INDvsBAN 2nd T20I: રાજકોટમાં ભારતનો 8 વિકેટે બાંગ્લાદેશ સામે ભવ્ય વિજય

યજમાન ભારતે કપ્તાન રોહિત શર્માની ધમાકેદાર બેટિંગના કારણે બાંગ્લાદેશને બીજી ટી20 મેચમાં કરારી હાર આપી હતી. ટીમ ઇન્ડિયાએ ગુરુવારના રોજ રમાયેલી આ મેચમાં 8 વિકેટ ગુમાવીને જીત મેળવી છે. આ સાથે જ બાંગ્લાદેશ સામે પહેલી ટી20 મેચમાં મળેલી હારનો બદલો પણ લીધો હતો. આટલું જ નહિ આ ત્રણ મેચની સીરિઝમાં 1-1ની બરાબરી કરી લીધી હતી. […]

Continue Reading

‘આપ’ પ્રદૂષણ મામલે કંઇ કરી નથી શકતી તો સત્તામાં કેમ છે: સુપ્રીમ કોર્ટ

દિલ્હીમાં હવા પ્રદૂષણ મામલે સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને આડે હાથ લીધી છે. સુપ્રીમ કોર્ટે આ મામલે કાર્યવાહી કરતા જણાવ્યું કે, પ્રદૂષણ મામલે અરવિંદ કેજરીવાલ સરકાર યોગ્ય પગલા લેવામાં નિષ્ફળ રહી છે. કોર્ટે દિલ્હી સરકારને સવાલ કર્યો હતો કે, આ મામલે જો તે કંઇ કરી શકતી નથી તો સત્તામાં કેમ છે.  કેજરીવાલ સરકાર પર સુપ્રીમ કોર્ટે […]

Continue Reading

સુપ્રીમ કોર્ટે પરાળ સળગાવવાને પગલે પંજાબ સરકારની ઝાટકણી કાઢી

સુપ્રીમ કોર્ટે બુધવારે પ્રદૂષણ મામલે સુનાવણી કરી. દિલ્હી, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવ સુપ્રીમ કોર્ટમાં હાજર થયા. સુપ્રીમ કોર્ટે પંજાબ સરકારને કહ્યુ કે લોકતંત્રમાં તમે એ ના કહી શકો કે તમે કંઈક કરવા અસમર્થ છો.  કોર્ટે કહ્યુ કે જ્યારે હરિયાણા પરાળ સળગાવવાનું ઓછુ કરી શકે છે તો પંજાબ એવુ કેમ કરી ના શકે. […]

Continue Reading

વકીલો અને પોલીસ વચ્ચેનો ગજગ્રાહ રાજસ્થાન સુધી પહોંચ્યો, દિલ્હીમાં દેખાવો યથાવત

દિલ્હીથી શરૂ થયેલો પોલીસ અને વકીલો વચ્ચેનો ગજગ્રાહ યુપી અને હરિયાણા બાદ હવે રાજસ્થાન સુધી પહોંચી ચુક્યો છે. હરિયાણાથી રાજસ્થાનના અલવર આવેલા એક પોલીસ કર્મી સાથે વકીલોએ કરેલી મારામારી બાદ પોલીસ બેડામાંરોષ જોવા મળી રહ્યો છે. અલવરમાં પણ વકીલોએ પોલીસ સામે ભેગા થઈને મોરચો માંડ્યો હતો. એ પછી પોલીસ કાફલાને કોર્ટમાં ધસી જવુ પડ્યુ હતુ. […]

Continue Reading

મહા વાવાઝોડાની અસર: અમદાવાદમાં મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ શરૂ થયો

અરબી સમુદ્રમાં ઊભું થયેલું મહા નામનું વાવાઝોડુ ધીમે ધીમે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આવી રહ્યું છે આવતીકાલે સવારે આ વાવાઝોડું નબળું પડીને દીવ ના દરિયા કાંઠા ની આસપાસ ત્રાટકી શકે છે વાવાઝોડાની અસર સૌરાષ્ટ્રના દરિયાકાંઠા પર શરૂ થઈ ગઈ છે જેને પગલે સૂસવાટા મારતા પવન શું કરવાનું શરૂ થયું છે તેમજ વરસાદ શરૂ થઈ ગયો છે રાજકોટ […]

