મુંબઈમાં ગઠબંધનની બેઠક ચાલુ, NCPને ઉપમુખ્યમંત્રી અને કોંગ્રેસને વિધાનસભા સ્પીકરનું પદ મળી શકે છે

વાય.બી. ચૌહાણ સેન્ટરમાં બુધવારે NCP-કોંગ્રેસ-શિવસેના ગઠબંધનની બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં મંત્રીમંડળ અને તેના શપથગ્રહણને લઇને ચર્ચા કરવામાં આવી રહી છે. બેઠકમાં ગઠબંધનના નેતા ઉદ્ધવ ઠાકરે, એનસીપી અધ્યક્ષ શરદ પવાર સિવાય તેમના ભત્રીજા અજીત પવાર પણ ઉપસ્થિત છે. સૂત્રોએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે શિવસેનાને મંત્રીમંડળમાં મુખ્યમંત્રી સિવાય 15 મંત્રીઓનો કોટા મળશે. એનસીપીને ડેપ્યુટી સીએમ […]

Continue Reading

કર્મચારીઓની નિવૃત્તિની વય મર્યાદા 60 વર્ષથી 58 વર્ષ કરવામાં આવશે નહીં: કેન્દ્ર સરકાર

કેન્દ્ર સરકારે બુધવારે જણાવ્યું કે, સરકારી કર્મચારીઓની નિવૃત્તિની ઉંમર 60થી 58 વર્ષ કરવામાં નહીં આવે. આ વાત કર્મચારી રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહે એક સવાલના જવાબમાં લોકસભામાં કહી હતી. તેમણે જણાવ્યું હતું કે, ‘કેન્દ્રીય સિવીલ સેવા(પેન્શન)ના નિયમ સરકારને સમય સમયે કર્મચારીઓના કામની સમીક્ષા કરવાનો અધિકાર આપે છે. આ હેઠળ જો કોઈ કર્મચારી અક્ષમ હોવાનું સાબિત થશે અથવા […]

Continue Reading

રાજ્યમાં 9713 LRD જવાનોને 1લી ડિસેમ્બરે નિમણૂંક પત્ર અપાશે

રાજ્યના પોલીસ દળમાં વધારો થાય અને પોલીસ દળની ખાલી જગ્યાઓ સત્વરે ભરાય તે માટે ગૃહ વિભાગે 9713 લોક રક્ષક ભરવા માટેની પરીક્ષા લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા લીધી હતી. તેમાં શારિરીક કસોટીમાં ઉમેદવારોના દસ્તાવેજોની ચકાસણીની કામગીરી પૂર્ણ કરી દેવાઇ છે. ગુજરાત પોલીસે લીધેલી લોકરક્ષક દળની પરીક્ષામાં ઉત્તિર્ણ થયેલા ઉમેદવારોનું આખરી પરિણામ જાહેર કરી આગામી તારીખ 1લી […]

Continue Reading

અયોધ્યા મામલે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ 9 ડિસેમ્બર પહેલા રિવ્યુ અરજી કરશે: જિલાની

ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે(AIMPLB) બુધવારે જણાવ્યું હતું કે તેઓ અયોધ્યા ટાઈટલ સુટ મામલે 9 ડિસેમ્બર પહેલા સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ અરજી દાખલ કરશે. આ અંગે AIMPLBના સેક્રેટરી ઝાફરીયાબ જિલાનીએ ન્યુઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા મામલે રિવ્યુ પિટિશન દાખલ કરવા માટે બોર્ડે તેના નિર્ણય પર મક્કમ છે. અને અમારી પાસે હજુ […]

Continue Reading

એર સ્ટ્રાઈકમાં બાલાકોટમાં ભારતે ઉડાવી દીધેલા આતંકવાદી કેમ્પો મામલે સરકારનો મોટો ખુલાસો

કાશ્મીરમાં થયેલા પુલવામા હુમલાના વળતા જવાબમા ભારતે Pokમાં એર સ્ટ્રાઇકમાં આતંકી કેમ્પોને ફૂંકી માર્યા હતા. જોકે છ મહિના બાદ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર(Pok)ના બાલાકોટમા ફરીથી આતંકવાદી કેમ્પો કાર્યરત થયા છે. શિયાળુ સત્ર દરમિયાન કોગ્રેંસના નેતા અહમદ પટેલના સવલા પર જવાબ આપતા ગૃહ મંત્રાલયએ લેખિતમાં આપેલી જાણકારી મુજબ, બાલાકોટમાં ફરી એકવાર આતંકી સંગઠનો સક્રિય થઇ ગયા છે […]

