વડાપ્રધાનના વિશ્વાસુ ગણાતા પારિકરનું રાજકિય જીવન

લાંબી માંદગી બાદ ગોવાના મુખ્યમંત્રી મનોહર પારિકરનું આજે રવિવારે સાંજે નિધન થયુ છે. તેઓ ત્રણવાર ગોવાના મુખ્યમંત્રી અને રક્ષામંત્રી તરીકેનો પદભાર સંભાળી ચૂક્યા છે. મનોહર પારિકરનો જન્મ 1955માં ગોવાના માપુસા ગામમાં થયો હતો. લોયલા હાઇસ્કૂલમાંથી તેમણે પ્રારંભિક શિક્ષણ મેળવ્યું હતુ અને 1978માં તેમણે IIT મુંબઇથી એન્જીનિયરિંગમાં ગ્રેજ્યૂએટ થયા હતા. વિદ્યાર્થીકાળથી તેઓ સંઘ સાથે જોડાયેલા હતા. અભ્યાસ […]

Continue Reading

કેન્દ્ર સરકારે આવતીકાલે રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી : મનોહર પર્રિકરનું નિધન

ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું નિધન થયું છે. સીએમ પર્રિકર સ્વાસ્થ્ય બગડવાના કારણે શનિવારથી જ હોસ્પિટલમાં દાખલ હતા. મનોહર પર્રિકર લાંબા સમયથી કેન્સરની બીમારીથી પીડાતા હતા. મનોહર પર્રિકરના નિધન બાદ દેશના મહાનુભવોએ શોક વ્યક્ત કર્યો હતો રાષ્ટ્રએ એક સાચો દેશભક્ત ગુમાવ્યોઃ અમિત શાહ દેશે સાચો નેતા ગુમાવ્યોઃ લતા મંગેસકર મનોહર પર્રિકરના નિધનથી દુઃખઃ રાહુલ ગાંધી રાજનીતિમાં […]

Continue Reading

લાંબા સમયની માંદગી બાદ ગોવાના મુખ્યમંત્રી મનોહરપારિકરનું રવિવારે સાંજે નિધન

લાંબા સમયની માંદગી બાદ ગોવાના મુખ્યમંત્રી મનોહરપારિકરનું રવિવારે સાંજે નિધન થયું છે. તબીબોના જણાવ્યા અનુસાર તેમની તબિયત સ્થિર હતી પરંતુ સાંજે મુખ્યમંત્રીની તબીયત નાજુક હોવાની પૃષ્ટી કરાઈ હતી. 63 વર્ષે તેમનું પેનક્રિયાનું કેન્સર હોવાને કારણે તેમનું નિધન થયું. દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વીટર પર પારિકરના નિધન બાદ શ્રદ્ઘાંજલી પાઠવી હતી. તેમણે લખ્યું હતું કે પારિકરના […]

Continue Reading

વડોદરામાં બિલ્ડરે ગેસ લાઇન પર સોસાયટીનું બાંધકામ કરી નાંખ્યુ

વડોદરા શહેરના ગોત્રી સેવાસી રોડ પર આવેલી અર્થ સોમનાથ સોસાયટીમાં બિલ્ડરે ગેસ લાઇન પર ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું. આ ઉપરાંત મેઇન્ટન્સ માટે રહીશોએ આપેલા રૂપિયા પણ બેંક એકાઉન્ટમાંથી ઉઠાવી લીધા હતા. જેને પગલે સ્થાનિક રહીશોએ વડોદરા જિલ્લા કલેક્ટર, વુડાના ટાઉન પ્લાનર અને ગેઇલના અધિકારીઓને નોટીસ આપી હતી. આ ઉપરાંત બિલ્ડર, ડેવલોપર્સ અને જમીન માલિકોને પણ […]

Continue Reading

ભારતે પાકિસ્તાન પર મિસાઈલ હુમલાની તૈયારી કરી લીધી હતી.

