અમદાવાદ નિત્યાનંદ આશ્રમ વિવાદ : ત્રણ દિવસમાં ગુમ છોકરી હાજર થશે તેવો દાવો
અમદાવાદનાં હાથીજણ વિસ્તારમાં આવેલા નિત્યાનંદનાં (Nityanand Ashram) યોગિની સર્વાજ્ઞ પીઠમ આશ્રમમાં તામિલનાડુનાં પરિવારને તેમની દીકરીઓને મળવા ન દેવાતા આ વિવાદ વધારે વકર્યો છે. આ અંગે પોલીસે ગઇકાલે પ્રાથમિક તપાસને અંતે નિત્યાનંદ આશ્રમના સ્થાપક નિત્યાનંદ (Nityanand ) અને બે મહિલા સન્યાસી પ્રાણપિર્યા અને પિર્યતત્વા વિરૂધ્ધમાં Ipc 365, 344, 504, 323, 506-2, 114 તેમજ બાળમજૂરી ધારાની કલમોની […]
Continue Reading
