સરકારનાં પ્રયાસોથી ડુંગળી થઈ સસ્તી, જથ્થાબંધ માર્કેટમાં કિલોદીઠ રૂ.30ની નીચે આવી કિંમત

સરકારે ડુંગળીની નિકાસ પર રોક લગાવતા દેશમાં ડુંગળીની કિંમતમાં ઘટાડો થયો છે. રાજધાની દિલ્હી સહિતના અનેક રાજ્યોમાં ૮૦ રૂપિયે કીલો વેંચાતી ડુંગળી ૩૦ રૂપિયે કિલો મળી રહી છે. દેશના ખેતી બજારમાં ડુંગળીની આવક પણ સતત વધી રહી છે. જેથી આગામી દિવસોમાં હજી ડુંગળીની કિંમતમાં ઘટાડો થવાની શક્યતા છે. ભારતે નિકાસ બંધ કરતા શ્રીલંકા અને બાંગ્લાદેશ […]

Continue Reading

ભારત-પાકમાં જો થશે પરમાણું યુદ્ધ તો આવી શકે છે હિમયુગ, અને એટલો ખતરનાક વિનાશ થશે કે

ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધ ફાટી નીકળશે તો ઓછામાં ઓછા 12.5 કરોડ લોકો માર્યા જશે, જ્યારે તેમાંથી નીકળતા રેડિયેશન વૈશ્વિક વાતાવરણીય વિનાશને એક દાયકા સુધી ચાલુ રાખશે. પાકિસ્તાનના વડા પ્રધાનથી લઈને આર્મી સ્ટાફ ચીફ અને ઘણા મંત્રીઓ સુધી ભારતે પરમાણુ યુદ્ધની ધમકી આપી છે. ઇમરાન ખાને તાજેતરમાં યોજાયેલી યુએન જનરલ એસેમ્બલીના મંચ પરથી ભારતને […]

Continue Reading

સુરત : દૈનિક ૨૦ મિલિયન મુસાફરો ધરાવતું સુરત રેલ્વે સ્ટેશન સ્વચ્છતામાં અવ્વલ

સુરત રેલવે સ્ટેશન વર્ષ ૨૦૧૬માં પ્રથમ ક્રમે આવ્યું હતું. બાદમાં ક્રમશઃ પાછળ ધકેલાઈ રહ્યું હતું. વર્ષ ૨૦૧૯ના સર્વેક્ષણ દરમિયાન મુસાફરોના ઓપિનિયન સાથે જ રેલ્વે સ્ટેશનનો પણ સર્વે કરાયો હતો. જેમાં ૧૮ જેટલા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ તમામ બાબતોમાં સુરત રેલ્વે સ્ટેશન જયપુર તેમજ જોધપુરની જેમ ખરૂં ઉતર્યું હતું. જેથી નોન સબર્બન રેલ્વે સ્ટેશનમાં […]

Continue Reading

દુરદર્શનના અધિકારીએ રોક્યું હતું PMનું ભાષણ, થયા સસ્પેન્ડ

પ્રસાર ભારતીએ ચેન્નઈ દુરદર્શન કેન્દ્રના અધિકારીને અનુશાસનાત્મક કાર્યવાહીનું કારણ આપીને સસ્પેન્ડ કરી દીધાં છે. દુરદર્શન કેન્દ્રની સહાયક નિયામક આર વસુમથીએ કથિતપણે IIT મદ્રાસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણનું પ્રસારણ રોકી દીધું હતું. સુત્રોનું કહેવું છે કે, સિનિયર અધિકારીઓ દ્વારા ડીડી પોડિગઈ ટીવી પર પ્રસારિત કરવામાં આવનારા વડાપ્રધાન મોદીના ભાષણને મંજુરી આપી દીધી હતી, પરંતુ આર. વાસુમથીએ […]

Continue Reading

Make In INDIAને પાંખો લાગી, ભારતમાં બનશે F-16 યુદ્ધ વિમાનની પાંખો

મોદી સરકારના મેક ઇન ઇન્ડિયાને હવે પાંખો મળી ચૂકી છે. દુનિયાભરમાં પોતાની અપાર શક્તિ માટે જાણીતા F-16યુદ્ધ વિમાનની વિંગ્સ (પાંખ) હવે ભારતમાં બની રહી છે. અમેરિકાની કંપની લોકહીડ માર્ટિને ગત અઠવાડિયે જાહેરાત કરી હતી કે, પહેલા વિંગ્સ પ્રોટોટાઇપનું કામ શરુ કરવામાં આવશે. મેરીલેન્ડ સ્થિત લોકહીડ માર્ટિન કંપનીએ ગત વર્ષે ભારતમાં F-16ની પાંખોનું નિર્માણ કરવા માટે […]

