સોનિયા ગાંધીને દિલ્હી જઈ મળ્યા ‘મહારાષ્ટ્રની રાજનીતિના ચાણક્ય’ પણ પત્તા જ ના ખોલ્યા

મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદને લઈને ભાજપ અને શિવસેના વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના સર્વેસર્વા શરદ પવારે આજે દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ માનવામાં આવતુ હતુ કે શિવસેનાને સમર્થન મુદ્દે કોંગ્રેસ અને એનસીપી પોતાના પત્તા ખોલી શકે છે, પરંતુ આવુ થયુ નથી. સોનિયા ગાંધી સાથે મુલાકાત બાદ […]

Continue Reading

સિખ શ્રદ્ધાળુઓના સ્વાગત માટે કરતારપુર તૈયાર છે: ઇમરાન ખાન

કરતારપુર કોરિડોર સિખ શ્રદ્ધાળુઓના સ્વાગત માટે તૈયાર છે. આ જાણકારી પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને જાતે જ તેમના ટ્વીટર પર આપી છે. રવિવારે તેમણે કરતારપુર કોરિડોર અને ગુરુદ્વારા દરબાર સાહેબના કેટલાક ભવ્ય ફોટો શેર કર્યા હતા અને લખ્યું હતું કે, ગુરુ નાનક દેવની 550મી જયંતી પર સિખ શ્રદ્ધાળુઓના સ્વાગત માટે કરતારપુર તૈયાર છે. કરતારપુર કોરિડોરનું ઉદઘાટન […]

Continue Reading

કાશ્મીરમાં રાજકીય નજરકેદીઓને 90 દિવસ હોટલમાં રાખવાનું બિલ 2.65 કરોડ રુપિયા

આર્ટિકલ 370 હટાવ્યા પછી રાજ્યના 34 રાજકીય બંદીઓને પ્રખ્યાત સંતૂર હોટલમાં રાખવામાં આવ્યા હતા. પરંતુ ઠંડીએ જોર પકડતા તેઓેને શિફ્ટ કરવાની ફરજ પડી છે. પ્રશાસન મુજબ હોટલમાં ઠંડીથી બચવા માટે યોગ્ય તાપમાન બનાવી રાખવાની વ્યવસ્થા નથી. આ હોટલમાં નેશનલ કોંન્ફ્રેસ, પીડીપી, પીપલ્સ કોંન્ફ્રેસના નેતાઓ સિવાય પ્રમુક સામાજીક કાર્યકર્તાઓ નજરબંદ રાખવામાં આવ્યા હતા. આ સાથે તેમના […]

Continue Reading

1 લાખ રૂપિયાના થઇ ગયા 26 લાખ રૂપિયા, આ કંપનીએ આપ્યું 26 ગણુ વળતર

સામાન્ય રીતે માનવામાં આવે છે કે, મ્યૂચુઅલ ફંડ ખુબ જ સુરક્ષિત અને આક વિભાગમાં 12-15 ટકાનું વાર્ષિક રિટર્ન આપે છે. પરંતુ મ્યૂચુઅલ ફંડ કંપની ICICI પ્રૂડેંશિયલ મ્યૂચુઅલ ફંડના મલ્ટી એસેટ કેટેગરીના 17 વર્ષોમાં 26 ગણુ રિટર્ન રોકાણકારોને આપ્યું છે. મતલબ એ છે કે, કોઇએ શરૂઆતમાં એક લાખ રૂપિયા લગાવ્યા હશે તો તે 17 વર્ષમાં 26 […]

Continue Reading

બાંગ્લાદેશે પહેલીવાર T20માં ભારતને 7 વિકેટે હાર આપી,મેચ જીતીને સીરિઝમાં 1-0ની લીડ મેળવી

India vs Bangladesh Delhi T20 Match ભારત અને બાંગ્લાદેશની વચ્ચે દિલ્લીના અરૂણ જેટલી સ્ટેડીયમમાં 3 મેચની સિરીઝનો પહેલો T20  મેચ રમવામાં આવ્યો. આ મુકાબલામાં બાંગ્લાદેશની ટીમે જીત મેળવી, બાંગ્લાદેશે ભારતને 7 વિકેટે કરારી હાર આપી. આ બાંગ્લાદેશની ટીમની ભારત સામે ટી20 ઈંટરનેશનલ માં પહેલી જીત છે. હજી સુધી બાંગ્લાદેશ ભારત સામે 8 મુકાબલામાં ઉતરી હતી […]

