સિંગાપુર આવી રહેલ ફ્લાઈટનુ દિલ્હીમાં ઈમરજન્સી લેન્ડિંગ, 228 લોકો હતા સવાર

સિંગાપુરથી દિલ્હી આવી રહેલ સિંગાપુર એરલાયન્સની ફ્લાઈટું બુધવારે દિલ્હી એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવાાં આવ્યું. રાહતની વાત એ છે કે વિમાન સુરક્ષિત ઉતરી ગયું છે. વિમાનમાં 228 લોકો સવાર હતા. સિંગાપુરથીદિલ્હી માટે ઉડાણ ભરનાર સિંગાપુર એરલાયન્સની ફ્લાઈટ SQ406માં ફુલ ઈમરજન્સી ઘોષિત કરવામાં આવી હતી. જેથી ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. વિમાને દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ […]

Continue Reading

રાખી સાવંતે પાકિસ્તાની ઝંડા સાથે આપ્યા અશ્લીલ પોઝ, સોશિયલ મીડિયા પર મળી ગાળો

હિંદી સિનેમાની ડ્રામા ક્વીન રાખી સાવંત એકવાર ફરીથી સોશિયલ મીડિયા પર લોકોના નિશાના પર છે કારણ છે તેનો એક ફોટો. વાસ્તવમાં રાખી સાવંતે પોતાના ઈનસ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે જેમાં તે નદી કિનારે સ્કર્ટ પહેરી પાકિસ્તાની ઝંડાને પોતાની શરીર પર લગાવીને ઉભી છે. એમાં કોઈ શંકા નથી કે ફોટો ઘણો ઉત્તેજક છે. ફોટો […]

Continue Reading

મોદી સામે ચૂંટણી લડવા માગતા તેજ બહાદુર યાદવને સુપ્રીમ કોર્ટે દાદ ન આપી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામેની જેમની ઉમેદવારી ચૂંટણીપંચે રદી કરી છે તે પૂર્વ બીએસએફ સૈનિક તેજ બહાદુર યાદવની પિટિશન સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. અગાઉ વારાણસીના જિલ્લા ચૂંટણી અધિકારીએ સીમા સુરક્ષાદળના પૂર્વ જવાન તેજ બહાદુર યાદવનું વારાણસી લોકસભા બેઠક પરનું ઉમેદવારીપત્રક રદ કરી દીધું હતું અને તેની સામે તેજ બહાદુરે સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરી હતી. સુપ્રીમ કોર્ટે […]

Continue Reading

પુણેઃ કપડાંના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, 5 મજૂરોનાં મોત

પુણેની પાસે આવેલા ઉરુલી દેવાચા ગામમાં કપડાંના ગોડાઉનમાં આજે વહેલી સવારે 4 કલાકે આગ લાગી હતી. ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે આ દુર્ઘટનામાં 5 મજૂરોના મોત થયા છે. આગની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તેમણે આગ પર કંટ્રોલ મેળવી લીધો હતો. પોલીસ અને પ્રશાસનની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ […]

Continue Reading

કેદારનાથના કપાટ ખૂલ્યા, હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું પરિસર

હિન્દુઓની પ્રસિદ્ધ ચાર ધામની યાત્રા મંગળવારથી શરૂ થઈ ગઈ છે. ગુરુવારે સવારે કેદારનાથ મંદિરનાં કપાટ ખૂલ્યા હતા. કપાટ ખૂલતા પહેલા પરિસર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું.  કેદારનાથ મંદિરનાં કપાટ ખૂલવાની તારીખ અને સમય મહાશિવરાત્રીએ નક્કી થાય છે. ઉખામીટના ઓમકારેશ્વર મંદિરના પૂજારી પંચાંગ મુજબ મુહૂર્ત નક્કી કરે છે.

