વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં દિલ્હીમાં રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની બેઠક

નવી દિલ્હી ;વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં દિલ્હીમાં રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની એક ખાસ બેઠક યોજાઈ છે.આવતીકાલથી ગુજરાત મુલાકાત પહેલા વડાપ્રધાન કનિદૈ લાકિઅ મોદીએ સુરક્ષા સબંધી ચર્ચા કરી હતી   અત્રે ઉલેલ્ખનીય છે કે પુલવામા બાદ ભારતની એર સ્ટ્રાઈક અને પાકિસ્તાનની ઘૂસણ ખોરી સહિતની ઘટનાઓથી દેશમાં કનિદૈ લાકિઅ એક સામાન્ય અકિલા તણાવ સર્જાયો હતો. જો કે પાકિસ્તાને […]

Continue Reading

ટોટલ ધમાલ ફિલ્મ ૧૦૦ કરોડની કલબમાં પહોંચી ગઇ છે.

‘ટોટલ ધમાલ’ હવે ૧૦૦ કરોડના કલબમાં સામેલ થઇ ગઇ છે. રર ફેબ્રુઆરીએ રિલીઝ થયેલી આ કોમેડી ફિલ્મમાં અનિલ કપૂર, અજય દેવગન, માધુરી દીક્ષિત નેને લીડ રોલમાં જોવા મળી રહ્યાં છે. ઇન્દર કુમારે આ ફિલ્મને ડિરેકટ કરી છે જે ‘ધમાલ’ સિરીઝની ત્રીજી ફિલ્મ છે. આ ફિલ્મમાં પણ કલાકારો ખજાનાની શોધમાં નિકળે છે. બે અઠવાડિયાનાં  કલેકશનની વાત […]

Continue Reading

મહાશિવરાત્રિની PM મોદીએ ટ્વીટ કરી દેશવાસીઓને શુભકામનાઓ આપી

આજે સમગ્ર દેશમાં મહાશિવરાત્રીના શુભ અવસરે શિવાલયોમાં ભક્તોની લાંબી લાઈનો લાગી છે. લોકો શિવલિંગ પર જળ ચઢાવીને ભગવાન શિવની આરાધના કરી રહ્યા છે. આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દેશવાસીઓને શુભકામનાઓ આપી છે. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી પાવન પર્વની શુભકામનાઓ આપી છે. પોતાના ટ્વીટમાં તેમણે લખ્યુ, મહાશિવરાત્રિના પાવન અવસરે પર તમામ દેશવાસીઓને ઘણી શુભકામનાઓ. ॐ […]

Continue Reading

ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી મસૂદ અઝહર જીવતો છે. – પાકિસ્તાની મીડિયા

પાકિસ્તાની ન્યૂઝ ચેનલ જિયો ઉર્દૂ ન્યૂઝે પણે મસૂદ અઝહરની મોતની ખબરને ખોટી ગણાવી છે. ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી અને આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મહનો મુખિયા મસૂદ અઝહર જીવતો છે. આ વાતની પુષ્ટિ પાકિસ્તાની મીડિયા મસૂદ અઝહરના પરિવારના સૂત્રો દ્વારા જણાવી છે. ભારત દ્વારા પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમાં એર સ્ટ્રાઈક કર્યા પછી એ ખબર સામે આવી છે કે, આતંકી […]

Continue Reading

વલસાડ, ઉમરગામ અને પાલઘર સુધી 4.4નો ભૂકંપ

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં 3.1 અને 4.4 રેક્ટર સ્કેલની તીવ્રતાના ભૂકંપના બે સળંગ આંચકા લાગ્યા હતા. જેની અસર ગુજરાતની સરહદ સાથે જોડાયેલા વલસાડ જિલ્લા સુધી થઇ હતી. શુક્રવારે સવારે સવા અગિયાર વાગ્યાના અરસામાં વલસાડ જિલ્લામાં ભૂકંપના હળવા આંચકા આવતા દોડધામ મચી હતી. ગુજરાતના ઉમરગામ, ભીલાડ, વલસાડ, વાપી, ધરમપુર કપરાડા, વિસ્તારમાં પણ ભૂકંપના છુટાછવાયા લગભગ 10 સેકન્ડ […]

Continue Reading

ગુજરાતના ૨૦૩ ડેમોમાંથી ૧૧૩ ખાલી છે

રાજયમાં જળ સંકટ આવશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે, કારણ કે રાજયના ૨૦૩ ડેમમાંથી ૧૧૩ ડેમ સુકાયેલા છે અથવા સુકાવાની તૈયારીમાં છે. હાલ આ જળાશયોમાં કનિદૈ લાકિઅ માંડ ૧૦ ટકા પાણી છે. જયારે ૬૫ ડેમો ૫૦ ટકાથી ૧૦ ટકા વચ્ચે ભરેલા છે. રાજયના લોકો માટે એ રાહતની વાત છે કે સરદાર સરોવર ડેમમાં વર્ષ ૨૦૧૮ […]

Continue Reading

આફ્રિકાના કંપાલામાં સોશિઅલ મીડિયા ઉપર ટેક્સ

લોકો દ્વારા સરકારની ટીકાઓ કરવી એ સામાન્ય બાબત છે. પરંતુ સરકાર લોકોને ટીકા કરતી રોકે અને તે માટે ટેક્સ સીસ્ટમનો ઉપયોગ કરે તે જાણીને થોડી નવી લાગે. આફ્રિકાના કંપાલામાં કઈ આ પ્રકારનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવેલ છે. આફ્રિકાના કંપાલામાં સોશિઅલ મીડિયા ઉપર ટેક્સ લગાવવામાં આવેલ છે. આ વિશ્વની સૌપ્રથમ ઘટના હોવાનું અનુમાન છે. અને  […]

Continue Reading

મુંબઇ સેન્ટ્રલ-અમદાવાદ ચાલતી શતાબ્દી એક્સપ્રેસમાં ‘શોપિંગ ઓન બોર્ડ ‘ સુવિધાનો આજથી પ્રારંભ

પશ્ચિમ રેલવેમાં તા.૧ માર્ચથી શતાબ્દી એક્સપ્રેસમાં ‘ શોપિંગ ઓન બોર્ડ ‘ની સુવિધા શરૂ કરી દેવામાં આવી છે. આ ટ્રેન મુંબઇ સેન્ટ્રલ-અમદાવાદ વચ્ચે ચાલે છે. મુસાફરી દરમિયાન મુસાફરો  ખરીદી આનંદ મેળવી શકે અને હવાઇ સેવામાં જ મળતી આ સુવિધા હવે ટ્રેનોમાં પણ મળી રહે તે હેતુથી આ સેવા શરુ કરાઈ છે. રેલ્વે અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આજે […]

Continue Reading

દેશમાં સામાન્ય અને લોકસભાની ચૂંટણીઓ સમયસર જ યોજાશે – મુખ્ય ચૂંટણી કમિશનર

મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરોએ  આજે કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદે તંદગીલી છતાં દેશમાં સામાન્ય ચૂંટણીઓ સમયસર જ યોજાશે. ભારત-પાક.વચ્ચે સરહદે તંગદીલી હોવાથી શું ચૂંટણીઓ સમયસર યોજાશે? મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરોએ આ સવાલના જવાબમાં તેમણે આ મુજબ કહ્યું હતું કે “ઉત્તર પ્રદેશમાં ચૂંટણીની તૈયારીઓનું  નિરિક્ષણ કરવા છેલ્લા બે દિવસોથી તેઓ અત્રે […]

Continue Reading