નુસરત જહાંએ ખેંચ્યો ભગવાન જગન્નાથનો રથ, કહ્યું- રાજનીતિ-ધર્મ અલગ રાખો

સિંદુર અને મંગળસૂત્ર પહેરવાને કારણે મુસ્લિમ ધર્મગુરુઓના નિશાને આવેલી તૃણમૂલ કોંગ્રેસની નવનિર્વાચિત સાંસદ નુસરત જહાંએ જગન્નાથ યાત્રા દરમિયાન પણ આજ લૂકમાં નજર આવી હતી. કોલકત્તાના બિઝનેસમેન નિખિલ જૈન સાથે લગ્ન કર્યા બાદ નુસરત જહાં સંસદમાં શપથ લેવા માટે સિંદુર અને મંગળસૂત્રમાં નજરે પડી હતી. પશ્ચિમ મુખ્યમંત્રી મમતા બેનરજી સાથે કોલકત્તામાં વાર્ષિક રથયાત્રા માટે પહોંચેલી નુસરત […]

Continue Reading

આધાર સંશોધન બિલ લોકસભામાં પાસ, બેન્ક ખાતા માટે આધાર ફરજીયાત નહીં

લોકસભામાં આધાર સંશોધન બિલ 2019 પાસ થઈ ગયું છે. કેન્દ્રીય સંચાર અને સૂચના પ્રસારણ મંત્રી રવિશંકર પ્રસાદે આધાર સંશોદન બિલ, 2019 રજૂ કર્યું અને વિપક્ષના એક સભ્યની આપત્તિને ફગાવતા કહેવામાં આવ્યું કે, આમાં કાયદાનું અનુપાલન કરવામાં આવ્યું છે. આ બિલમાં નાગરીકોની પ્રાઈવેસી સુરક્ષિત રાખવા અને દુરઉપયોગ રોકવા માટે ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. બેન્કો અને […]

Continue Reading

19 વર્ષીય હિમા દાસની અન્ય એક ઉપલબ્ધિ, પોલેન્ડમાં 200 મીટરમાં જીત્યું સુવર્ણ ચંદ્રક

ભારતની દોડવીર હિમા દાસે અન્ય એક ઉપલ્બધી પોતાના નામે કરી છે. હીમાએ પોલેન્ડમાં પોજનાન એથલેટિક્સ ગ્રાન્ડ પ્રી ખાતે 200 મીટરની મહિલાઓની દોડમાં સુવર્ણ ચંદ્રક જીત્યું છે. વર્લ્ડ જુનિયર ચેમ્પિયન અને 400 મીટરની રાષ્ટ્રીય વિક્રમ હિમાએ 200 મીટરમાં 23.65 સેકંડનો સમય લીધો હતો. છેલ્લા થોડા મહિનાથી પીઠના દર્દથી પરેશાન હિમામાં 200 મીટરની આ વર્ષે પ્રથમ સ્પર્ધાત્મક સ્પર્ધા […]

Continue Reading

મજૂરી કરીને ચલાવતી હતી ગુજરાન, આવકવેરા વિભાગે છાપો માર્યો તો નિકળી કરોડો રૂપિયાની મિલકત

સંજુ દેવી મીના જે મજદૂરી કરીને વેતન કમાવે છે અને તેના બે બાળકોને પાળવાળી મહિલા 100 કરોડ રૂપિયાની મિલકત ધારક નિકળી. આવકવેરા વિભાગે તેની જાહેરાત કરતી વખતે મિલકત કબજે કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. આવકવેરા અધિકારીઓ જયપુર-દિલ્હી હાઇવે પર સ્થિત દંડ ગામ નજીક આ જમીનોની અધિકારક્ષેત્ર હેઠળ પોતાના કબ્જામાં લઈ રહ્યા છે. આ કાર્ય ‘અનામી […]

Continue Reading

WI VS AFG: વેસ્ટઈન્ડિઝે 23 રનથી અફઘાનિસ્તાનને હરાવ્યું

વિન્ડીઝના 311 રનનો પીછો કરવા ઉતરી અફઘાનિસ્તાનની શરૂઆત સારી નહોતી અફધાનિસ્તાન નિર્ધારીત 50 ઓવરમાં 10 વિકેટ ગુમાવીને 288 રન બનાવી શક્યું હતું. અને મેચની બીજી ઓવરમાં કપ્તાન ગુલાબદિનની વિકેટ ગુમાવી હતી. જ્યારે અફઘાનિસ્તાન તરફથી ઇકરમ અલી ખિલે 86 અને રહમત શાહે 62 રનની ઈનિંગ રમી હતી. મરણીયો પ્રયાસ કર્યો હતો ટીમને જીત અપાવવાની કોશિશ કરી […]

