ગાંધીનગર સ્થિત અક્ષરધામ 10,001 દીવડાઓની ભવ્ય રોશનીથી ઝગમગી ઉઠ્યું
શનિવારના રોજ સંધ્યા સમયે ગાંધીનગર સ્થિત અક્ષરધામ દસ હજાર દીવડાઓની ભવ્ય રોશનીથી ઝગમગી ઉઠ્યું હતું. દરવર્ષની જેમ આ વર્ષે પણ ગાંધીનગર અક્ષરધામ ખાતે ભવ્ય રોશની કરવામાં આવી છે છે. દિવાળીના દિવસથી સતત આઠ દિવસ સુધી દસ હજાર દીવડા ઝગમગશે અને જાહેર જનતા પણ આ ભવ્ય રોશનીના દર્શન સાંજે ૬થી રાત્રે ૭-૪૫ સુધી કરી શકશે. ગાંધીનગર […]
Continue Reading
