વિદ્યાર્થીઓ પર પોલીસની કાર્યવાહી વિરુદ્ધ પ્રિયંકા ગાંધી ઇન્ડિયા ગેટ ખાતે ધરણા પર બેઠા

દિલ્હીમાં નાગરિકતા કાયદા વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિર્સિટીના વિદ્યાર્થીઓ રવિવારે કરાયેલા પ્રદર્શનોએ હિંસક રુપ લીધુ હતું. પ્રદર્શનો પર અંકુશ મેળવવા માટે દિલ્હી પોલીસે કડક કાર્યવાહી કરી હતી જેના વિરોધમાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી ઇન્ડિયા ગેટ ખાતે ધરણા પર બેસી ગયા છે. માહિતી મુજબ પ્રિયંકા ગાંધી ઇન્ડિયા ગેટ પર બે કલાક માટે ધરણા […]

Continue Reading

લંડનમાં પણ નાગરિકતા કાયદા સામે વિરોધ પ્રદર્શન

નાગરિકતા કાયદા પર જ્યાં દેશના કેટલાક ભાગોમાં હિંસક વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે, એવામાં તેની અસર લંડનમાં પણ જોવા મળી છે. લંડનમાં સ્થિત ભારતીય દૂતાવાસ બહાર કેટલાક લોકો દ્વારા નાગરિકતા કાયદાનો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. પ્રદર્શનકારીઓએ નાગરિકતા કાયદાને મોદી સરકારની નિષ્ફળતા ગણાવી રહ્યા છે. બ્રિટિશ અસમિયા સમુદાયના એક જૂથ દ્વારા શાંતિપૂર્ણ પ્રદર્શન કરવામાં આવ્યા […]

Continue Reading

Facebookના 29,000 કર્મચારીઓની Harddrive એકસાથે ચોરી થઇ

Facebookના આશરે 29,000 કર્મચારીઓની બેન્કિંગ ડેટાથી ભરેલી Unencrypted harddrive ચોરી કીર લેવામાં આવી છે. ચોરે Unencrypted harddriveની ચોરી ફેસબુક કર્મચારીની કારમાંથી કરી હોવાનો મીડિયા રિપોર્ટ છે.આ Unencrypted harddriveમાં ફેસબુકના કર્મચારીઓના બેન્ક એકાઉન્ટ નંબર, સોશિયલ સિક્યોરિટીના છેલ્લા ચાર ડિજીટ, તેમનો પગાર, બોનસ અને ઇક્વિટીથી સંલગ્ન જાણકારી સામેલ હતી. જોકે ચોરી થયેલી harddriveમાં ફેસબુકના યુઝર્સને લગતી કોઇપણ […]

Continue Reading

ગુજરાત પોલીસનું નવું ‘નિશાન’, ત્રણ સિંહોની મુદ્રા નીચે સત્યમેવ જયતે સાથે તિરંગો અને અશોક ચક્ર

પોલીસ એકેડેમી કરાઇ ખાતે યોજાયેલી સેરેમોનિયલ પરેડમાં ઉપ રાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુ ગુજરાત પોલીસને ‘પ્રેસિડેન્ટ્સ કલર્સ’ નિશાન એનાયત કર્યો છે. આ સાથે જ ગુજરાત પોલીસને તેનો અલાયદો ધ્વજ અને લોગો મળ્યો છે. મળેલા લોગોમાં ત્રિણ સિંહો કેસરીયા રંગમાં દેખાય છે તેની નીચે સત્યમેવ જયતે લખાયેલું છે. તેની નીચે તિરંગા સાથે પાંદડામાં ઉપર કેસરિયા રંગ બાદમાં સફેદ […]

Continue Reading

વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ વનડેમાં ભારતને 8 વિકેટે હરાવ્યું, હેટમાયર અને હોપે સેન્ચુરી મારી

વેસ્ટ ઇન્ડિઝે શિમરોન હેટમાયર અને શાઈ હોપની સદી થકી પ્રથમ વનડેમાં ચેન્નાઇના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ભારતને 8 વિકેટે હરાવ્યું છે. આ સાથે વિન્ડીઝે ત્રણ વનડેની સીરિઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. હેટમાયરે વનડેમાં પાંચમી સેન્ચુરી મારી હતી. તેણે 106 બોલમાં 11 ફોર અને 7 સિક્સની મદદથી 139 રન કર્યા હતા. જ્યારે હોપે 151 બોલમાં […]