Continue Reading

ઓડિશામાં ભગવાન જગન્નાથની રથયાત્રા પૂર્ણ, લાખો શ્રદ્ધાળુઓએ લીધો લાહવો

ઓડિશાની તીર્થ નગરી પુરીમાં રથયાત્રા મહોત્વની ધામધૂમપૂર્વક ઉજવણી થઇ હતી. ભગવાન જગન્નાથની રથયાત્રામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ સામે થયા હતા. રાત્રે ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાના રથ ગુંડિચા દેવીના મંદિરે પહોંચ્યા હતા. ભગવાન જગન્નાથના માસીનું ઘર ગુંડિચા દેવીનું મંદિર છે. હવે અહીં તેઓ એક સપ્તાહ માટે રોકાણ કરશે. આ દરમિયાન રથયાત્રામાં સામેલ થવા સમગ્ર દેશમાંથી અને […]

Continue Reading

ભારતીય ક્રિકેટ ટીમ સુરક્ષાને લઈને નારાજ

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી) અને ભારતીય ટીમ મેનેજમેન્ટ વચ્ચે ખેલાડીઓની સુરક્ષાની વ્યવસ્થાને લઈને વિવાદ નવો નથી. તેની ફરિયાદ ભારતે આઈસીસીને કરી હતી, પરંતુ તેવું જાણવા મળી રહ્યું છે કે, તેની અપીલની આઈસીસી પર કોઈ અસર થઈ નથી. આ મામલામાં સંબંધ રાખનાર એક સૂત્રએ જણાવ્યું કે, થોડા દિવસ પહેલા ભારતીય ટીમે હોટલમાં ખેલાડીઓની નિજતામાં દખલ પડવાની […]

Continue Reading

દેશમાં 16 કરોડ શરાબનો, 3.1 કરોડ લોકો ભાંગનો નશો કરે છેઃકેન્દ્ર

દેશમાં શરાબ તથા ભાંગ સહિત નશીલી ચીજવસ્તુઓના નશો કરનાર લોકોની સંખ્યા વધી રહી છે. સંસદના ઉપલા ગૃહ રાજ્યસભામાં તમામ પક્ષોના સાંસદો દ્વારા બાળકોમાં નશાની વધતી આદત પર ગંભીર ચિંતા વ્યક્ત કરાઈ છે. આ દરમિયાન કેન્દ્ર સરકારે એક સર્વેક્ષણના હવાલાથી જણાવ્યું કે, ભારતમાં 16 કરોડ લોકો આલ્કોહોલ અને 3.1 કરોડ લોકો ભાંગ ઉત્પાદનોનું સેવન કરે છે. […]

Continue Reading

ભગવાન જગન્નાથના રથ નિજ મંદિર પહોંચ્યા, શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા સંપન્ન

ભગવાન જગન્નાથજી ગુરુવારે અત્યંત શુભ એવા ‘ગુરુપુષ્ય’ યોગમાં ભક્તોનાં ખબર-અંતર પૂછવા માટે નગરચર્યાએ રજવાડી શણગાર સજીને નીકળ્યા છે. ૧૪૨મી રથયાત્રાનો પ્રારંભ સવારે ૭.૦૦ વાગ્યે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે સોનાની સાવરણીથી માર્ગ સ્વચ્છ કરીને ‘પહિંદ વિધિ’ કરાવીને રથ ખેંચીને કરાવ્યો હતો. સવાર સવારમાં જ મંગળા આરતી દરમિયાન વરૂણદેવ પણ રાજી થયા હતા […]

Continue Reading

RSS માનહાની કેસમાં રાહુલ ગાંધીને જામીન મળ્યા, કહ્યું- ‘હું ગુનેગાર નથી’

કોંગ્રેસ પાર્ટીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આરએસએસ સંબંધીત માનહાનીના એક કેસમાં ગુરૂવારે મુંબઈની એક કોર્ટમાં રજૂ થયા હતા. મુંબઈની શિવડી કોર્ટે 15 હજારનો દંડ ઉઘરાવીને રાહુલ ગાંધીને જામીન પર છોડી દીધા છે. સુનાવણી દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે ‘હું ગુનેગાર નથી’. આ સમગ્ર મામલો સમાજીક કાર્યકર્તા અને પત્રકાર ગૌરી લંકેશની હત્યાને ભાજપ અને આરએસએસના […]

Continue Reading