શિવસેનાના મુખ્યમંત્રી બનાવવા માટે અમને ફડણવીસ અને શાહના આશીર્વાદની જરૂર નથીઃ ઉદ્ધવ ઠાકરે

દેવેન્દ્ર ફડણવીસના રાજીનામા બાદ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પણ પ્રેસ કોન્ફોરન્સ કરી હતી. ઠાકરેએ તેના સંબોધનમાં સ્પષ્ટ કહ્યું કે અમારે શિવસેનાના મુખ્યમંત્રી બનાવવા માટે ફડણવીસ અને બીજેપી અધ્યક્ષ શાહના આશીર્વાદની જરૂર નથી. મને એ વાતનું દુઃખ છે કે શિવસેના પર ખોટા આરોપ લગાવવામાં આવ્યા શિવસેના જુઠ્ઠું બોલનારાઓની પાર્ટી નથીઃ ઉદ્ધવ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે દેવન્દ્ર […]

Continue Reading

લાખોના ખર્ચે બનાવવામાં આવેલી ખેલ મહાકુંભની વેબસાઈટ બંધ થતા ખેલાડીઓ મુશ્કેલીમાં

રાજ્યના સ્પોટ્સ ક્ષેત્રે આગળ વધવા ઈચ્છાતા લોકો માટે રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે પરંતુ હવે સરકાર દ્વારા જ બનાવવામાં આવેલી વેબસાઈટના કારણે કેટલાક ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હોવા છતાં પણ રમવાથી વંચિત રહે છે. આ ઉપરાંત કેટલાક ખેલાડીઓને રાજ્ય કક્ષાની સ્પર્ધાના વેન્યુ અને ટાઈમિંગની માહિતી મળતી નથી. ખેલાડીઓને પડતી મુશ્કેલીનું કારણ એ […]

Continue Reading

પ્રિયંકાએ કહ્યું-‘હાઉડી મોદી’ છતા અમેરિકામાં ભારતીયોની સૌથી વધારે H-1B વિઝા એપ્લિકેશન રદ

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ગુરુવારે H-1B વિઝા એપ્લિકેશન રદ કરવા અંગેના રિપોર્ટ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. બુધવારે સામે આવેલા એક રિપોર્ટ પ્રમાણે, ટ્રમ્પ પ્રશાસની કડક નીતિઓના કારણે અમેરિકામાં ભારતીય IT કંપનીઓના H-1B વિઝા એપ્લિકેશન સૌથી વધારે રદ કરાઈ છે. પ્રિયંકાએ ટ્વીટ કર્યું કે, વડાપ્રધાન જીએ અમેરિકા જઈને તેમનો ‘હાઉડી મોદી’કાર્યક્રમ તો […]

Continue Reading

જમ્મુ-કાશ્મીરમાં બરફનો ભારે વરસાદ, અકસ્માતમાં 2 જવાન સહિત 6ના મોત; શ્રીનગર એરપોર્ટ પર ઉડાનો રદ

જમ્મુ-કાશ્મીરમાં બુધવારે ભારે વરસાદની અસર આમ જન-જીવન પર પડી છે. બરફ વરસાદ દરમિયાન થયેલા બે અકસ્માતમાં 2 જવાનો સહિત 6 લોકોના મોત થયા. શ્રીનગર અરપોર્ટ પર લો વિઝિબિલિટીના કારણે તમામ ઉડાનો રદ કરવામાં આવી. શ્રીનગર-જમ્મુ હાઈવે બંધ થઈ ગયો છે. કુપવાડામાં હિમસખ્લન, બે લોકોના મોત શ્રીનગરના લાનગેટ વિસ્તારમાં લો વિઝિબિલિટીના કારણે સેનાના વાહનને અકસ્માત નડ્યો […]

Continue Reading

ચિકનગુનિયાના કેસમાં ગુજરાત દેશમાં બીજા નંબરે, ડેન્ગ્યુ કરતા પણ વધુ વકર્યો

તાજેતરમાં નેશનલ હેલ્થ પ્રોફાઇલ (NHP-2019) દ્વારા રજૂ કરવામાં આવેલી એક રિપોર્ટમાં સામે આવ્યું છે કે, વર્ષ 2018માં ચિકનગુનિયાના કેસમાં ગુજરાત 10601 કેસ સાથે દેશમાં બીજા ક્રમાંકે છે. જ્યારે 20411 કેસ સાથે કર્ણાટક પ્રથમ અને 9884 કેસ સાથે મહારાષ્ટ્ર ત્રીજા ક્રમાંકે છે. વર્ષ 2014માં ચિકનગુનિયાના માત્ર 574 કેસ નોંધાયા હતા. જે વર્ષ 2018માં 20 ગણા વધીને […]

