નુસરત જહાંએ ખેંચ્યો ભગવાન જગન્નાથનો રથ, કહ્યું- રાજનીતિ-ધર્મ અલગ રાખો
સિંદુર અને મંગળસૂત્ર પહેરવાને કારણે મુસ્લિમ ધર્મગુરુઓના નિશાને આવેલી તૃણમૂલ કોંગ્રેસની નવનિર્વાચિત સાંસદ નુસરત જહાંએ જગન્નાથ યાત્રા દરમિયાન પણ આજ લૂકમાં નજર આવી હતી. કોલકત્તાના બિઝનેસમેન નિખિલ જૈન સાથે લગ્ન કર્યા બાદ નુસરત જહાં સંસદમાં શપથ લેવા માટે સિંદુર અને મંગળસૂત્રમાં નજરે પડી હતી. પશ્ચિમ મુખ્યમંત્રી મમતા બેનરજી સાથે કોલકત્તામાં વાર્ષિક રથયાત્રા માટે પહોંચેલી નુસરત […]
Continue Reading
