મારુતિ સુઝુકીએ નવી Alto કરી લોન્ચ, કિંમત છે માત્ર…

દેશની સૌથી મોટી કાર ઉત્પાદક મારુતિ સુઝુકીએ તેની નવી અલ્ટો લોન્ચ કરી છે. આ કાર ત્રણ વેરિએન્ટમાં રજૂ કરવામાં આવી છે. તે જ સમયે તે બીએસ -VI એન્જિન સાથે અપગ્રેડ પણ કરી છે, કંપનીએ આમાં સલામતીન પર સંપૂર્ણ ધ્યાન રાખ્યુ છે. ચાલો જાણીએ અને તેમાં નવું શું છે. નવી અલ્ટો ત્રણ પ્રકારમાં લોન્ચ કરવામાં આવી છે. […]

Continue Reading

કરન જોહરની ફિલ્મથી ડેબ્યૂ કરશે શ્રીદેવીની નાની દીકરી ખુશી, પિતા બોની કપૂર જાતે હિરો પસંદ કરશે

જાહન્વી કપૂર બાદ હવે તેની નાની બહેન ખુશી કપૂર પણ બોલિવૂડ ડેબ્યૂ કરવાની છે. ખુશી કપૂરે જ આ વાતની માહિતી આપી હતી. જાહન્વી તથા ખુશી બોલિવૂડ એક્ટ્રેસ નેહા ધૂપિયાના સેલિબ્રિટી ટોક શો ‘BFF’s વિથ વોગ’ પર આવ્યા હતાં. અહીંયા તેમણે અંગત જીવનને લઈને પણ વાત કરી હતી. આ સાથે જ ખુશીએ બોલિવૂડ ડેબ્યૂ અંગે પણ […]

Continue Reading

ક્રિકેટમાંથી નિવૃત્ત થઈને હવે કરોડોની ‘ગેમ’રમી રહ્યો છે સચિન, આવી રીતે કરે છે કમાણી

સચિન તેંડુલકરને ક્રિકેટના બધા ફોર્મેટમાં નિવૃત્ત થયાને 6 વર્ષ થઈ ગયા છે. આમ છતા તે દર વર્ષે કરોડો રુપિયાની કમાણી કરે છે. ફોર્બ્સ તરફથી 2018માં જાહેર થયેલા લિસ્ટ પ્રમાણે તેની નેટવર્થ હવે 80 કરોડ રુપિયા છે. ક્રિકેટના ભગવાન ગણાતો માસ્ટર બ્લાસ્ટર સચિન આજે 46મો બર્થ ડે મનાવી રહ્યો છે. ક્રિકેટના મેદાનની બહાર સચિન તેંડુલકરની કમાણી […]

Continue Reading

10 રૂ.ના શેરડીના રસથી તરસ છીપાવો છો? તો રસ પીતા પહેલા અચૂક યાદ આવશે આ વાત

ગરમી આવી ગઈ છે. આમાં ઘણી વખત તરસ છીપાવવા માટે આપણે ફળ અને શાકભાજીનો રસ પીવાનું પસંદ કરીએ છીએ. જ્યૂસ તપતી બપોરે રાહતનો અનુભવ કરાવે છે. ગરમીમાં શેરડીનો જ્યૂસ બધા શોખથી પીવે છે. તેને પીવાથી તાજગી અનુભવાય છે. શેરડીનો રસ હેલ્થ માટે સારો માનવામાં આવે છે. પણ શું તમે જાણો છો કે શેરડીનો રસ નુકસાન […]

Continue Reading

અક્ષય કુમારની ‘કંચના’માં અમિતાભ બચ્ચન, પહેલી જ વાર ટ્રાન્સજેન્ડરનો રોલ કરશે

2011માં આવેલી તમિળ હોરર કોમેડી ફિલ્મ ‘મુની 2: કંચના’ જબરજસ્ત હિટ રહી હતી. હવે આ ફિલ્મની હિંદી રિમેક બની રહી છે. હિંદી રિમેકને તમિળ ફિલ્મના જ ડિરેક્ટર રાઘવ લોરેન્સ ડિરેક્ટ કરી રહ્યાં છે. જેમાં લીડ રોલમાં અક્ષય કુમાર છે. અક્ષય કુમાર ફિલ્મમાં રાઘવનો રોલ પ્લે કરવાનો છે. તમિળમાં આ રોલ લોરેન્સ રાઘવેન્દ્રે કર્યો હતો. રાઘવ […]

