ઝારખંડ ચૂંટણી 2019 : ઝારખંડમાં 30 નવેમ્બરે પાંચ ચરણમાં યોજાશે ચૂંટણી,23 ડિસેમ્બરના રોજ આવશે પરિણામ

ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે બ્યુગલ વાગી ચૂક્યું છે. મુખ્ય ચૂંટણી અધિકારી સુનિલ અરોડાએ ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરી દીધી છે. ઝારખંડમાં પહેલા ચરણનુ મતદાન 30 નવેમ્બરના રોજ,બીજા ચરણનું મતદાન 7 ડિસેમ્બરના રોજ, ત્રીજા ચરણનું મતદાન 12 ડિસેમ્બરે, ચોથા ચરણનું મતદાન 16 ડિસેમ્બરે અને પાંચમા ચરણનું મતદાન 20 ડિસેમ્બરે યોજાશે. ચૂંટણીના પરિણામ 23મી ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. […]

Continue Reading

પૂર્વ ક્રિકેટરનાં આરોપો પર અનુષ્કા શર્મા લાલઘૂમ, પત્ર લખીને ઠાલવ્યો વર્ષોનો ઉભરો

બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્માએ આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં ભારતીય ટીમનાં પસંદગીકારો દ્વારા તેની સેવાચાકરી કરવાનાં આરોપો પર વળતો પ્રહાર કર્યો છે. અનુષ્કા શર્માએ સોશિયલ મીડિયા પર નિવેદન જાહેર કરીને કહ્યું કે, તેના નામ પર પાયાવિહોણા સમાચાર ફેલાવવામાં આવી રહ્યા છે. તે ક્યારેય પણ ભારતીય ક્રિકેટનાં મુદ્દાઓ સાથે સંબંધ રાખતી નથી. અનુષ્કાએ કહ્યું છે કે, […]

Continue Reading

PMએ સરદાર સાહેબની પ્રતિમાના સાનિધ્યમાં વિશાળ જનમેદનીને રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવ્યા

દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર સાહેબની જન્મજયંતિએ વિરાટ પ્રતિભાની વિશ્વની વિરાટતમ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી-કેવડીયા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આદરાંજિલ અર્પી હતી. એક ભારત શ્રેષ્ઠ ભારતના પ્રણેતા સરદાર સાહેબની જન્મજયંતિની સમગ્ર દેશમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી. પ્રધાનમંત્રીએ સરદાર સાહેબની પ્રતિમાનું પૂષ્પપૂજન કરવાની સાથે રાષ્ટ્ર શિલ્પીની ભાવવંદના કરી હતી. આ સમયે […]

Continue Reading

વાહનચાલકો થઈ જજો એલર્ટ, આવતીકાલે અમલી થઈ રહ્યો છે નવો ટ્રાફિક રૂલ

આવતીકાલે લાભપાંચમથી નવો ટ્રાફિક નિયમ રાજ્યમાં અમલી થઈ રહ્યો છે. બે વાર અંતિમ તારીખમાં એક્સટેન્ડ કર્યા બાદ હવે રાજ્ય સરકાર આવતીકાલથી નવો ટ્રાફિક નિયમ અમલમાં લાવવાની છે. તો આવતીકાલે વાહનની સાથે-સાથે લાયસન્સ, હેલ્મેટ, પીયુસી, RC બુક, વીમો સહિતના જરૂરી દસ્તાવેજો સાથે રાખવાનું ભૂલતા નહી નહીતર ક્યાંક લાભપાંચમનું મુહર્ત તમારાથી જ ના થઈ જાય. આવતીકાલે સવારથી […]

Continue Reading

કરાચી-રાવલપિંડી તેજગ્રામ એક્સપ્રેસમાં સિલિન્ડર બ્લાસ્ટ; 73 લોકોના મોત, 40 ઈજાગ્રસ્ત

પાકિસ્તામાં ગુરુવારે કરાચી-રાલલપિંડી તેજગામ એક્સપ્રેસ ટ્રેનમાં બ્લાસ્ટ થયો છે. આ ઘટના પંજાબ પ્રાંતના દક્ષિણમાં રહીમ યાર ખાનની પાસે થઈ હતી. રેલવે અધિકારીઓના જણાવ્યા મુજબ, ખાવાનું રાંધવા માટે વાપરવામાં આવતા ગેસ કનેકટરમાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ બાદ ત્રણ કોચમાં આગ લાગી છે. પાકિસ્તાનના મીડિયા રિપોર્ટ પ્રમાણે આ ઘટનામાં અત્યાર સુધી 73 લોકોના મોત થયા છે, જ્યારે […]