Continue Reading

કાશ્મીર મુદ્દે પાકિસ્તાન ફરી પછડાયું, સાઉદી અરબનું ભારતને સમર્થન

જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવા અને રાજ્યના પુનર્ગઠનને લઈને સાઉદી અરેબિયાએ ભારતને સમર્થન આપ્યું છે. કાશ્મીર મુદ્દે ડઘાયેલા પાકિસ્તાને ઈસ્લામિક કાર્ડ ઉતારવામાં મોટો આંચકો લાગ્યો છે. દુનિયાભરમાં મુખ્ય ઈસ્લામિક તાકાત મનાતા સાઉદી અરેબિયાનું સમર્થન હાંસલ કરવું એ ભારત માટે મોટી રાજદ્વારી જીત છે. સૂત્રોના અનુસાર, બુધવારે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોવાલ અને સાઉદી ક્રાઉન પ્રિન્સ […]

Continue Reading

વિશ્વસ્તરે મંદી હોવા છતા ભારત શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યું છે: World Economic Forum

ભારતમાં છવાયેલી આર્થિક મંદીને લઇને World Economic Forumના પ્રમુખ બોર્જ બ્રેનડેએ મહત્વનું નિવેદન કર્યું છે. તેમણે ભારતને એક યુવા અર્થવ્યવસ્થા ગણાવી છે જેમાં અદભૂત ક્ષમતાઓ સમાયેલી છે. તેમના મુજબ વિશ્વભરમાં છવાયેલી મંદી વચ્ચે ભારત સખત મજબૂતી સાથે તેનું શાનદાર પ્રદર્શન કરી રહ્યું છે. બ્રેનડેએ જણાવ્યું કે, દક્ષિણ એશિયાના વિકાસ અને વૈશ્વિક આર્થિક વૃદ્ધિને જાળવી રાખવામાં […]

Continue Reading

એક બકરીના મૃત્યુ થી માત્ર 3.5 કલાકમાં કોલ ઇન્ડિયાને 2.7 કરોડનું નુકશાન થયું

અહીં સ્થાનિકોના વિરોધના કારણે કોલ ઇન્ડિયાના યુનિટ, મહાનન્દી કોલફિલ્ડ લિમિટેડ(MCL)માં મંગળવારે 2.7 કરોડ રૂપિયાનું નુકશાન થયું હતું. આ ઘટના એક બકરીના મૃત્યુ બાદ બની હતી. કંપનીના પ્રવક્તાએ આ માહિતી જાહેર કરી છે. MCLના પ્રવક્તા દિકન મેહરાએ નિવેદનમાં કહ્યું, ”આ આશ્વર્યજનક છે પણ એ હકીકત છે કે એક બકરી તમને આટલું નુકશાન કરી શકે. ” અહીંના […]

Continue Reading

કપિલ દેવે ક્રિકેટ એડવાઈઝરી કમિટીના અધ્યક્ષ પદેથી રાજીનામુ આપ્યું, કહ્યું- કોચની પસંદગી ખાસ વાત હતી

પૂર્વ ભારતીય કપ્તાન કપિલ દેવે બુધવારે ક્રિકેટ એડવાઈઝરી કમિટી (CAC)ના અધ્યક્ષ પદેથી રાજીનામુ આપી દીધું છે. બીસીસીઆઈના એથિક્સ અધિકારી ડિકે જૈને હિતોના ટકરાવ મામલે ક્રિકેટ એડવાઈઝરી કમિટીને નોટિસ મોકલી હતી. કપિલે નોટિસ મેળવ્યા પછી આ નિર્ણય લીધો છે. તેની પહેલા CACના શાંતા રંગાસ્વામીએ પણ પોતાના પદેથી રાજીનામુ આપ્યું હતું. જૈને સમિતિના સદસ્યો પાસેથી 10 ઓક્ટોબર […]

Continue Reading

બાંગ્લાદેશમાં ડુંગળી 100 રૂપિયા, શ્રીલંકામાં 117 રૂપિયા કિલો થઈ

ભારતના કાંદા પર નિર્ભર ઘણા એશિયાઈ દેશોમાં ડુંગળીના ભાવ બમણા થયા છે. જેમાં બાંગ્લાદેશની રાજધાની ઢાંકામાં ડુંગળીની કિંમત 120%(100 રૂપિયા) વધી ગઈ છે. જે 15 દિવસ પહેલાની સરખામણીએ બમણી છે અને ડિસેમ્બર 2013 બાદ સૌથી વધારે છે. શ્રીલંકાના મુખ્ય શહેરોમાં ડુંગળીના ભાવો 300 શ્રીલંકાઈ રૂપિયા(117 ભારતીય રૂપિયા)પ્રતિ કિલો થયા છે. અહીં એક સપ્તાહમાં જ ડુંગળીનો […]

Continue Reading