Continue Reading

ચાવાળામાંથી કરોડોનો આસામી બનેલા કિશોર ભજીયાવાલાની સંપત્તિની થશે હરાજી

સુરતનાં ઉધનાનાં ફાયનાન્સર કિશોર ભાજીયાવાળાના દાગીનાની ઓનલાઈન હરાજી થવાની છે. મહત્વનું છે કે તેની આવક કરતાં સંપત્તિ કેસમાં ઇડી અને આઇટીએ કાર્યવાહી કરી હતી. નોટબંધી બાદ પાડવામાં આવેલા દરોડામાં હજાર કરોડની ડિમાન્ડ ઉભી થઇ હતી. ફાયનાન્સરની 71 જેટલી કિંમતી વસ્તુઓની ઓનલાઈન હરાજી કરાશે. ઇન્કમટેક્સ વિભાગ આ હરાજી દ્વારા રૂપિયા સાત કરોડ ઊભા કરવાની તજવીજમાં છે. […]

Continue Reading

વડોદરા : મોડેલિંગ કરતી યુવતીની લાશ મળી, હત્યાની આશંકા

વડોદરાનાં ઓલ્ડ પાદરા રોડ પર યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે. આ યુવતીનું નામ પ્રાચી મોર્ય હોવાનું સામે આવ્યું છે. આ મામલે મળતી માહિતી પ્રમાણે શહેરના અક્ષરચોક પાસે આવેલા રિલાયન્સ મોલની પાછળ 25 વર્ષની યુવતી પ્રાચીનો મૃતદેહ મળી આવ્યો છે. જેના શરીર […]

Continue Reading

તુવેર કાંડ મામલે મંત્રી જયેશ રાદડિયાએ કહ્યું, ‘એક પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે’

ગુજરાત સરકારના પુરવઠા નિગમ દ્વારા વિવિધ પાકની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે. આ પાક પૈકીના તુવેરની ટેકાના ભાવે થઈ રહેલી ખરીદીમાં કેશોદ ખાતેથી હલકી ગુણવત્તાની તુવેર ઘૂસાડવામાં આવી હોવાનું જાણવામાં આવતા જેતપુર ખાતેના સરકારના ગોડાઉનમાંથી આ જથ્થો રિજેક્ટ કરવામાં આવ્યો હતો. પુરવઠા વિભાગે બુધવારે આ બાબતે તપાસ કરતા 3241 કટ્ટા હલકી ગુણવત્તાની તુવેરના મળી […]

Continue Reading

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અથડામણ, બે આતંકવાદી ઠાર

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોનું ઓપરેશન ઓલઆઉટ ચાલુ છે. દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના બિઝબેહારા નગરમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ગુરુવારે વહેલી સવારે અથડામણ થઇ હતી જેમાં બે આતંકવાદી માર્યા ગયા હતા. આ વિસ્તારમાં સુરક્ષાદળો દ્વારા સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. લશ્કરી અધિકારીએ જણાવ્યું કે સૈન્યની ત્રણ આરઆર અને એસઓજીની સંયુક્ત ટુકડીએ ગુરુવારે વહેલી સવારે જિલ્લાના બંગંદરમાં સર્ચ ઓપરેશન […]

Continue Reading

સન્ની દેઓલને ટિકિટ આપી ભાજપે મારી સાથે વિશ્વાસઘાત કર્યો

ભાજપે મંગળવારે સાંજે પંજાબની ગુરુદાસપુર લોકસભા બેઠક પરથી બોલીવુડ અભિનેતા સન્ની દેઓલને ઉમેદવાર બનાવવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ ગુરુદાસપુરથી ચાર વખત સાંસદ તરીકે ચૂંટાયેલાં દિવંગત અભિનેતા વિનોદ ખન્નાની પત્ની અને ભાજપની ટિકિટની રાહ જોતાં કવિતા ખન્નાએ કહ્યું હતું કે ‘અભિનેતા સન્ની દેઓલને ગુરુદાસપુર બેઠકથી ટિકિટ મળવાથી ‘છેતરપિંડી’ થઈ હોવાનો અનુભવ કરી રહી છું અને હવે […]

Continue Reading