શરીરની કુદરતી ગંધ સરખી હોય એવી વ્યક્તિ વચ્ચે વધુ આકર્ષણ રહે છે : અભ્યાસ

એવી કહેવત છે કે જોડી તો સ્વર્ગમાં રચાય છે. પરંતુ ખરેખર તો જોડી શરીરની સરખી ગંધથી રચાતી હોય છે ! સ્કોટલેન્ડના યુગલોએ તેમના શરીરની કુદરતી ગંધ અને ફ્રેગ્રન્સ્ડ ડિઓડરન્ટ સાથેની ગંધના નમૂના આપ્યા હતા. એ બાદ અભ્યાસમાં ભાગ લેનારાઓને સરખી ગંધ વાળી જોડીને નંબર આપવા કહેવામાં આવ્યું હતું. સંશોધકોએ એ અભ્યાસ પરથી શોધી કાઢયું હતું […]

Continue Reading

આ કારણે ઘટે છે કામેચ્છા, આ થેરાપી છે ઉપાય

લિબિડો કામેચ્છા વધારનાર હાર્મોન છે અને એની ઉણપ હોય તેવા લોકોની કામેચ્છા ઘટી જાય છે. જો તમારામાં પણ અચાનક કામેચ્છઆ ઘટી જાય તો કેટલીક અલ્ટરનેટિવ થેરપીનો ઉપયોગ કરો. આમાં એક્યુપ્રેશર પોઈન્ટનો ઉપયોગ સૌથી લાભદાયી હોય છે. લિબિડો વધારવા માટે ખાસ એક્યુપ્રેશનર પોઈન્ટને દબાવવાથી લાભ થાય છે. ચાઈનીઝ થેરપી એક્યુપ્રેશર પોઈન્ટ ઘણી બીમારાઓમાં સારવાર તરીકે ઉપયોગમાં […]

Continue Reading

મગની દાળ અને પાલકના પુડલા છે નાસ્તા માટે બેસ્ટ ઓપ્શન

મગની દાળ અને પાલકના ઉપયોગથી બનતા આ પુડલા નાસ્તા માટે બેસ્ટ વિકલ્પ છે. તે સ્વાદમાં મસ્ત હોવાથી ઘરમાં નાનાથી લઈ મોટા સૌથી સૌ કોઈને ભાવશે. જો કે ખાસ વાત એ પણ છે કે તેને બનાવવામાં વધારે સમય પણ લાગતો નથી. તેથી સવારનો નાસ્તો તમે ફટાફટ બનાવી શકો છો. તો ચાલો નોંધી લો તેની રીત. સામગ્રી […]

Continue Reading

જો તમે આ ખોરાકનું સેવન કરો છો તો ચેતી જજો, નહિંતર થશે આ ગંભીર બિમારી

નવા રિસર્ચ પછી સાયન્ટિસ્ટોએ પણ કહ્યું છે કે જે લોકો પોતાના ખોરાકમાં વધારે પડતા મસાલાઓ, જંકફૂડ અને પાણીપૂરીનું પાણી વધારે પીવે છે તેમને ખતરનાક બીમારીઓ થઈ શકે છે. ડૉક્ટર્સ પણ આપણને આવો ખોરાક ના ખાવાની સલાહ આપે છે. હવે તો ભાગ્યે જ એવી કોઈ છોકરી હશે જેને પાણીપુરી કે ચાટ ના ભાવતી હોય. આમ તો […]

Continue Reading

પાણી સાથે પીવા લાગો આ ખાસ વસ્તુ, એક મહિનામાં ઘટી જશે 3 કિલો વજન

વજન વધી તો ઝડપથી જાય છે પરંતુ તેમાં ઘટાડો કરવામાં દિવસે તારા દેખાય જાય છે. પરંતુ જો તમને જાણવા મળે એવો રસ્તો કે જે સરળ હોય અને અસરકારક તો? જી હાં ઈસબગોલ એવી વસ્તુ છે જેને નિયમિત પીવાથી વધેલું વજન ઝડપથી ઘટવા લાગે છે. પાણી અથવા તો જ્યૂસમાં ઉમેરી નિયમિત રીતે ઈસબગોલ પીવાનું શરૂ કરશો […]

