જાસૂસી મામલે કેન્દ્ર સરકારે વોટ્સએપને કહ્યું, 4 નવેમ્બરના સુધી આપો જવાબ
કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે વોટ્સએપની જાસૂસી મામલે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું,ભારતના નાગરિકોની વોટ્સએપની ગોપનીયતાના ઉલ્લંઘનને લઈને સરકાર ચિંતિત છે. અમે આ અંગે વોટ્સએપ સાથે વાત કરી હતી અને પૂછ્યું હતું કે તેઓ લખો ભારતીયોની ગોપનીયતાની સુરક્ષાને લઈને શું કરી રહ્યા છે? રવિશંકરે કહ્યું હતું, સરકાર દરેક ભારતીય નાગરિકોની ગોપનીયતાની રક્ષા કરવા માટે પ્રતિબદ્ધ […]
Continue Reading
