ધમાકેદાર એન્ટ્રી, લોકો ખુશખુશાલ

અમરેલી લાઠીના ગ્રામ્ય વિસ્તારો કેરિયા, શેખપીપરિયા સહિત ગામોમાં ભારે વરસાદ ખાબક્યો હતો. વરસાદને કારણે ગાગડીયા નદીમાં પુર આવ્યું હતુ. નદીના ધસમસતા પુરમાં બાઈક ચાલક તણાયો હતો. નદીમાં આવેલું પુર જોવા આવેલા લોકોની નજર પડતા બાઈક ચાલકને બચાવી લવાયો હતો. સુરતમાં સાંજના સમયે કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા. અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. શહેરના […]

Continue Reading

અલ્પેશ ઠાકોરની મુશ્કેલી વધી, ડીસા કોર્ટે જાહેર કર્યું ધરપકડ વોરંટ

બનાસકાંઠામાં અલ્પેશ ઠાકોર વિરુધ્ધ ધરપકડ વોરંટ ઇશ્યુ કરવામાં આવ્યુ છે. ડીસા એડીશનલ ચીફ જ્યુડિશ્યલ કોર્ટે ધરપકડ વોરંટ ઇશ્યુ કર્યું છે. વારંવાર ગેરહાજર રહેતા અલ્પેશ ઠાકોર વિરૂધ્ધ વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યુ છે. ઉલ્લેખનીય છે કે, વકીલ શિરીષ મોદીએ વોરંટ ઇશ્યુ કરવા રજૂઆત કરી હતી. અલ્પેશ ઠાકોર વિરૂધ્ધ ડીસા કોર્ટમાં બદનક્ષીનો કેસ ટ્રાયલ પર છે. તત્કાલીન બનાસકાંઠા […]

Continue Reading

મોબ લિન્ચિંગ મામલે લાલુ પ્રસાદ યાદવનાં મોટા પુત્ર તેજ પ્રતાપે આપ્યુ ચોંકાવનારૂ નિવેદન

બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવનાં મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવે મોબ લિંચિંગને લઈને નિવેદન આપ્યુ છે. તેજ પ્રતાપે મોબ લિંચિંગ માટે RSS અને બજરંગ દળને જવાબદાર ગણાવ્યા છે. તેમણે કહ્યુ કે મોબ લિંચિંગની પાછળ RSS અને બજરંગ દળ છે. તેજ પ્રતાપ પોતાના નિવેદન અને હરકતોથી ચર્ચામાં રહે છે. શ્રાવણના પહેલા સોમવારે જ […]

Continue Reading

ડેટા લીક મામલે ફેસબુક પર રેકોર્ડ 34 હજાર કરોડ રૂ.નો દંડ, આ રકમ કંપનીની માર્કેટ કેપની લગભગ 1%

અમેરિકાની ફેડરલ ટ્રેડ કમિશન(એફટીસી)એ ફેસબુક પર પ્રાઇવેસીના ઉલ્લંઘન મામલામાં 5 બિલિયન ડોલર મતલબ કે લગભગ 34 હજાર કરોડનો દંડ લગાવ્યો છે. કમિશન પ્રમાણે અમેરિકામાં પ્રાઇવેસીના ઉલ્લંઘન મામલે કોઇ પણ કંપની પર લગાવાયેલો આ અત્યાર સુધીનો સૌથી મોટો દંડ છે. જોકે આ દંડ ફેસબુકની કુલ માર્કેટ કેપ લગભગ 35 લાખ કરોડ રૂપિયાનો લગભગ 1 ટકા જેટલો […]

Continue Reading

રાજ્યસભાં પોક્સો સુધારા બિલ પાસ, બાળકો વિરુદ્ધ અપરાધોમાં મૃત્યુદંડની જોગવાઇ

રાજ્યસભામાં બુધવારે પોક્સો સુધારા બિલને પાસ કરવામાં આવ્યું છે, જેમાં ચાઇલ્ડ પોર્નોગ્રાફીને વ્યાખ્યાયિત કરતા બાળકો વિરુદ્ધ અપરાધોમાં મૃત્યુદંડની જોગવાઇ કરવામાં આવી છે. રાજ્યસભામાં યૌન શોષણ અપરાધોની બાળકોને રક્ષણ સુધારા બિલ પર ચર્ચામાં મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઇરાનીએ જણાવ્યું કે, બાળકો વિરુદ્ધ યૌન અપરાધો અને બળાત્કાર જેમાં મામલાઓમાં ઝડપી સુનવણી માટે કેન્દ્ર સરકારે 1023 […]

Continue Reading

મહેસાણા : લાંઘણજ પોલીસ સ્ટેશનની મહિલા કોન્સ્ટેબલ ટિકટેકનો વિડીયો બનાવી વાયરલ કરતાં સસ્પેન્ડ