વિંગ કમાન્ડર અભિનંદનના પકડાયા પછી ભારતે પાકિસ્તાન પર મિસાઈલ હુમલાની તૈયારી કરી લીધી હતી. જોકે અમેરિકાના હસ્તક્ષેપ પછી ભારતે હુમલો ન કરવાનો નિર્ણય લીધો હતો. ન્યૂઝ એજન્સી રોયટર્સ પ્રમાણે ભારત, પાકિસ્તાન અને અમેરિકન સૂત્રો દ્વારા કરવામાં આવેલા દાવા પ્રમાણે બંને દેશો વચ્ચે વધતા તણાવ દરમિયાન એક સમય એવો પણ હતો જ્યારે ભારતે પાકિસ્તાનને 6 મિસાઈલ […]

Continue Reading

હાર્દિક અને અલ્પેશના સમર્થકો વચ્ચે મારામારી

શહેરના ગોતા વિસ્તારમાં આજે પાસનું સ્નેહમિલન યોજાયું હતું જેમા હાર્દિક અને અલ્પેશ કથિરીયાના સમર્થકો વચ્ચે મારામારી થઈ હતી. આ મારામારી પાછળનું કારણ પાર્ટી પ્લોટમાં લગાવવામાં આવેલા પોસ્ટરો હોવાનું જાણવાં મળ્યું છે. જે પાર્ટી પ્લોટમાં સ્નેહમિલન યોજાયું હતું તેમાં પોસ્ટરોમાં માત્ર હાર્દિકના જ ફોટો હતા જેને લઈને અલ્પેશ કથિરીયાના સમર્થકો નારાજ થઈ ગયા હતા અને કોંગ્રેસ […]

Continue Reading

ભોજન સમયે વચ્ચે-વચ્ચે પાણી પીવું જોઈએ કે નહીં

ભોજન સમયે વચ્ચે-વચ્ચે પાણી પીવું જોઈએ જ્યારે કેટલાક લોકો કહે છે કે પાણી પીવું જોઈએ નહીં.પણ આયુર્વેદ માને છે કે ભોજન કરતા સમયે વચ્ચે પાણી પીવું જોઈએ નહીં કારણ કે ભોજન પેટમાં ટકવાથી પોષણ મળે છે પણ જો વચમાં તમે પાણી પીવામાં આવે તો તે ઝડપથી બહાર નીકળી જાય છે. ખાવાના સમયે પાણી પીવાથી તે […]

Continue Reading

જિયા ખાનની આત્મહત્યાના કેસની સુનાવણી

મોડેલથી અભિનેત્રી બનેલી જિયા ખાનની આત્મહત્યાના કેસની સુનાવણી શરૂ થઇ ગઈ છે. જણાવી દઈએ કે આ કિસ્સામાં તેનો પ્રેમી અભિનેતા સુરજ પંચોલી આ કેસમાં આરોપી છે. બૉલીવુડની અભિનેત્રી જિયા ખાન જેને હાઉસફુલ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું, તેની 20 મી ફેબ્રુઆરીના રોજ બર્થડે છે. જેણે ફક્ત 25 વર્ષમાં દુનિયા છોડી દીધી હતી. તેની માતાએ કોર્ટમાં […]

Continue Reading

ભરૂચના એક જ્વેલરીશોપમાં રૂપિયા એક લાખની કિંમતના મંગળસુત્રની ઉઠાંતરી

ભરૂચ સિ-ડિવિઝન વિસ્તારમાં આવેલ જ્યોતિનગર પાસેના એક જ્વેલરીશોપમાં એક પુરૂષ અને એક મહિલા ગ્રાહકના સ્વાંગમાં આવી દુકાનદાર પાસે એક પછી એક ઘરેણાં જોવા માંગ્યા હતા. દરમિયાન દુકાનદાર દાગીના બતાવવા અન્ય કબાટમાંથી બહાર કાઢવા જતા તેની નજર ચુકવીને રૂપિયા એક લાખની કિંમતના મંગળસુત્રની ઉઠાંતરી કરી આ ત્રણેવ વ્યક્તિઓ દુકાનમાંથી જતા રહ્યા હતા. આ ઘટનાની જાણ દાગીના […]

Continue Reading

ઉમા ભારતી લોકસભા ચૂંટણી નહીં લડે આવી ઈચ્છા

કદાવર બીજેપી નેતા અને કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીએ ફરીથી શનિવારે જાહેરાત કરી હતી કે તેમણે ઔપચારિક રીતે પાર્ટીના અધ્યક્ષ અમિત શાહને પત્ર લખ્યો હતો અને જણાવ્યું હતું કે તે આગામી લોકસભાની ચૂંટણી લડવા માંગતી નથી. આના વિશે ઉમા ભારતીએ એક પછી એક ઘણી ટ્વીટ પણ કરી છે. તેમણે પોતાની ટ્વીટમાં કહ્યું છે કે તેઓ આગામી […]

Continue Reading