Continue Reading

બાંગ્લાદેશી ઘૂસણખોરો પ.બંગાળમાં હિંસક દેખાવો અને તોડફોડ કરી રહ્યા છેઃ ભાજપ

નાગરિકતા સંશોધન બિલ સામે પશ્ચિમ બંગાળમાં ભડકી ઉઠેલી હિંસા રોકાઈ નથી રહી ત્યારે ભાજપે આ માટે મુખ્યમંત્રી મમતા બેનરજીને જવાબદાર ઠેરવ્યા છે. ભાજપના પશ્ચિમ બંગાળના અધ્યક્ષ રાહુલ સિન્હાએ કહ્યુ છે કે, મમતા બેનરજીએ બાંગ્લાદેશના ઘુસણખોર મુસ્લિમોને પશ્ચિમ બંગાળમાં શરણ અને પ્રોત્સાહન આપ્યુ છે અને તેનુ જ પરિણામ છે કે, આજે બંગાળ હિંસામાં લપેટાયુ છે. તેમણે […]

Continue Reading

એક તરફ વધતી બેકારી અને બીજી તરફ કેન્દ્ર સરકારમાં 6.38 લાખ જગ્યાઓ ખાલી

એક તરફ દેશમાં બેકારી છે, યુવાનો રોજગાર માટે ભટકી રહ્યા છે અને પ્રાઈવેટ સેક્ટરમાં કંપનીઓ દ્વારા ભરતી થઈ રહી નથી ત્યારે સરકારે સ્વીકાર્યુ છે કે, સરકારી નોકરીઓમાં લાખો જગ્યાઓ ખાલી છે. કેન્દ્ર સરકારમાં 38.02 લાખ જગ્યાઓમાંથી 18 ટકા એટલે કે 6.38 લાખ જગ્યાઓ ખાલી પડી છે. ભાજપના જ સાંસદ શારદાબેન પટેલે સરકારને પૂછેલા એક પ્રશ્નના […]

Continue Reading

ભારતના ઉપ-રાષ્ટ્રપતિ વૈંકયા નાયડુ ગુજરાત પોલીસને રાષ્ટ્રપતિ નિશાન પ્રદાન કર્યું

ગુજરાતની બે દિવસના પ્રવાસે આવેલા ઉપ-રાષ્ટ્રપતિ વૈંકયા નાયડુ ગુજરાત પોલીસને રાષ્ટ્રપતિ નિશાન એનાયત કર્યું હતું. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા, પોલીસ કમિશ્નર શિવાનંદ ઝા સહિત મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ તથા આઈપીએસ અધિકારીઓ હાજર રહ્યાં હતા. રાષ્ટ્રની સેવામાં કોઈપણ ફોર્સ દ્વારા બહાદુરીભર્યા કૃત્યો અને રાષ્ટ્રની સેવામાં આપેલા યોગદાનની સાક્ષી પુરી પાડતા રાષ્ટ્રપતિ […]

Continue Reading

એક રિસ્ક લઈને ખેડુતે કર્યું ડુંગળીનું વાવેતર અને આજે બની ગયો માલામાલ

આજકાલ ડુંગળીના ભાવ સામન્ય લોકોને રડાવી રહ્યાં છે પરંતુ કર્ણાટકના એક ખેડુતે રિસ્ક લીધું અને આજે તે માલામાલ બની ગયો છે. ચિત્રદુર્ગ જિલ્લાનો રહેવાસી મલ્લિકાર્જૂને એક રિસ્ક લઈ ડુંગળીનું વાવેતર કર્યું અને આજે તેને ડુંગળીના જે ભાવ મળ્યા તેનાથી તે ઘણો જ ખુશ છે. 42 વર્ષનાં આ ખેડૂતે ડુંગળીનાં બીજ લોન લઈને વાવ્યા હતા. તેણે […]

Continue Reading

જરૂર પડે તો નાગરિકતા સંશોધન બિલમાં કરીશું બીજા ફેરફાર: અમિત શાહ

નાગરિકતા સંસોધન કાનૂન પર ઉત્તર પૂર્વના રાજ્યોમાં થઈ રહેલા વિરોધના પગલે અમિત શાહે આ કાયદામાં જરૂર પડે તો બદલવાના સંકેત આપ્યા છે. ઝારખંડમાં ગૃહમંત્રીએ એક રેલીને સંબોધન કરતા કહ્યુ હતુ કે, મેઘાલયના મુખ્યમંત્રીએ મને કાયદામાં કેટલાક બદલવા કરવા માટે કહ્યુ છે. હું તેમને ક્રિસમસ બાદ મળીશ અને મેઘાલય માટે આ કાયદામાં કોઈ ઉકેલ લાવવા માટે […]

Continue Reading