મહેસાણાનાં લાંઘણજ પોલીસ સ્ટેશનની મહિલા કોન્સ્ટેબલ અર્પિતા ચૌધરીને જિલ્લા પોલીસ વડા દ્વારા સસ્પેન્ડ કરવામાં આવતાં ખળભળાટ મચી ગયો છે. અર્પિતા ચૌધરીએ લાંઘણજ પોલીસ સ્ટેશનમાં સિવિલ ડ્રેસમાં ટિકટેકનો વિડીયો બનાવીને વાયરલ કરતાં શિસ્તનાં પાલન અને નૈતિક્તા બાબતે જિલ્લા પોલીસ વડા દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.  લાંઘણજ પોલીસ સ્ટેશનની મહિલા કોન્સ્ટેબલ અર્પિતા ચૌધરીને ટિકટેકનો વિડીયો બનાવવાનું ભારે […]

Continue Reading

ધોનીની સાથે સાથે ‘નંબર-7’ની જર્સી પણ થશે રિાટાયર! BCCI લઈ શકે છે મોટો નિર્ણય

આગામી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પહેલીવાર સફેદ જર્સી પર નંબર રાખવામાં આવશે અને 22 ઑગષ્ટથી એન્ટિગામાં વેસ્ટઈન્ડીઝ સામે ટેસ્ટ સીરીઝમાં ભારતીય ટીમ બે નંબરોનો ઉપયોગ ભાગ્યે જ કરે. સચિન તેંડુલકરની 10 નંબરની જર્સીને બીસીસીઆઈએ ‘અનધિકરૂપે રિટાયર’ કરી દીધી છે. જ્યારે ઝડપી બૉલર શાર્દુલ ઠાકુરે 10 નંબરની જર્સી પહેરી તો સોશિયલ મીડિયા પર બબાલ થઈ ગઈ હતી […]

Continue Reading

મોદી સરકાર શાસ્ત્રી, મુખરજી, દીનદયાળના શંકાસ્પદ મોતની ફેર તપાસ નહીં કરાવે

પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી, ડૉ શ્યામા પ્રસાદ મુખરજી અને દીનદયાલ ઉપાધ્યાયના શંકાસ્પદ મોત માટે કેન્દ્ર સરકાર હાલ કોઈ પંચનું ગઠન નહીં કરે. સરકારે કહ્યું છે કે, આ નેતાઓના શંકાસ્પદ મોત માટે અત્યારે કોઈ પંચ બનાવવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો નથી. પૂર્વ પીએમ શાસ્ત્રીજીનું નિધન 11 જાન્યુઆરી 1966માં તાસકંદમાં, શ્યામા પ્રસાદ મુખરજીનું નિધન 23 જૂન […]

Continue Reading

ચંદ્રયાન-૨ તમામ ભારતીયો માટે ગૌરવની ક્ષણ: વડાપ્રધાન મોદી

સોમવારે ચંદ્રયાન-૨ સફળતાપૂર્વક લોન્ચ થયા પછી વડાપ્રધાન નરેનદ્ર મોદીએ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)નાં ચીફ કે. સિવન અને તેમની સમગ્ર ટીમને અભિનંદન આપ્યા હતાં. પીએમ મોદીએ પોતાના સંદેશામાં કહ્યું હતું, ‘ડો. સિવનજી, તમારી ટીમને ખૂબ ખૂબ અભિનંદન. ચંદ્રયાન-૨ મિશન સફળતાથી લોન્ચ કરવા માટે આપને અને આપની સમગ્ર ટીમને ખૂબ અભિનંદન. આજનું આ સફળ લોન્ચ તમામ […]

Continue Reading

સ્પીકરે કહ્યું- વિશ્વાસ મત પર આજે નિર્ણય લેવાશે, દરેક સભ્યને બોલવા માટે માત્ર 10 જ મિનિટ

બેંગલુરુઃ કર્ણાટકમાં કુમારસ્વામી સરકાર બહુમતી પુરવાર કરી શકે છે. સ્પીકર રમેશ કુમારે કહ્યું કે વિશ્વાસ મત પર નિર્ણય આજે જ લેવાશે. તેઓએ કહ્યું કે દરેખ સભ્ય માત્ર 10 જ મિનિટ બોલશે, મને વારંવાર આ વાત કહેવી ન પડે. આ પહેલાં વિધાનસભાની કાર્યવાહી શરૂ થતાં પહેલાં સ્પીકરે અયોગ્યતાના મુદ્દે 15 બળવાખોર ધારાસભ્યોને નોટિસ ઈશ્યૂ કરી છે. […]

Continue Reading