પ્રિયંકા દુષ્કર્મ પીડિતના પરિવારજનોને મળ્યા, કહ્યું- પરિવારને એક વર્ષથી પરેશાન કરવામાં આવતો હતો, ભાજપે આરોપીઓને છાવર્યા

ઉન્નાવ દુષ્કર્મ પીડિતની મોત પછી પરિવાર આઘાતમાં છે. પિતાએ કહ્યું કે, પરિવારને એક પણ રૂપિયો નથી જોઈતો. બસ મારી દીકરીને ન્યાય મળવો જોઈએ. મોતનો બદલો માત્ર મોત હોવો જોઈએ. આરોપીઓ વાર કર્યા વગર ફાંસી આપવામાં આવે અથવા તેમને દોડાવીને ગોળી મારી દેવામાં આવે. આ દરમિયાન સપા અધ્યક્ષ અખિલેશ યાદવ વિધાનસભાની બહાર ધરણાં પર બેઠા હતા. […]

Continue Reading

ભાગેડું સ્વામી નિત્યાનંદ માટે ભારતે તેના તમામ દુતાવાસને આપી ‘લુકઆઉટ નોટિસ’

કાયદાની આંખમાં ધુળ નાખીને વિદેશ ફરાર થઇ ગયેલા સ્વામી નિત્યાનંદને શોધવા માટે વિદેશ મંત્રાલયે તેની તમામ એલચી કચેરીઓને ‘લુક આઉટ નોટિસ’જારી કરી છે.સરકારે પોતાના તમામ મિશન અને પોસ્ટને સ્વામી નિત્યાનંદ અંગે માહિતી આપવાનું અને સ્થાનિક સરકારોને તેના અંગે જાણકારી આપવાનું કહ્યું છે. વિદેશ વિભાગનાં પ્રવક્તાનાં જણાવ્યા અનુસાર નિત્યાનંદ ક્યાં છે તે અંગે કોઇ માહિતી નથી,પરંતું […]

Continue Reading

હૈદરાબાદ કેસમાં ન કોઈ કોર્ટ, ન દયાની અરજી અને સીધો ફેંસલો; દિશાના પિતાએ કહ્યું- દીકરીની આત્માને શાંતિ મળી

તેંલગાણામાં દુષ્કર્મના ચારેય આરોપીઓને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર કરી દીધા છે. પોલીસ આરોપીઓને લઈને અંડરબ્રીજ પહોંચી હતી, જ્યાં તેમણે ડોક્ટર પર પેટ્રોલ છાંટીને તેને સળગાવી દીધી હતી. પૂછપરછ અને ઘટનાને રીક્રિએટ કરવા દરમિયાન આરોપી ભાગવા લાગ્યા હતા અને ત્યારપછી પોલીસે ફાયરિંગ કરવું પડ્યું હતું. જોકે આ સમગ્ર ઘટના પછી સમગ્ર દેશમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો […]

Continue Reading

ઉન્નાવ રેપ કેસઃ જીવતી સળગાવાયેલી પીડિતાએ બેભાન થતા પહેલા કહ્યુ, આરોપીઓને છોડતા નહી

હૈદ્રાબાદની જેમ યુપીના ઉન્નાવમાં ગેંગ રેપની પીડિતાને આરોપીઓએ સળગાવ્યા બાદ તેની સ્થિતિ અત્યંત ગંભીર બનેલી છે. હાલમાં તેને દિલ્હીની સફદરગંજ હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવી છે. ઉન્નાવ રેપ કેસમાં આરોપીઓએ જીવતી સળગાવેલી યુવતીને ગઈકાલે એર એમ્બ્યુલન્સ મારફતે દિલ્હી ખસેડવામાં આવી હતી. હોસ્પિટલમાં પણ તે બેહોશ થતા પહેલા સતત એક જ વાતનુ રટણ કરતી રહી હતી […]

Continue Reading

મહુવાના વેપારી હૈદરાબાદ પોલીસને એક લાખનું ઈનામ આપશે

હૈદ્રાબાદમાં મહિલા ડોક્ટરનો રેપ કરીને જીવતી સળગાવનારા ચાર હેવાનોનુ હૈદરાબાદ પોલીસે એન્કાઉન્ટર કર્યું છે. હૈદરાબાદ પોલીસની આ કામગીરીથી ખુશ થઈ મહુવાના એક વેપારીએ હૈદરાબાદ પોલીસને એક લાખનું ઈનામ આપવાની જાહેરાત કરી છે. મહુવાના રાજભા ગોહીલ નામના વેપારીએ હૈદરાબાદ પોલીસને એક લાખનું ઈનામ જાહેર કર્યું છે. આ રકમ સમગ્ર ગુજરાત જન તરફથી હૈદરાબાદ પોલીસને સોંપવામાં આવશે. […]