Continue Reading

‘ક્યાર’ બાદ અરબી સમુદ્રમાં ‘મહા’ વાવાઝોડું સર્જાયુ, ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી

‘ક્યાર’ વાવાઝોડા બાદ અરબી સમુદ્રમાં ફરી એક વાવાઝોડું સક્રિય થયું છે. આ વાવાઝોડાને ઓમાને ‘મહા’ વાવાઝોડું નામ આપ્યું છે. ઉત્તર-ઉત્તર પશ્ચિમ તરફ ‘મહા’ વાવાઝોડું આગળ વધી રહ્યું છે. 6 કલાકે 15 કિલોમીટર નું અંતર કાપી રહ્યું છે. આગામી 6 કલાકમાં સીવીયર સાયક્લોન બની જશે. 80થી 90 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં […]

Continue Reading

વડાપ્રધાન મોદીના હેલિકોપ્ટરનું કેવડિયામાં ઇમરજન્સી લેન્ડિંગ, 5 મિનિટ બાદ ફરી રવાના થયું

સરદાર પટેલની જન્મ જયંતિ પ્રસંગે કેવડિયા ખાતે દિવસભરના કાર્યક્રમ બાદ વડાપ્રધાન મોદી સાંજે 5 કલાકે હેલિકોપ્ટરમાં રવાના થયા હતા. જો કે તે સમયે વરસાદ શરૂ થતા હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરાયું હતું. જો કો 5 મિનિટ બાદ વરસાદ રોકાઇ જતાં ફરી હેલિકોપ્ટર રવાના થયું હતું મોદીના હેલિકોપ્ટરના ઇમરજન્સી લેન્ડિંગના કારણે અધિકારીઓ દોડતા થયા વડાપ્રધાન મોદી કેવડિયા […]

Continue Reading

વોટ્સએપમાં નવું ફીચર આવ્યું, હવે તમારી મરજી વગર તમને ગ્રૂપમાં કોઈ એડ નહીં કરી શકે

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપે યુઝરને વધુ સારા ચેટિંગ એક્સપિરિયન્સ અને પ્રાઈવસી આપવા માટે નવી અપડેટ લોન્ચ કરી છે. આ નવી અપડેટમાં એન્ડ્રોઇડ અને iOS યુઝર માટે ગ્રૂપ પ્રાઇવસીમાં ફેરફાર કર્યા છે. તેની મદદથી યુઝરને કોણ ગ્રૂપમાં એડ કરી શકે તે કન્ટ્રોલ કરી શકાય છે. ગ્રૂપ પ્રાઇવસી ફીચરની મદદથી યુઝર સિલેક્ટ કરે એ લોકો જ યુઝરને […]

Continue Reading

મોદી સરકારે RTI કાયદાને નષ્ટ કરવા માટે છેલ્લો પ્રહાર કર્યો, સરકાર જનતા પ્રત્યેની જવાબદારીથી ભાગે છે : સોનિયા ગાંધી

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ગુરૂવારે કહ્યું કે મોદી સરકારને માહિતીનો અધિકાર કાયદો પોતાનો એજન્ડા લાગૂ કરવામાં બાધક લાગે છે. તેથી છેલ્લા સંશોધન દ્વારા સરકાર એ નક્કી કરવા માગે છે કે કોઇ પણ સૂચના આયુક્ત સરકારના હસ્તક્ષેપ અને નિર્દેશ બહાર ન રહે. આવું કરીને સરકાર જનતા પ્રત્યે તેની જવાબદારીથી બચવા માગે છે. સોનિયાએ કહ્યું, “બીજેપી સરકારે […]

Continue Reading

શિવસેના વિધાનસભા પક્ષના નેતા તરીકે એકનાથ શિંદે ચૂંટાયા

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયાને એક સપ્તાહનો સમય થઇ ગયો છે પરંતુ હજુ મુખ્યમંત્રીની ખુરશી માટે ખેંચતાણ ચાલું છે. ભાજપ અને શિવસેનાની વચ્ચે હજુ ફિફ્ટી-ફિફ્ટીની ફોર્મ્યુલા પર મામલો અટક્યો છે. આ દરમિયાન શિવસેના વિધાનસભા પક્ષની બેઠકમાં એકનાથ શિંદેને નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે. શિંદેના નામ માટે આદિત્ય ઠાકરેએ જ પ્રસ્તાવ રાખ્યો હતો, જેના નામ […]

Continue Reading