હાર્દિકની પીઠની સર્જરી સફળ રહી, 6 મહિના પછી ક્રિકેટમાં કમબેક કરશે

ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ લંડનમાં સફળતાપૂર્વક સર્જરી કરાવી છે. હાર્દિકને પીઠની નીચેના ભાગમાં દુખાવો થઈ રહ્યો હતો. તેથી તેને સર્જરી કરાવી પડી હતી. તે હવે મિનિમમ 6 મહિના માટે ક્રિકેટથી દૂર રહેશે. 25 વર્ષીય હાર્દિકે સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરતાં લખ્યું કે, “સર્જરી સફળ રહી. તમારી પ્રાર્થનાઓ માટે ધન્યવાદ. હું જલ્દી કમબેક કરીશ, ત્યાર […]

Continue Reading

અનંતનાગમાં ડેપ્યુટી કમિશનર કાર્યાલય પર ગ્રેનેડથી હુમલો , 10 લોકો ઘવાયા

જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ વિસ્તારમાં શનિવારે સવારે ડેપ્યુટી કમિશનર કાર્યાલય પર ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો હતો. આતંકીઓએ ડીસી કાર્યાલયની સુરક્ષામાં તહેનાત સુરક્ષાબળો પર ગ્રેનેડ ફેંક્યો હતો અને ફરાર થઈ ગયા હતા. જમ્મુ કાશ્મીર પોલીસે જણાવ્યું કે, હુમલામાં 10 લોકો ઘાયલ થયા છે. જેમાં એક ટ્રાફિક પોલીસકર્મી અને એક પત્રકાર પણ સામાન્ય ઈજા થઈ છે. સર્ચ […]

Continue Reading

ગુજરાતમાં HSRP, હેલ્મેટ અને પીયુસીની મુદ્દત 30 ઓક્ટોબર સુધી લંબાવાઈ છે

તહેવારોને ધ્યાનમાં રાખીને વાહન વ્યવહાર વિભાગે આ નિર્ણય કર્યો છે. પહેલા 15 ઓક્ટોબર સુધી જ આ સમય મર્યાદા હતી. અધિકારીઓનું કહેવું છે કે, વાહનચાલકોના હિતમાં આ નિર્ણય કર્યો છે. જો કે, એક પછી એક મુદ્દતમાં વધારો થતાં કાયદાના અમલ સામે જ સવાલ ઊઠી રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા મોટર વ્હીકલ અધિનિયમ 2019નો અમલ તા. 16મી […]

Continue Reading

ડોભાલ પછી હવે મોદી જશે સાઉદી અરેબિયા, દ્વિપક્ષી સંબંધોનો નવો વ્યુહાત્મક અધ્યાય લખાવાની શક્યતા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાના અંતમાં સાઉદી અરબના પ્રવાસે જઇ શકે છે. જોકે હજુ સુધી સત્તાવાર રીતે તારીખની જાહેરાત થઇ નથી. મોદી અહીં ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે મુલાકાત કરશે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર(NSA) અજીત ડોભાલ પણ આ અઠવાડિયામાં સાઉદીની મુલાકાતે ગયા હતા. ન્યૂઝ એજન્સી પ્રમણે ડોભાલની આ યાત્રા દરમિયાન મોદીના પ્રવાસ પર સહમતિ બની […]

Continue Reading

ઈમરાન વિરુદ્ધ આઝાદી માર્ચનું એલાન, કટ્ટરપંથી પાર્ટીએ કહ્યું- સરકાર ઉખાડી ફેંકવા સુધી આંદોલન કરીશું

સંયુક્ત રાષ્ટ્રમાં કાશ્મીર મુદ્દે સમર્થન મેળવવામાં નાકામ રહેલા પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનની પરેશાનીઓ વધતી જણાઇ રહી છે. સુન્ની કટ્ટરપંથી ગ્રુપ જમિત ઉલેમા-એ-ઇસ્લામ(જેયૂઆઇ-એફ)ના પ્રમુખ મૌલાના ફઝલુર રહેમાને સરકાર વિરુદ્ધ 27 ઓક્ટોબરથી ઈસ્લામાબાદમાં આઝાદી માર્ચ શરુ કરવાની જાહેરાત કરી છે. રહેમાને પાકિસ્તાનના આર્થિક સંકટ માટે ઈમરાન ખાનને જવાબદાર ઠેરવ્યા છે. તેમણે કહ્યું કે અમારી લડાઇ સરકારને ઉખાડીને […]