Continue Reading

હૈદરાબાદ રેપ-મર્ડરના આરોપીના એન્કાઉન્ટર બાદ પોલીસ પર ફૂલોની વર્ષા

હૈદ્રાબાદમાં મહિલા ડોક્ટરને રેપ કરીને જીવતી સળગાવનારા ચાર હેવાનોનુ પોલીસે કરી નાંખેલા એન્કાઉન્ટરથી કેટલાક કહેવાતા બુધ્ધિજીવીઓના પેટમાં ભલે તેલ રેડાયુ હોય પણ સામાન્ય માણસ ખુશ છે. આ વાતનો અંદાજો તેના પરથી જ આવી શકે છે કે, જેવી એ્કાઉન્ટરની ખબર પડી કે તરત જ ઠેર ઠેર હૈદ્રાબાદ પોલીસના કર્મીઓ પર ફૂલોની વર્ષા થઈ હતી. કેટલીક જગ્યાએ […]

Continue Reading

T-20 Ind Vs WI:પ્રથમ મેચમાં રાહુલ અને કોહલીએ ભારતનો વિજય આસાન બનાવ્યો

કેઇરોન પોલાર્ડ અને હેતમેયરની ઝંઝાવાતી બેટિંગ બાદ લોકેશ રાહુલ અને કેપ્ટન વિરાટ કોહલીએ અડધી સદી ફટકારતાં ભારતે શુક્રવારે અહીં રમાયેલી પ્રથમ ટી20 ક્રિકેટ મેચમાં પ્રવાસી વેસ્ટ ઇન્ડિઝ સામે છ વિકેટથી વિજય હાંસલ કરીને વર્તમાન સિરીઝમાં 1-0ની સરસાઈ હાંસલ કરી લીધી હતી. બીજી મેચ નવમીએ રમાશે. વિરાટ કોહલીએ શાનદાર બેટિંગ કરીને છ સિક્સર સાથે અણનમ 94 […]

Continue Reading

પોક્સો હેઠળ આવતાં આરોપીઓને માફી અરજીનો અધિકાર ન મળવો જોઇએ: રાષ્ટ્રપતિ કોવિંદ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પોક્સો કાયદા હેઠળ આવતાં મામલાઓમાં આરોપીઓને માફીના અધિકારથી વંચિત કરવાની ભલામણ કરી છે. રાષ્ટ્રપતિએ જણાવ્યું કે, આવા આરોપીઓને આ પ્રકારના અધિકાર આપવાની કોઇ જરુરત નથી.  રાષ્ટ્રપતિએ આ વાત માઉન્ટ આબુમાં બ્રહ્માકુમારીના મુખ્ય સ્થળે સામાજીક પરિવર્તન માટે મહિલા સશક્તિકરણ પર રાષ્ટ્રીય સમ્મેલનના ઉદઘાટન દરમિયાન કહી હતી. મહિલાઓ અને બાળકો વિરુદ્ધ વધી રહેલા અપરાધો […]

Continue Reading

હૈદરાબાદ એન્કાઉન્ટર વિરુદ્ધ હાઇકોર્ટમાં અપીલ, આરોપીના મૃતદેહ જાળવી રાખવાના આદેશ

હૈદરાબાદની મહિલા વેટનરી ડોક્ટર ગેંગરેપ અને મર્ડર કેસના આરોપીઓના એન્કાઉન્ટર વિરુદ્ધ તેલંગાણા હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. જે પછી હાઇકોર્ટે પોલીસને 9 ડિસેમ્બર સુધી ચારે આરોપીના મૃતદેહ સાચવવાના આદેશ કર્યા છે. આ અરજી સ્વતંત્ર કાર્યકર્તાઓના એક જુથ દ્વારા કરવામાં આવી હતી. આ પહેલા આ એન્કાઉન્ટરને લઇને દેશમાંથી અલગ-અલગ પ્રતિક્રિયાઓ મળી હતી. મોટાભાગના લોકોએ આ […]

Continue Reading

રેલવેનો મહત્વનો નિર્ણય, 32 અધિકારીઓને બળજબરી નિવૃત્ત કર્યા

ભારતીય રેલવે દ્વારા જનહિતમાં પગલુ લેતાં 50 વર્ષથી વધારે ઉંમર ધરાવતા 32 અધિકારીઓને અક્ષમતા, શંકાસ્પદ વલણ અને ભ્રષ્ટાચાર જેવા આરોપોસર સમયથી પહેલા જ નિવૃત્ત કરી દેવામાં આવ્યા છે. રેલવેએ તેના નિવેદનમાં જણાવ્યું કે આ પગલાનો મુખ્ય ઉદ્દેશ કાર્યકુશળતામાં સુધાર લાવવાનો અને પ્રશાસનિક માળખુ મજબૂત કરવાનો હતો. આ મામલે સમીક્ષા સમિતિની ભલામણો અધિકારીઓને સોંપી દેવામાં આવી […]

Continue Reading