Continue Reading

અલ્પેશનું ધારાસભ્ય પદ રદ કરવાની કોંગ્રેસની અરજી ખામીયુક્ત, સુધારો કરવા નોટિસ

કોંગ્રેસના ધારાસભ્ય અને દંડક અશ્વિન કોટવાલ તરફથી ઠાકોર સમાજના અગ્રણી અને રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ કરવાની માંગ સાથે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સમક્ષ અરજી કરવામાં આવી હતી. જોકે, આ અરજીનું અવલોક કર્યા બાદ વિધાનસભાના અધ્યક્ષ તેને ખામીયુક્ત ઠેરવી છે. આ અરજી પ્રાથમિક દૃષ્ટીએ ખામીયુક્ત જણાઈ છે જેમાં ઑથેન્ટિફિકેશનનો અભાવ છે. અધ્યક્ષે સુધારો કરવા […]

Continue Reading

દેશનું અર્થતંત્ર ખખડી રહ્યું છે; સ્થિતિ ચિંતાજનક: PMનાં આર્થિક સલાહકાર

ભારતીય અર્થતંત્રની સ્થિતિ ભયંકર સંકટ તરફ જઇ રહી છે અને ટુંક સમયમાં જ, મધ્યમ આવકની જાળમાં ફસાશે. અર્થશાસ્ત્રમાં આ મધ્યમ આવક જાળ એ કોઇ પણ દેશ માટે ખતરાની ઘંટી સમાન કહી શકાય. આ વાત બીજા કોઇ નહીં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આર્થિક મામલે સલાહ આપતી સમિતિનાં સભ્ય રથિન રોયનાં છે. તેમણે કહ્યું કે, ભારતનું અર્થતંત્ર […]

Continue Reading

અમદાવાદ: જાહેરમાં જ પ્રેમીએ છરીનાં ઘા મારી પ્રેમિકાની કરી હત્યા, 2ની ધરપકડ

બાવળામાં ગઇકાલે એક ચકચાર મચાવતો કિસ્સો બન્યો હતો જેમાં એક યુવાન તેની પ્રેમિકાને જાહેરમાં જ છરીનાં ઘા મારીને ફરાર થઇ ગયો હતો. જે બાદ યુવતીને પહેલા સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવી હતી પરંતુ તેની હાલત નાજુક હોવાને કારણે યુવતીને વી. એસ. હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. […]

Continue Reading

અમદાવાદ : શૌચાલયના કૅર ટૅકરના દીકરાએ ધો-12માં મેળવ્યાં 99.60 પર્સેન્ટાઇલ

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું આજે પરિણામ જાહેર થયું છે. પરિણામમાં અમદાવાદના એક સફાઇ કામદારનો દીકરો પણ ઝળક્યો છે. યશ અધિકારી નામના વિદ્યાર્થીના પિતા અશોકભાઈ શૌચાલયના કેર ટેકર તરીકે કામ કરે છે. યશે ધોરણ-12 સાયન્સમાં 99.60 પર્સેન્ટાઇનલ મેળવ્યા છે, જ્યારે યશનું ધોરણ-12નું પરિણામ 93.60 ટકા આવ્યું છે. યશ અધિકારીએ પોતાના ઘરની સ્થિતિથી લઇને ધોરણ-12માં સારા માર્ક્સ લાવવા […]

Continue Reading

કોઈ કાગળ ઉપર લખી દેવાથી રાહુલ ગાંધી વિદેશી નથી થઈ જતા : સુપ્રીમ કોર્ટ

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી આજે મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા રાહુલ ગાંધીની નાગરિકતાના મામલે દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું છે કે, અરજીકર્તાને રાહુલ ગાંધીની નાગરિકતા વિષે ક્યારે ખબર પડી? સાથે કોર્ટે કહ્યું કે, કોઈ એક વ્યક્તિ એક કાગળ ઉપર એવું જણાવે કે સંબંધિત વ્યક્તિ બ્રિટિશ નાગરિક છે, […]

Continue Reading