સિબ્બલે પીએમ મોદીને કહ્યુંઃ‘મોદીજી કામ પર લાગી જાઓ, ફોટા ઓછો ખેંચાવો’

કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે નોબેલ પુરસ્કાર માટે પસંદ કરાયેલા અભિજીત બેનર્જીના કેટલાક નિવદેનનો હવાલો આપીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર મંગળવારે કટાક્ષ કરતા કહ્યું કે, મોદીએ કામ પર લાગી જવું જોઈએ અને ફોટા ઓછો ખેંચાવવા જોઈએ. કપિલ સિબ્બલે ટ્વીટ કર્યું છે કે, શું મોદીજી સાંભળી રહ્યાં છે ? અભિજીત બેનર્જીએ કહ્યું છે કે ભારતીય અર્થવ્યવસ્થા […]

Continue Reading

બજેટ ન હોવાના કારણે યૂપી પોલીસે 25 હજાર હોમગાર્ડ્સ ઘરભેગા કર્યા

ઉત્તર પ્રદેશ પોલીસે અલગ-અલગ જીલ્લાઓમાં ફરજ બજાવી રહેલા હોમગાર્ડના 25 હજાર જવાનોને તાત્કાલિક ધોરણે ફરજ પરથી હટાવવાનો નિર્ણય લીધો છે. સોમવારે પ્રયાગરાજમાં રાજ્ય પોલીસ દ્વારા જાહેર કરાયેલા કરાયેલા આદેશમાં જણાવવામાં આવ્યું હતું કે, 25 હજાર હોમગાર્ડને ફરજ પરથી હટાવવાનો નિર્ણય ઓગસ્ટ 2019માં ચીફ સેક્રેટરીના નેતૃત્વમાં યોજાયેલી બેઠકમાં લેવાયો હતો. રાજ્ય પોલીસ સૂત્રો મુજબ બજેટની અછતને […]

Continue Reading

World Bank પછી IMFએ પણ ભારતનો વિકાસદર ઘટાડ્યો

આર્થિક મોરચે ભારત વધુ એક ફટકો પડ્યો છે. મૂડીઝ, ફિન્ચ, વર્લ્ડ બેન્ક સહિતની સંસ્થાઓએ ભારતીય વિકાસદર અંગે નિરાશાજનક અહેવાલ રજૂ કર્યા પછી હવે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ(આઈએમએફ)એ પણ ભારતના અર્થતંત્રના વૃદ્ધિદર અંગે હતાશા ઉપજાવે એવા અનુમાનો જાહેર કર્યાં છે. આઈએમએફએ ભારતનો 2019નો જીડીપી વૃદ્ધિનો અંદાજ ઘટાડીને 6.1 ટકા કરી દીધો છે. તેણે અગાઉ એપ્રિલમાં 7.3 ટકાનો […]

Continue Reading

ગવર્નરે કહ્યું- મમતાની ઉપસ્થિતિમાં અપમાન થયું, તૃણમૂલે કહ્યું- નિવેદન ગરિમાને અનુકૂળ નહીં

રાજ્યપાલ જગદીપ ધનકરે કહ્યું કે દુર્ગા પૂજા કાર્નિવલમાં તેમનું અપમાન થયું છે. 11 ઓક્ટોબરના કોલકાતામાં તૃણમૂલ સરકાર તરફથી આયોજિત આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી સામેલ થયા હતાં. રાજ્યપાલ દિનકરને આ આયોજનમાં કથિત રૂપે સાઇડલાઇન કરી દેવાયા હતા. તેમને બેસવા માટે જે સીટ આપવામાં આવી ત્યાંથી કાર્યક્રમ પણ બરોબર દેખાયો નહીં. ધનકરે કહ્યું- હું બહું જ […]

Continue Reading

ગુજરાત માર્ગ વાહન વ્યવહાર નિગમના ફિક્સ પગાર આધારિત કર્મચારીઓના પગારમાં તાત્કાલિક અસરથી વધારો

ગુજરાત સરકારે માર્ગ વાહન વ્યવહાર નિગમના ફિક્સ પગાર આધારિત કર્મચારીઓના પગાર વધારીને દિવાળીની ગિફ્ટ આપી છે. રાજ્ય સરકારે તેમના વેતનમાં અંદાજે બમણો વધારો કર્યો છે. ગુજરાત માર્ગ વાહન વ્યવહાર નિગમની વિવિધ કેડરમાં ફરજ બજાવતા વર્ગ-2, વર્ગ-3 અને વર્ગ-4ના કર્મચારીઓના વેતનમાં અંદાજે 12,692થી વધુ રૂપિયાનો વધારો કર્યો છે. 16મી ઓક્ટોબરથી આ પગાર લાગૂ થઈ જશે. જેને […]

