મુંબઈમાં ગઠબંધનની બેઠક ચાલુ, NCPને ઉપમુખ્યમંત્રી અને કોંગ્રેસને વિધાનસભા સ્પીકરનું પદ મળી શકે છે
વાય.બી. ચૌહાણ સેન્ટરમાં બુધવારે NCP-કોંગ્રેસ-શિવસેના ગઠબંધનની બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં મંત્રીમંડળ અને તેના શપથગ્રહણને લઇને ચર્ચા કરવામાં આવી રહી છે. બેઠકમાં ગઠબંધનના નેતા ઉદ્ધવ ઠાકરે, એનસીપી અધ્યક્ષ શરદ પવાર સિવાય તેમના ભત્રીજા અજીત પવાર પણ ઉપસ્થિત છે. સૂત્રોએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે શિવસેનાને મંત્રીમંડળમાં મુખ્યમંત્રી સિવાય 15 મંત્રીઓનો કોટા મળશે. એનસીપીને ડેપ્યુટી સીએમ […]
Continue Reading
