વોડાફોન-આઈડિયા જો નાદારી નોંધાવે તો આપણને સહુને તેની અસર પડી શકે
એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (AGR) મુદ્દે સર્વોચ્ચ અદાલતે કડક વલણ દાખવ્યા બાદ વોડાફોન-આઈડિયાની સ્થિતિ વધુ કફોડી બની છે. વોડાફોનના બ્રિટન સ્થિત CEO નિક રીડ પછી બિરલા જૂથના ચેરમેન કુમાર મંગલમ બિરલાએ પણ વોડાફોનની સંભવિત નાદારી અંગે નિવેદન આપ્યા પછી હવે એ પ્રશ્નો ચર્ચાસ્પદ બન્યા છે કે વોડાફોન-આઈડિયા જો નાદારી નોંધાવે તો તેનાંથી દેશના અર્થતંત્રને શું નુકસાન […]
Continue Reading