Continue Reading

ઈસરોની આ સેટેલાઈટ પાકિસ્તાનીઓના કાંડા ઘડિયાળનો સમય પણ જોઈ શકશે

ભારતની અવકાશી સંસ્થા ઈસરોએ દેશના સૌથી શક્તિશાળી મિલિટરી સેટેલાઈટ કાર્ટોસેટ-3નુ લોન્ચિંગ પાછુ ઠેલ્યુ છે. પહેલા આ સેટેલાઈટ ઓક્ટોબરના અંતમાં લોન્ચ થવાનો હતો પણ હાલમાં ઈસરોના વૈજ્ઞાનિકોની ટીમ હજી પણ ચંદ્ર પર લેન્ડર વિક્રમ સાથે સંપર્ક સ્થાપવાના પ્રયત્નો કરી રહી હોવાથી કાર્ટો સેટ-3નુ લોન્ચિંગ પાછુ ઠેલવામાં આવ્યુ છે.આ સેટેલાઈટ હવે નવેમ્બરમાં લોન્ચ કરાય તેવી શક્યતા છે. […]

Continue Reading

પર્યાવરણને દૂષિત થતું અટકાવવા માટે રેલવેએ કરી અનોખી પહેલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં લાલ કિલ્લા ઉપરથી સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા જણાવ્યુ હતું. તે પછી સમગ્ર દેશમાં પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. તેની સાથે લોકોએ પણ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કર્યો દીધો છે. એની વચ્ચે ભારતીય રેલવેએ પર્યાવરણ સંરક્ષણ માટે એક પહેલ હાથ ધરી છે. પશ્રિમ રેલવેએ ચર્ચગેટ રેલવે સ્ટેશન ઉપરથી રિસાઈકલ્ડ પ્લાસ્ટિકની […]

Continue Reading

મેક્સિકો બોર્ડર પરની ઘુસણખોરીને ઘટાડવા અમેરિકી સરકારે કસી લગામ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકો બોર્ડેર પર ઘુસણખોરોની વધતી ઘટના પર લગામ કસવા માટે એક એવો ફોર્મ્યુલા આપ્યો છે, જેને સાંભળીને હર કોઈ હેરાન રહી જશે. ટ્રમ્પ ઘુસણખોરોની ઘટનાને રોકવા માટે એટલી હદે બેચેન દેખાઈ છે કે તે સીમા પર બનાવવામાં આવતી દિવાલ પર કરન્ટ પસાર કરવા માંગે છે.આ સાથે તેને લાગે છે કે, દિવાલ […]

Continue Reading

આદિત્ય ઠાકરેના બેન્ક એકાઉન્ટમાં 10 કરોડ, કુલ 16 કરોડની સંપત્તિના માલિક

શિવસેના પ્રમુખ ઉધ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેએ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં વરલી બેઠક પરથી ઝંપલાવ્યુ છે.તે ચૂંટણી લડનાર ઠાકરે પરિવારના પહેલા સભ્ય છે. આજે ઉમેદવારી નોંધાવવાની સાથે સાથે આદિત્ય ઠાકરેએ પોતાની સંપત્તિ જાહેર કરતુ સોગંદનામુ કર્યુ હતુ.જે પ્રમાણે આદિત્ય ઠાકરે પાસે કુલ 16 કરોડની સંપત્તિ છે. ઠાકરેએ આપેલી જાણકારી પ્રમાણે તેની પાસે 30000 રુપિયા કેશ છે.જ્યારે […]

Continue Reading

કરતારપુર કૉરોડોર ઉદ્ધાટન પર PM મોદીને આમંત્રણ વિશે પાકિસ્તાને આપ્યો આ જવાબ

કરતારપુર કૉરિડોરનું નવેમ્બરમાં થનારા સંયુક્ત ઉદ્ધાટન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને બોલાવવાની અટકળો વચ્ચે પાકિસ્તાની પ્રતિક્રિયા સામે આવી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા ડૉ.ફૈસલે કહ્યુકે, PM મોદીને બોલાવવા પર નિર્ણય કરાયો નથી. ભારતીય સિખ તીર્થયાત્રીઓ માટે કરતારપુર કૉરિડોર 9 નવેમ્બરે ખોલવામાં આવશે. પાકિસ્તાને આ કાર્યક્રમ માટે પૂર્વ PM મનમોહન સિંહને આમંત્રણ આપ્યુ છે. આની પહેલાં સોમવારે […]

Continue Reading