લખનૌમાં દર્દીની સારવાર કરનાર ડોક્ટર પણ કોરોનાની ચપેટમાં

ભારતમાં કોરોનાના કેસ વધી રહ્યા હોવાથી ચિંતાનુ મોજુ પ્રસરી રહ્યુ છે. યુપીમાં લખનૌમાં કોરોનાનો વધુ એક પોઝિટિવ દર્દી બહાર આવ્યો છે. લખનૌમાં દર્દીની સારવાર કરી રહેલા એક ડોક્ટરને તેનો ચેપ લાગ્યો છે.જે વધારે ચિંતાની વાત છે. સરકારી હોસ્પિટલમાં દર્દીની સારવાર કરી રહેલા રેસિડેન્ટ ડોક્ટરનુ સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યુ હતુ. આ ડોક્ટરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો […]

Continue Reading

કોરોના વાઇરસ: અમેરિકામા મૃત્યુઆંક 100ને પાર, ચીનના વુહાનમા 2 દિવસમા માત્ર 1 કેસ નોંધાયો

વિશ્વભરમા કોરોનાને કારણે મૃતકોની સંખ્યામાં ઉત્તરોતર વધારો થઇ રહ્યો છે. અમેરિકા જેવા વિકસીત દેશમા પણ કોરોના વાઇરસ કહેર વરસાવી રહ્યો છે. અમેરિકાના 52માંથી 50 રાજ્યમા કોરોના વાઇરસ ફેલાઇ ગયો છે. જેના કારણે અમેરિકામા જ 105 લોકો મોતને ભેટ્યા છે. આ વાઇરસથી લડવા માટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દીધી છે. અમેરિકાની અર્થવ્યવસ્થાને […]

Continue Reading

પંજાબઃ વિદેશથી પાછા ફરેલા 167 લોકો મળતા નથી, ચેક અપ કરાવવા તંત્ર શોધે છે

પંજાબના લુધિયાણામાં એક બે નહી પણ 167 શંકાસ્પદો લાપતા થઈ જતા સરકારમાં હડકંપ મચી ગયો છે. એક જ શહેરમાંથી આટલા શંકાસ્પદ ગાયબ થવાના કારણે તંત્રના શ્વાસ અધ્ધ થઈ ગયા છે. એવુ કહેવાય છે કે, ગૂમ થયેલા 29નો પતો મળ્યો છે પણ બીજાની કોઈ ખબર નથી. પંજાબના સ્વાસ્થ્ય વિભાગને એવા લોકોનુ લિસ્ટ મોકલાયુ હતુ જે હાલમાં […]

Continue Reading

મધ્યપ્રદેશમાં રાજકીય નાટક : કોંગ્રેસની સુપ્રીમ કોર્ટમાં દલીલ – ‘સ્પીકર સર્વોચ્ચ છતા રાજ્યપાલ હાવી થઈ રહ્યા છે’

મધ્યપ્રદેશમાં કમલનાથ સરકારને ઉથલાવવા માટેના પ્રયાસો વચ્ચે સુપ્રીમ કોર્ટમાં મામલો પહોંચ્યો છે. કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં દલીલમાં જણાવ્યું છે કે, બળવાખોર ધારાસભ્યોના રાજીનામાની બાબત તપાસ કરવાની જરૂર છે. ભાજપના નેતાઓએ સ્પીકરને આ રાજીનામા આપ્યા છે જેને પગલે આ મામે ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ તેમ કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું છે. કોંગ્રેસે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ડી વાય ચંદ્રચુડ […]

Continue Reading

ભારતીય સેનામાં કોરોના વાયરસનો પ્રથમ કેસ: પહેલા પિતા પછી જવાન પણ થયો શિકાર

ભારતીય સેનામાં કોરોના વાયરસનો પ્રથમ કેસ સામે આવ્યો છે. ભારતીય સેનાના 34 વર્ષીય જવાનને 2 માર્ચ સુધી રજા પર મોકલી દેવામાં આવ્યો છે. હાલમાં તેને આઈસોલેશન સેન્ટરમાં રાખવામાં આવ્યો છે. આ અગાઉ જવાનના પિતાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ મંગળવારના રોજ જવાનનો રિપોર્ટ પણ પોઝિટિવ આવતા ભારતીય સેનામાં ચિંતાની લાગણી પ્રસરી છે.  જવાનના પિતા 27 […]

