પ્રિયંકા દુષ્કર્મ પીડિતના પરિવારજનોને મળ્યા, કહ્યું- પરિવારને એક વર્ષથી પરેશાન કરવામાં આવતો હતો, ભાજપે આરોપીઓને છાવર્યા
ઉન્નાવ દુષ્કર્મ પીડિતની મોત પછી પરિવાર આઘાતમાં છે. પિતાએ કહ્યું કે, પરિવારને એક પણ રૂપિયો નથી જોઈતો. બસ મારી દીકરીને ન્યાય મળવો જોઈએ. મોતનો બદલો માત્ર મોત હોવો જોઈએ. આરોપીઓ વાર કર્યા વગર ફાંસી આપવામાં આવે અથવા તેમને દોડાવીને ગોળી મારી દેવામાં આવે. આ દરમિયાન સપા અધ્યક્ષ અખિલેશ યાદવ વિધાનસભાની બહાર ધરણાં પર બેઠા હતા. […]
Continue Reading