Continue Reading

ટેક્સીબોટ વડે વિમાનને રનવે પર લઈ જનારી વિશ્વની સૌ પ્રથમ એરલાઈન બની, ઈંધણનો વપરાશ ઘટશે

એર ઈન્ડિયા મંગળવારે ટેક્સીબોટ મારફતે યાત્રીઓ સાથે વિમાનને રનવે પર લઈ જનારી વિશ્વની સૌ પ્રથમ એરલાઈન બની ગઈ હતી. ટેક્સીબોટનો ઉપયોગ વિમાનને પાર્કિંગ-બે થી રનવે સુધી લઈ જવા કરવામાં આવે છે. તે એક પાયલોટથી નિયંત્રિત સેમી-રોબોટીક એરક્રાફ્ટ ટ્રેક્ટર છે. એર ઈન્ડિયાના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર અશ્વિની લોહાણીએ મંગળવારે સવારે એઆઈ 665 ને લીલી ઝંડી આપી […]

Continue Reading

ED ચિદમ્બરમની તિહાર જેલમાં આવતીકાલે પુછપરછ કરશે, કોર્ટે મંજૂરી આપી

INX મીડિયા કેસમાં પૂર્વ નાણામંત્રી અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમને વધુ એક ઝાટકો વાગ્યો છે. દિલ્હીની એક કોર્ટે ED (ઇન્ફૉર્સમેન્ટ ડિરેક્ટરેટ)ને ચિદમ્બરમને તિહાર જેલમાં 30 મિનિટ સુધી પુછપરછ માટેની મંજૂરી આપી દીધી છે. ED બુધવારે પૂર્વ નાણાંમંત્રી ચિદમ્બરમ સાથે પુછપરછ કરશે. આ ઉપરાંત કોર્ટે EDને પુછપરછ બાદ જરૂર પડે તો તેમની ધરપકડ કરવાની મંજૂરી […]

Continue Reading

નોબેલ વિજેતા અર્થશાશ્ત્રીની મોદી સરકાર આ સલાહ માની લે તો મંદી દૂર દૂર સુધી નહીં દેખાય

ભારતીય મૂળના અમેરિકી અર્થશાસ્ત્રી અભિજીત બેનર્જીને આ વર્ષે અર્થશાસ્ત્રના નોબેલ પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે. નોબેલ પુરસ્કાર મળ્યાં તેને થોડી વાર પહેલાં જ અભિજીતે મોદી સરકારને સલાહ આપી હતી. ભારતીય મૂળના અમેરિકી અર્થશાસ્ત્રી અભિજીત બેનર્જીએ 9 ઓક્ટોબરે અમેરિકાના બ્રાઉન યુનિવર્સિટીમાં એક સેમિનાર દરમિયાન ભારતની આર્થિક મંદી માટે પુનઃ કેન્દ્રીયકરણને જવાબદાર ગણાવ્યું હતું. અભિજીત બેનર્જીએ મોદી સરકારને […]

Continue Reading

રાહુલ ગાંધીનું ગુજરાતના કોંગ્રેસ નેતાઓને અલ્ટીમેટમ, સારા પરિણામ આપો નહીં તો પદ છોડો

રાજ્યમાં આગામી વિધાનસભાની પેટાચૂંટણીને લઇને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પક્ષના નેતાઓને અલ્ટીમેટમ આપ્યું છે. જેમાં પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ, પ્રદેશ અમિત ચાવડા અને વિપક્ષ નેતા પરેશ ધાનાણીને ચેતવણી આપતાં કહ્યું છે કે સારા પરિણામ આપો નહી તો પદ છોડી દો. રાહુલ ગાંધીએ ત્રણેય નેતાઓને પગલા લેવા આપી છૂટ ગુજરાતની પેટા ચૂંટણીને લઇને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ […]

Continue Reading

શું પીએમ મોદીએ ફોટો પડાવવા માટે સાફ કર્યો હતો કચરો, જાણો ફોટાનું સત્ય

તમિલનાડુના ફેમસ મામલ્લપુરમ સમુદ્ર કિનારો અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલમાં ઘણા ચર્ચામાં છે. બીચ પર જોગિંગ સાથે પીએમ મોદીની સાફ સફાઈનો વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેમની પ્રશંસા કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર જ બીજો એક ફોટો ઘણો વાયરલ થઈ રહ્યો છે જેને પીએમ મોદીના મામલ્લાપુરમ સમુદ્ર કિનારે કચરો ઉઠાવતા […]

Continue Reading