Continue Reading

COVID 19: રેલવેનો મહત્વનો નિર્ણય મહારાષ્ટ્રથી દોડતી 23 ટ્રેનો રદ્દ

દેશમાં ઘણા શહેરોમાં કોરોના વાયરસનાં  પગલે જાહેર સેવાઓ બંધ કરવામાં આવી છે,મંગળવારે કોરોના વાયરસનાં ચેપનાં  જોખમને જોતા સેન્ટ્રલ રેલવે દ્વારા મોટી સંખ્યામાં ટ્રેનો રદ્દ કરવામાં આવી છે. મહારાષ્ટ્રથી આવનારી અને રદ્દ કરવામાં આવેલી ટ્રેનોની સંખ્યા 23 છે, તેમાંથી કેટલીકને માર્ચનાં અંત સુંધી તો કેટલીકને એપ્રિલ સુંધી રદ્દ કરવામાં આવી છે. મળેલી માહિતી મુંજબ મંગળવારે મહારાષ્ટ્રમાં […]

Continue Reading

અત્યાર સુધી 141 કેસઃ મહારાષ્ટ્રમાં 41 કેસ, ઉદ્ધવે કહ્યું સરકારી ઓફિસ બંધ રહેવાની વાતો અફવા, લોકલ ટ્રેન પણ ચાલુ

દેશમાં કોરોના વાઈરસથી ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા છે અને 141 કેસ સામે આવી ચૂક્યા છે. 17 માર્ચે જ પાંચ નવા કેસ સામે આવ્યા છે.લદ્દાખમાં વધુ ત્રણ લોકોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. જેમાં બે કેસ લેહ અને 1 કારગિલ જિલ્લાનો છે. 10 માર્ચે દેશમાં કુલ 50 સંક્રમિત હતા. કુલ સંક્રમિતોમાં 17 વિદેશી નાગરિકો પણ સામેલ છે. […]

Continue Reading

દેશભરમાં 138 કેસ,5700 લોકો સર્વેલન્સ હેઠળ,મહારાષ્ટ્રમાં સૌથી વધું કેસની પુષ્ટી

દેશભરમાં કોરોના વાયરસના સંક્રમણના અત્યાર સુધી 138 મામલા સામે આવી ચુક્યા છે. તેમાંથી 114 ભારતીય અને 24 વિદેશી નાગરિક છે. મુંબઈ અને પિંપરી-ચિંચવાડમાં મંગળવારે 1-1 યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બંન્ને યુવક અમેરિકાથી પરત આવ્યા હતા. રાજ્યમાં પીડિતોનો આંકડો હવે 41 થઈ ગયો છે. તો દેશમાં ત્રણ લોકોના મોત થયા છે. મુંબઈમાં મંગળવારે 64 વર્ષના […]

Continue Reading

હવે ખાનગી લેબને પણ કોરોના વાઈરસની તપાસની મંજુરી આપવાનો નિર્ણય

કોરોના વાઈરસથી સંક્રમિત લોકોની જલ્દી ઓળખ માટે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ખાનગી પેથોલોજી લેબને કોરોનાની તપાસ કરવાની મંજુરી આપવાનો નિર્ણય કર્યો છે. મંત્રાલયના અધિકારીએ જણાવ્યું કે હજુ માત્ર સરકારી લેબને જ કોરોના વાઈરસની તપાસ કરવાની મંજુરી છે. પરંતુ ખાનગી લેબને તેની મંજુરી આપીને તપાસના કાર્યમાં બે ગણી ઝડપ લાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. મંત્રાલયે જણાવ્યું […]

Continue Reading

કોરોનાથી દેશમાં વધુ એક મોત: પોઝિટિવ કેસો વધીને ૧૩૭ થઇ

ભારતમાં કોરોના વાયરસને કારણે એક ૫૩ વર્ષીય પુરુષનું મોત થયું છે. આની સાથે જ દેશમાં આ બીમારીને કારણે મૃત્યુઆંક વધીને ત્રણ થયો છે તેમજ કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યા પણ વધીને ૧૩૭એ પહોંચી ગયો છે. આ બીમારીના પ્રસારને અટકાવવા માટે દેશના વધુ ભાગો બંધ કરી દેવાયા છે તેમ આરોગ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું. સરકારે અફઘાનિસ્તાન, ફિલીપાઇન્સ […]

Continue Reading