PAKના F16એ ફેંકેલા બોમ્બ ફૂટ્યા જ નહીં, પણ IAFએ કહ્યું – હવે અમે ફોડીશું

26મી ફેબ્રુઆરીએ જ્યારે ભારતે પીઓકેમાં સ્થિત બાલાકોટ પર એર સ્ટ્રાઇક કરી હતી તો તેના બીજા દિવસે ગભરાયેલા પાકિસ્તાને ભારતની વાયુસેનાની સરહદમાં પ્રવેશવાનો અસફળ પ્રયાસ કર્યો હતો. 27મી ફેબ્રુઆરીએ પાકિસ્તાન એર ફોર્સે ઉતાવળમાં જમ્મુ-કાશ્મીરની કેટલીક જગ્યાઓ પર બોમ્બ ફેંક્યા હતા. પરંતુ રિપોર્ટ મુજબ પાકિસ્તાન એર ફોર્સના આ બોમ્બ બ્લાસ્ટ થયા જ નથી. જ્યારે હવે આ બોમ્બ […]

Continue Reading

ભૂપેન્દ્રસિંહની જીત સામે અરજીઃ રિટર્નિંગ ઓફિસરને પક્ષકાર બનાવવા હાઈકોર્ટની નોટિસ

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જીતને પડકારતી અરજી મામલે ગુજરાત હાઈકોર્ટે અવલોકન કરતા રિટર્નિંગ ઓફિસર ધવલ જાનીની ભૂમિકા શંકાસ્પદ લાગી છે. ધોળકાના રિટર્નિંગ ઓફિસર ધવલ જાની, ઓબ્ઝર્વર બિનીતા વોરા અને ચૂંટણી પંચને નોટિસ પાઠવીને તેમને સામાવાળા પક્ષકાર તરીકે જોડવા માટે આદેશ કર્યો છે. ચૂંટણી દરમિયાન કથિત ગેરરીતિ બાબતે ખુલાસો કરવા માટે બે સપ્તાહનો સમય આપ્યો છે. આ […]

Continue Reading

ફેસબૂકની મોટી કાર્યવાહી, કોંગ્રેસના 687 પેજ ડીલીટ કર્યા

લોકસભા ચૂંટણી પહેલા સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ પર ફેસબુકે સોમવારે એક મોટી કાર્યવાહી કરતા કોંગ્રેસ પાર્ટી સાથે સંબંધ રાખનારા 687 પેજ ડીલીટ કર્યા છે. સમાચાર એજેન્સી રોયટર્સ ઘ્વારા જાહેર કરવામાં આવેલી ખબર અનુસાર એવું જણાવવામાં આવ્યું છે કે આ કાર્યવાહી આ ફેસબૂક પેજની ફરિયાદ પછી કરવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ ફેસબુકે પાકિસ્તાન સેનાના કર્મચારીઓના […]

Continue Reading

નેપાળમાં વાવાઝોડાને કારણે 30 લોકોનાં મૃત્યુ, 600 લોકો ઘાયલ

નેપાળના દક્ષિણ વિસ્તારમાં વાવાઝોડાને કારણે 30 લોકોનાં મૃત્યુ અને 600 લોકો ઘાયલ થયાં છે. નેપાળના ગૃહ મંત્રાલય દ્વારા જણાવ્યા અનુસાર રવિવારે સાંજે આવેલા તોફાનને કારણે બદારા અને પરસા જિલ્લો પ્રભાવિત થયો છે. આ કુદરતી આફત બાદ સરકારે તાત્કાલિક ધોરણે મદદ પહોંચાડવાનું શરૂ કર્યું છે. ગૃહ મંત્રાલયના પ્રવક્તા રામ કૃષ્ણા સુબેદી અનુસાર ચાર ટ્રકમાં સૈનિકોને જરૂરી સામાન સાથે અસરગ્રસ્ત […]

Continue Reading

કચ્છ: મુખ્ય મંત્રી વિજય રૂપાણીની ઉપસ્થીતીમાં વિનોદ ચાવડાએ ઉમેદવારી ફોર્મ ભર્યું

કચ્છ લોકસભા બેઠક માટે બીજીવાર ચૂંટણી જંગમાં ઉતરનારાં વિનોદ ચાવડાએ આજે મુખ્યંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં વિજયમૂહુર્તમાં વાજતે-ગાજતે ઉમેદવારી ફોર્મ ભર્યું છે.ઉમેદવારી ફોર્મ ભરતાં પૂર્વે જયનગર ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રીએ ચૂંટણી પ્રચાર સભાને સંબોધી હતી અને રોડ શો યોજ્યો હતો કચ્છ – મોરબી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ આજે કલેકટર કચેરીમાં વિજય મુહુર્તમાં પોતાનું નામાંકન પત્ર […]