Continue Reading

આવતા 6 કલાકમાં અતિ ભયાનક બની શકે છે બુલબુલ વાવાઝોડુ, તત્કાળ એક્શનમાં PMO

ચક્રવાતી વાવાઝોડા બુલબુલ આગામી 6 કલાકમાં ભયાનક સ્વરૂપ ધારણ કરી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ઓરિસા અને પશ્ચિમ બંગાળના સમુદ્રી કિનારાના વિસ્તારોમાં આ વાવાઝોડાની ભારે અસર જોવા મળી શકે છે. બંને રાજ્યોમાં એનડીઆરએફની ટીમ તૈનાત કરી દેવામાં આવી હતી. તો બીજી બાજુ ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મામલે ધ્યાન રાખી રહ્યાં છે. આ વાવાઝોડાને […]

Continue Reading

અમેરિકામાં સ્થાનિક ચુંટણીમાં ભારતીય મુળનાં ચાર અમેરિકન જીત્યા, ગઝાલા હાશ્મિએ ઇતિહાસ રચ્યો

વ્હાઇટ હાઉસમાં ટેકનોલોજી નીતીનાં એક પુર્વ સલાહકાર અને એક મુસ્લિમ મહિલા સહિત ચાર ભારતીય મુળનાં અમેરિકન નાગરીકોએ મંગળવારે અમેરિકામાં થયેલા રાજ્ય અને સ્થાનિય ચુટણીમાં જીત મેળવી હતી. ભારતીય મુળનાં અમેરિકન નાગરીક ગઝાલા હાશ્મિએ વર્જીનિયા રાજ્યની સેનેટમાં ચુંટાયેલી પ્રથમ મુસ્લિમ મહિલા બનવાનો ઇતિહાસ રચ્યો છે. તેઓ આ પુર્વે સામુદાયિક કોલેજનાં પ્રોફેસર રહી ચુક્યા છે. દેશનાં પુર્વ […]

Continue Reading

પાકિસ્તાનમાં ડેંગ્યુના મામલે બનાવ્યો નવો રેકોર્ડ, 44 હજાર કેસ નોંધાયા

પાકિસ્તાનમાં આ વર્ષે ડેંગ્યુનાં મામલે નવો રેકોર્ડ રચાયો છે. આ વર્ષે અત્યાર સુધીમાં ડેંગ્યુનાં 44 હજારથી પણ વધું કેસ નોંધાયા છે. દેશનાં ઇતિહાસમાં આ બિમારીની ઝપેટમાં ક્યારેય આટલી મોટી સંખ્યામાં લોકો આવ્યા નથી. આ વર્ષે આ બિમારીનાં કારણે અત્યાર સુંધીમાં 66 લોકોનાં મોત થઇ ચુક્યા છે. આ પહેલા પાકિસ્તાનમાં વર્ષ 2011માં 27હજાર લોકો ડેંગ્યુંનો ભોગ […]

Continue Reading

રામ મંદિરના ચુકાદા પહેલા દરેક રાજ્યોમાં એડવાઈઝરી જાહેર કરવામાં આવી,અયોધ્યા પર ડ્રોનથી નજર રાખવામાં આવશે

અયોધ્યા મુદ્દે સુપ્રીમ કોર્ટના નિર્ણય પહેલા અયોધ્યા તંત્ર પહેલેથી જ તૈયાર છે. પાંચકોષી પરિક્રમાને લઈને અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે. ડ્રોનથી સમગ્ર અયોધ્યા શહેર પર નજર રાખવામાં આવી રહી છે. અયોધ્યાને લઈને સ્થાનિક કમિટી દ્વારા શાંતિ કમીટીઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ કમિટી દરેક જિલ્લાના ગામડાઓમાં જઈને શાંતિ અને પ્રેમ બનાવી રાખવા માટે અપીલ કરશે. […]

Continue Reading

નવજોતસિંહ સિદ્ધુને પાકિસ્તાન જવા માટે મળી મંજૂરી, સરકારને આજે લખ્યો હતો ત્રીજો પત્ર

કોંગ્રેસ નેતા નવજોતસિંહ સિદ્ધુને કરતારપુર કોરિડોરના ઉદ્ઘાટન સમારોહમાં સામેલ થવા માટે વિદેશ મંત્રી એસ જયશંકર પાસેથી મંજૂરી મળી ગઈ છે. તેમણે વિદેશ મંત્રાલયને ત્રીજીવાર પત્ર લખી મંજૂરી માંગી હતી. આ પહેલા તેઓએ એસ જયશંકર અને પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર પાસે પરવાનગી માંગી હતી. સિદ્ધુએ પત્રમાં લખ્યું હતું, વારંવાર રિમાઇન્ડર આપવા છતાં પણ મને ઉદ્ઘાટન સમારોહમાં […]

Continue Reading