Continue Reading

સોનિયા અને શરદ પવારે સત્તા માટે સોદાબાજી કરી:અમિત શાહ

મહારાષ્ટ્રમાં શિવસેના, NCP અને કોંગ્રેસનાં ‘મહા અઘાડી વિકાસ ગઠબંધન’ દ્વારા બનવા જઇ રહેલી સરકાર પર ગૃહ પ્રધાન અને ભારતીય જનતા પાર્ટીનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહએ સવાલ ઉઠાવ્યા છે. અમિત શાહે કોંગ્રસનાં વચગાળાનાં અધ્યક્ષ સોનિયા ગાંધી અને NCP પ્રમુખ શરદ પવાર પર આરોપ લગાવ્યો છે કે આ બંનેએ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે સોદાબાજી કરી છે. તેમણે […]

Continue Reading

શું ભાજપનો જાદુ ઓસરી રહ્યો છેઃ 11 મહિનામાં જ ભાજપને 4 રાજ્યોમાં મળી પછડાટ

ભારતીય જનતા પાર્ટી દ્વારા વર્ષ 2014માં નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કર્યા બાદ પાર્ટીનો ઝડપથી વિસ્તાર થયો. બીજેપીએ વર્ષ 2014માં કેન્દ્રમાં સરકાર બનાવી અને પછી કેટલાય રાજ્યોમાં બીજેપીની સરકાર બની. ત્યાર બાદ વર્ષ 2017 સુધી આવતા-આવતા બીજેપી ભારતના 71 ટકા આબાદી પર ભાજપનું પ્રભુત્વ હતું. આ બધુ વડાપ્રધાન મોદીનો જાદુ અને બીજેપી અધ્યક્ષ અમિત […]

Continue Reading

1લી ડિસેમ્બરથી રાજ્યમાં GUJCTOC લાગુ થશે, ‘ગુજસીટોક’થી પોલીસ અધિકારીઓને વધુ સત્તાઓ મળશે

આજે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા પત્રકાર પરિષદ યોજીને GUJCTOCને 1લી ડિસેમ્બરે ગુજરાતમાં લાગુ કરવાની જાહેરાત કરી હતી. ગુજરાત જેવા સરહદી રાજ્યમાં આતંકવાદ સહિત સંગઠિત ગુનાખોરીના નિયંત્રણ માટે ગુજરાત આતંકવાદી કૃત્ય અને સંગઠિત ગુના નિયંત્રણ કાયદાનો રાજ્યમાં 1લી ડિસેમ્બર અમલી બનશે. તાજેતરમાં જ રાષ્ટ્રપતિએ મંજૂરી આપી છે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ઉમેર્યું કે, રાજ્યની સુરક્ષામાં વધારો […]

Continue Reading

એર ઈન્ડિયાને વેચવામાં નહિ આવે તો તેનું સંચાલન કરવું મુશ્કેલ થઈ જશે: ઉડ્ડયન મંત્રી

નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ બુધવારે કહ્યું કે એર ઈન્ડિયાનું ખાનગીકરણ કરીશું નહિ તો તેને ચલાવવા માટે પૈસા ક્યાંથી આવશે. તેમનું કહેવું છે કે એર ઈન્ડિયા હાલ પ્રથમ શ્રેણીની સંપતિ છે, તેને હાલ વેચીશું તો બોલી લગાવનાર સામે આવશે. જો એ સિદ્ધાંત બનાવી લઈશું કે એરલાઈનને વેચીશું નહિ, તો ભવિષ્યમાં તેનું સંચાલન મુશ્કેલ થઈ […]

Continue Reading

અજીત પવારે કહ્યું- હું NCPમાં છું અને રહીશ, ફડણવીસ બોલ્યા- સમય આવશે ત્યારે મારી વાત રજૂ કરીશ

મહારાષ્ટ્રના ડેપ્યૂટી સીએમ પદથી રાજીનામું આપ્યા પછી અજીત પવારે બુધવારે પહેલીવાર મીડિયા સામે આવ્યા છે. ધારાસભ્ય પદના શપથ લીધા પછી અજીત પવારે કહ્યું કે, હું નેશનલ કોંગ્રેસ પાર્ટી (NCP)માં હતો અને છું. શું પાર્ટીએ મને બહાર કાઢ્યો હોય તેવી લેખિતમાં તમારી પાસે કોઈ માહિતી છે? હું પાર્ટીમાં હતો અને છું. અજીત પવારે કહ્યું કે, નવી […]

Continue Reading