Continue Reading

કોંગ્રેસે હિંદુઓને આતંકવાદી તરીકે બદનામ કર્યા: અમિત શાહ

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સોમવારે ઓરિસ્સામાં ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસ હિંદુઓ પર આંતકવાદી હોવાનો કથિત ટેગ લગાવીને એમને બદનામ કરવાની કોશિશ કરી રહી છે. ઓડિશાના બરહમપુર લોકસભા ક્ષેત્ર અંતર્ગતના પારાલાખેમુંડીમાં રેલીને સંબોધિત કરતાં અમિત શાહે કહ્યું કે, રાહુલ બાબાની પાર્ટીએ હિંદુ સમુદાયને આતંકવાદ સાથે […]

Continue Reading

સુરતઃ જોરદાર શકિત પ્રદર્શન સાથે નવસારીમાંથી સી.આર.પાટીલની ઉમેદવારી

નવસારી લોકસભા બેઠક માટે આજરોજ સોમવારે 50,000થી વધુ કાર્યકર્તાઓ સાથે કહો દિલ સે ફિર સે સી.આર.પાટીલ, મેં ભી હૂં ચોકીદાર તથા હર હર મોદી- ઘર ઘર મોદીના નારા-બેનરો અને ઢોલનગારા સાથે સી.આર.પાટીલે જિલ્લા કલેક્ટર સમક્ષ પોતાનું નામાંકન પત્ર રજૂ કર્યું હતું. નવસારીના લોકનૃત્ય ઘેરૈયાની સાથે-સાથે ભવ્ય વિજયરથમાં સી.આર.પાટીલ દ્વારા કાઢવામાં આવેલી અંદાજે દોઢ કિલોમીટર લાંબી […]

Continue Reading

Johnson and Johnson ફરી વિવાદોમાં, બેબી કેર શેમ્પૂથી કેન્સરનું જોખમ

દરેક માતા-પિતા બાળકો માટે સૌથી શ્રેષ્ઠ અને મોટી કંપનીના પ્રોડક્ટ ખરીદીને ઉપયોગ કરે છે. જેથી તેમનુ બાળક સ્વસ્થ રહે અને બાળકોના આરોગ્ય પર કોઈ દુષ્પ્રભાવ ના પડે પરંતુ એક તાજેતરનો જ કિસ્સો આપને એ વિચારવા પર મજબૂર કરી દેશે કે આપ જે મોટી પ્રોડક્ટ કોઈપણ ચિંતા વગર આપના બાળકો માટે ખરીદી રહ્યા છો ક્યાંક તે […]

Continue Reading

મની લોન્ડ્રિંગ કેસમાં રોબર્ડ વાડ્રાને શરતી જામીન મળ્યા

મની લોન્ડ્રીંગ કેસમાં રોબર્ટ વાડ્રાને રાહત મળી છે. રોબર્ટ વાડ્રાને કોર્ટે આગોતરા જામીન મળી ગયા છે. આ સાથે જ વાડ્રાના સહયોગી મનોજ અરોરાને પણ આગોતરા જામીન મળી ગયા છે. CBIની વિશેષ કોર્ટે વાડ્રાને આગોતરા જામીન આપ્યા છે. EDનું કહેવું છે કે, તે કોર્ટના આ નિર્ણયને ઉપલી કોર્ટમાં પડકારશે. જ્યારે કોર્ટે કહ્યું છે કે, રોબર્ટ વાડ્રા […]

Continue Reading

પાકે. અડધી રાત્રે F-16 યુદ્ધ વિમાનોનો આખો કાફલો કર્યો રવાના, ભારતે આપ્યો વળતો જવાબ

આતંકવાદના આકા પાકિસ્તાને વધુ એક વખત ભારતમાં ઘૂસણખોરી કરવાનો અને અડધી રાત્રે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. રવિવારે રાત્રે ત્રણ વાગ્યે પાકિસ્તાનના એફ-16 યુદ્ધ વિમાનોએ ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. તેના કેટલાક યુદ્ધ વિમાનો પંજાબ બોર્ડર ઉપર આવ્યા હતા. બીજી તરફ ભારતીય એરફોર્સની સતર્કતા અને આક્રમકતાના કારણે પાકિસ્તાનીઓને પલાયન થવાનો વારો આવ્યો હતો. ભારતીય વાયુસેનાએ […]

Continue Reading