Continue Reading

આ એક ફળ ખાશો તો કેન્સરની બિમારી જોજનો દૂર ભાગી જશે

બીટા કેરોટીન અને ઓલીગોનોલથી ભરપુર લીચી હ્દયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. લીચી કેન્સર કોશિકાઓને વધાતા રોકવામાં મદદગાર છે. જો તમને ઠંડી લાગી જાય તો લીચીના સેવનથી તરત જ ફાયદો મળે છે. લીચી શરીરમાં ગરમી પેદા કરવા માટે કારગર છે. અસ્થમાના બચાવ માટે પણ લીચીનો ઉપયોગ કરવામાં આવે છે. ડોક્ટર પોતે અસ્થમાના દર્દીઓને લીચી ખાવાની […]

Continue Reading

પલાળેલી બદામના સેવનથી થશે અઢળક લાભ, આ બિમારીઓમાં મળશે આરામ

સામાન્યરીતે લોકો એવું જ કહે છે કે બદામ ગુણમાં ગરમ હોવાથી ઉનાળામાં ના ખાવી જોઇએ. તેને વધારે ખાવાથી પેટની તકલીફ, ગેસ અને અપચો થઇ શકે છે. પરંતુ જો તમારે બદામ ખાવી હોય તો એને પલાળીને ખાવી જોઈએ. જો સવાર સવારે આખી રાત પલાળેલી બદામ ખાવામાં આવે તો શરીર સ્વસ્થ કે છે અને મગજને ઠંડક મળે […]

Continue Reading

નાસ્તો કરતી વખતે ન કરશો આ ભૂલ

રાત્રે સૂઈ ગયા પછી જ્યારે પણ લોકો સવારે ઉઠે છે તો તે નાસ્તો કરે છે. સવારે હેલ્ધી નાસ્તો કરવાના અનેક ફાયદા હોય છે. પણ સવારે નાસ્તો કરતા પહેલા એ વાતનુ જરૂર ધ્યાન આપવુ જોઈએ કે જે તમે નાસ્તો કરી રહ્યા છો તે હેલ્દી જ હોય. અનેક લોકો સવારે નાસ્તામાં કંઈક એવી વસ્તુઓનો ઉપયોગ કરે છે […]

Continue Reading

પાપડનું વધુ સેવન કરવાથી નોતરી શકો છો આ બિમારી

ભોજન ભલે ગુજરાતી કે પંજાબી, પણ થાળીમાં પાપડ ન હોય તો ખાવાની મજા અધૂરી જ લાગે છે. હોટલમાં જઈએ તો પણ પહેલા મસાલા પાપડ ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. તો પાપડના રસિયાઓએ જાણી લેવી જોઈએ આ વાત.. આજકાલ મોટાભાગે લોકો અડદના પાપડનું સેવન કરતાં હોય છે, આ સિવાય પણ બજારમાં મળતા પાપડોમાં ભેળસેળ […]

Continue Reading

કેવી રીતે થઈ હતી ‘રૂહ અફ્જા’ની શોધ, કેમ હવે માર્કેટમાંથી થઈ ગઈ ગાયબ?

ઉનાળાની શરૂઆત હોય કે રમજાનનો તહેવાર.. ભારતમાં ઠંડા પીણા માટે રૂહ અફ્જા પહેલીથી જ બહુ જાણીતું નામ છે. હાલમાં જ બજારમાં રૂહ અફ્જાની અછત જોવા મળી છે. રૂહ અફ્જા બનાવતી હમદર્દ કંપનીએ જણાવ્યું છે કે, આગામી 10 કે 15 દિવસમાં ભારતીય બજારમાં રૂહ અફ્જા ઉપલબ્ધ કરાવી આપવામાં આવશે. તો આવો જાણીએ રૂહ અફ્જાનો ઈતિહાસ વિશે. […]

Continue Reading