‘મહામિલાવટી’ ગેંગ માટે રાષ્ટ્ર સુરક્ષા મહત્વની નથી : મોદી
બિહારના દરભંગામાં વડાપ્રધાન મોદીએ જાહેરસભાને સંબોધતા રાજ્યની નીતીશ સરકારની પેટભરીને પ્રશંસા કરી હતી. કેન્દ્રે છેવાડાના ગામડાઓમાં વીજળી પહોંચાડી હોવાનું જણાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ આરજેડી અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું કે કેટલાક લોકોને ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ’ના નારા સામે પણ વાંધો છે. શું આવા લોકોની જમાનત જપ્ત ના […]
Continue Reading