Continue Reading

અયોધ્યા કેસ પર સુપ્રીમ કોર્ટના નિર્ણય પહેલા સરકારે દરેક સાંસદોને આપ્યો આદેશ

અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય પહેલા સરકારે દરેક સાંસદો(NDA) અને મંત્રીઓને પોતા-પોતાના મતવિસ્તારમાં રહેવા જણાવ્યું છે. આ સાથે જ નિર્ણયના થોડાં દિવસો બાદ શાંતિ વ્યવસ્થા જાળવી રાખવાની અપીલ કરી છે. સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા મુદ્દે નિર્ણયની ઘડી જેમ-જેમ નજીક આવી રહી છે. કાયદો વ્યવસ્થા જાળવનારી એજન્સીઓ એલર્ટ છે. પોલીસ હેડક્વાટરે સાંપ્રદાયિક રૂપથી સંવેદનશીલ 34 જિલ્લાના મુખ્ય […]

Continue Reading

ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને આપ્યો જોરદાર ઝાટકો, એચ-1બી વિઝાને લઈને આવ્યા માઠા સમાચાર

ટ્રમ્પ વહીવટીતંત્રની નીતિ ખૂબ જ કડક હોવાથી એચ-1બી વિઝા અરજીને નકારી કાઢવાનો દર ખૂબ જ ઊંચો થઈ ગયો છે. એક અમેરિકી થિંક ટેન્કે જણાવ્યા મુજબ વર્ષ 2015માં એચ -1બી વિઝા અરજી નકારી કાઢવાનો દર જે છ ટકા હતો તે વર્તમાન નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં વધીને 24 ટકા થઈ ચૂક્યો છે. અમેરિકી નાગરિકો અને ઇમિગ્રેશન સેવાઓ […]

Continue Reading

ડુંગળીના ભાવ 80 રૂપિયા કિલોએ પહોંચ્યા, 7 દિવસમાં 45% વધારો; સરકાર ઈરાન સહિત 4 દેશોમાંથી આયાત કરશે

ડુંગળીના ભાવ આકાશને અડવા લાગ્યા છે. હવે કાંદા 80 રૂપિયા પ્રતિ કિલોના ભાવે પહોંચી ગયા છે. દિલ્હીમાં 7 દિવસમાં 45% ભાવ વધી ગયો છે. 31 ઓક્ટોબરે ભાવ 55 રૂપિયા હતો. સપ્લાઈ પર પ્રતિબંધ હોવાના કારણે દિલ્હી-NCRમાં છેલ્લા એક મહિનામાં ભાવમાં ઉછાળો આવ્યો છે. હાલનો ભાવ એક વર્ષ પહેલાની સરખામણીમાં બમણા કરતા પણ વધારે થઈ ગયો […]

Continue Reading

મનીષા ગોસ્વામી અને સુરજીત ભાઉને અમદાવાદ લાવવામાં આવ્યા, CID ક્રાઇમની SIT હત્યા મામલે પૂછપરછ કરશે

જ્યંતી ભાનુશાળી હત્યા કેસમાં મુખ્ય સૂત્રધાર એવા મનીષા ગોસ્વામી અને સુરજીત ભાઉને સીઆઇડી ક્રાઈમની SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) અમદાવાદ લઈ આવી હતી. બંને આરોપીઓની SITએ ઉત્તરપ્રદેશથી ધરપકડ કરી હતી. ગઈકાલે કોર્ટમાંથી ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડ મેળવી બંનેને આજે બાય રોડ અમદાવાદ રેલવે એસપી ઓફિસ લાવવામાં આવ્યા હતા. CID ક્રાઇમની SIT દ્વારા બંનેની હત્યા મામલે પૂછપરછ કરવામાં આવશે. […]

Continue Reading

રિયલ એસ્ટેટમાં તેજી લાવવા સરકારની કવાયત, 25 હજાર કરોડના ફન્ડની જાહેરાત

નાણાંમંત્રી નિર્મલા સીતારમણે રિયલ એસ્ટેટ સેક્ટર માટે મોટી રાહતની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે દેશભરમાં અટકેલા હાઉસિંગ પ્રોજેક્ટ માટે સરકાર તરફથી 10 હજાર કરોડ રૂપિયાનું ફન્ડ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે સિવાય તેમણે કહ્યું કે LIC હાઉસિંગ અને એસબીઆઇ તરફથી પણ તેમાં પૈસા ઉમેરવામાં આવશે. તેમણે કહ્યું કે કુલ ફંડ અત્યારે 25 હજાર […]

Continue Reading