Continue Reading

દિલ્હીમાં પ્રદુષણની ખતરનાક સ્થિતી પર કેન્દ્ર હરકતમાં, હાઈલેવલ મીટિંગ મળી

દિલ્હી-NCRમાં પ્રદુષણ સ્તર એટલું ખતરનાક બન્યું છે કે, અહીંની હવા લોકોના સ્વાસ્થ્ય માટે જોખમી બની છે. રવિવારે એર ક્વોલિટી ઈન્ડેક્સ 1000ની પાર થયો જે બાદ કેન્દ્ર સરકાર પણ હરકતમાં આવી છે. સાંજે વડાપ્રધાનના મુખ્ય સચિવે દિલ્હી પંજાબ અને હરિયાણાનાં અધિકારીઓ સાથે બેઠક કરી. બેઠકમાં નક્કી થયું કે, રાજ્યોના મુખ્ય સચિવ દરેક પોતાને ત્યાં દરેક જિલ્લાની […]

Continue Reading

2024 સુધી સુસ્ત રહેશે ભારતના અર્થતંત્રની રફતારઃ આર્થિક સંગઠનની આગાહી

મોદી સરકારની બીજી ઈનિંગમાં ભારતનો જીડીપી ગ્રોથ રેટ 2020 થી 2024 દરમિયાન 6.6 ટકા રહશે તેવુ અનુમાન ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કો ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટે લગાવ્યુ છે. સંગઠનનુ કહેવુ છે કે, ભારતનો ગ્રોથ રેટ 2013 થી 2017 દરમિયાન 7.7 ટકા હતો.જેમાં હવે ઘટાડો જોવા મળી શકે છે.ભારતનુ બેન્કિંગ સેક્ટર ફરી મજબૂત થશે તેવી આગાહી પણ આ […]

Continue Reading

પ્રદુષણના લીધે 40% લોકો છોડવા માંગે છે દિલ્હી-NCR: સર્વે

દિલ્હી-NCRમાં પ્રદુષણ ખતરનાક સ્તરે પહોંચી ચૂક્યું છે. ઘણાં વિસ્તારોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 1200ને પાર થયું છે. વધતા પ્રદુષને લઈને રાજકિય પાર્ટીઓ વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપ થઈ રહ્યાં છે ત્યારે સામાન્ય લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. પ્રદુષણના કારણે રાજધાની દિલ્હીમાં શ્વાસ લેવાનું મુશ્કેલ થઈ રહ્યું છે. આવી સ્થિતીમાં લોકો હવે દિલ્હી છોડવા માંગે છે. એક સર્વે પ્રમાણે […]

Continue Reading

હરિયાણાઃ ભાજપ સાથે ગઠબંધન કરનાર ચૌટાલાએ બતાવ્યા શિવસેના જેવા તેવર

હરિયાણામાં ભલે ભાજપે દુષ્યંત ચૌટાલાની જનનાયક જનતા પાર્ટી સાથે હાથ મિલાવીને સરકાર બનાવી હોય પણ સરકારમાં ડેપ્યુટી સીએમ બનતાની સાથે ચૌટાલાએ પણ હરિયાણામાં શિવસેનાવાળી કરવાના સંકેત આપી દીધા છે. ચૌટાલાએ એક અંગ્રેજી અખબાર સાથેની વાતચીતમાં કહ્યુ હતુ કે, અગાઉની ખટ્ટર સરકારમાં જે પણ કહેવાતા ગોટાળા થયા છે તેની તપાસ થશે.સિસ્ટમ હવે એ રીતે કામ નહી […]

Continue Reading

પ્રિયંકા ગાંધીનું વ્હોટ્સ એપ પણ હેક થયું હતું: કોંગ્રેસ

કોંગ્રેસે દાવો કર્યો છે કે, પાર્ટીના સિનિયર નેતા પ્રિયંકા ગાંધીને વ્હોટ્સ એપથી મેસેજ મળ્યો હતો કે, તેમનો ફોન હેક થવાની આશંકા છે. જો કે આ મેસેજ તેમને ક્યારે મળ્યો તે કોંગ્રેસ પાર્ટીએ જણાવ્યું નથી. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પ્રફુલ પટેલ અને મમતા બેનર્જીને મળેલા મેસેજ વિશે પુછતા તેમણે જણાવ્યું કે, હું તમને કહેવા માંગું છું […]

Continue Reading