2.11 લાખ મોત: ટ્રમ્પે કહ્યું- મહામારીને લઈને ચીન ઉપર ગંભીર તપાસ કરી રહ્યા છીએ, દોષી સાબિત થશે તો દંડ પણ થશે

વિશ્વભરમાં કોરોનાના 30.65 લાખ કસ નોંધાય ચૂક્યા છે. અત્યાર સુધીમાં 2 લાખ 11 હજાર 607 લોકોએ જીવ ગુમાવ્યા છે. 9.22 લાખ લોકોને સારવાર પછી રજા આપવામાં આવી છે. ઈઝરાયલમાં ત્રણ મેથી સ્કૂલો ખૂલશે. ચીન કરતા રશિયામાં પોઝિટિવ કેસ વધી ગયા છે. ટ્રમ્પે કહ્યું છે કે મહામારીને લઈને ચીન ઉપર ગંભીર તપાસ કરી રહ્યા છીએ, જો […]

Continue Reading

ભારતમાં 26 જુલાઇ સુધીમાં કોરોનાનો અંત આવે તેવી શક્યતા : રિસર્ચ

વિશ્વભરના દેશોમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યું છે. કોરોના સંક્રમણને અટકાવવા માટે દુનિયાભરના કેટલાય દેશમાં લોકડાઉન કરી દેવામાં આવ્યું છે અને વૈજ્ઞાનિક દિવસ રાત એક કરીન કોરોનાને હરાવવા માટેના પ્રયાસો કરી રહ્યા છે. સિંગાપુર યૂનિવર્સિટી ઑફ ટેક્નોલોજીના સંશોધનકારોએ દાવો કર્યો છે કે 9 ડિસેમ્બર સુધીમાં દુનિયાભરમાં કોરોના ખતમ થઇ શકે છે. ભારત વિશે અંદાજો […]

Continue Reading

અમદાવાદઃ બહેરામપુરાના કોંગ્રેસના મહિલા કોર્પોરેટર, સાબરમતીમાં બે પાકા કામના કેદીને કોરોના

અમદાવાદમાં કોરોનાનો પંજો હવો હોટસ્પોટ વિસ્તાર સિવાયના અન્ય વિસ્તારોમાં પણ પડ્યો છે. પૂર્વ અમદાવાદ ખાતેના બહેરામપુરામાં કોંગ્રેસના મહિલા કોર્પોરેટરનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. મહિલા કોર્પોરેટરનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા શહેરના કોર્પોરેશનના અન્ય કોર્પોરેટરમાં પણ ફફડાટ ફેલાયો છે. સૂત્રોની મતે સાબરમતી જેલમાં પાકા કામના બે કેદીઓને પણ કોરોના થયો હોવાનું જણાયું છે. જેલ તંત્ર […]

Continue Reading

SVP હાઉસફુલ થવાના આરે, હવે નવા દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં મોકલાશે : નેહરા

શહેરમાં કોરોના વાયરસના કહેરમાં ખરા અર્થમાં વધારો થઇ રહયો હોય તેમ મ્યુનિ. સંચાલિત એસવીપી હોસ્પિટલમાં કોરોના પેશન્ટને રાખવાની અને સારવારની ક્ષમતા લગભગ પૂરી થવા આવી છે અને હવેથી નવા કોરોના પેશન્ટને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. મ્યુનિ.કમિશનર વિજય નેહરાએ ઉપર મુજબની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, એસવીપી હોસ્પિટલમાં સૌપ્રથમ આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયો હતો, પરંતુ […]

Continue Reading

ઓક્સફર્ડ યુનિવર્સિટી બનાવી રહી છે Coronaની વેક્સીન, સફળતા મળી તો ઓક્ટોબર સુધી ભારતમાં પણ મળશે

વેક્સીન બનાવનારી કંપની સેરમ ઇન્સ્ટીટયૂટ ઓફ ઈન્ડિયા (Serum Institute of India)એ કહ્યું છે કે ઓફ્સફર્ડ યુનિવર્સિટી (Oxford University) દ્વારા વિકસિત કોવિડ-19 વેક્સીન (COVID-19 Vaccine)નું તેઓ બે-ત્રણ સપ્તાહમાં પ્રોડક્શન શરૂ કરી દેશે. જો આ વેક્સીનનું માનવ પરીક્ષણ સફળ રહ્યું તો ઓક્ટોબર સુધી વેક્સીન બજારમાં આવી જવાની આશા છે. પુણે સ્થિત કંપની સેરમ ઇન્સ્ટટ્યૂટ ઓફ ઈન્ડિયા એ […]

Continue Reading

પરપ્રાંતના મજૂરો ગુજરાતમાંથી વતન જઇ રહ્યાં છે, ઇકોનોમીને ફટકો પડશે

ગુજરાતમાં રોજીરોટી માટે આવેલા પરપ્રાંતના મજૂરોને રાય સરકારે તેમના વતન જવા માટેની વ્યવસ્થા કરી છે. જેના ભાગપે રાજસ્થાનના ૨૩૦૦ મજૂરોને મોકલી આપવામાં આવ્યા છે, યારે બીજા રાયો સાથે ગુજરાતની ચર્ચા ચાલી રહી છે. સરકારના આ પગલાંથી રાયની ઇકોનોમીને મોટી અસર થવાની સંભાવના એટલા માટે છે કે યારે નોર્મલ પરિસ્થિતિ થશે ત્યારે ગુજરાતના વિવિધ સેકટરોમાં મજૂરોના […]

Continue Reading

સૈન્ય ક્ષેત્રમાં સૌથી વધુ ખર્ચ કરનાર ભારત દુનિયાનો ત્રીજો દેશ બન્યો

સૈન્ય ખર્ચના મામલે દુનિયામાં ત્રણ દેશ પોતાના બજેટના સૌથી વધુ ભાગનો ખર્ચો કરે છે, જેમા ભારત પણ સામેલ છે. વર્ષ 2019ના આંકડા મુજબ અમેરિકા, ચીન અને ભારતે સૈન્ય ક્ષેત્રમાં સૌથી વધુ બજેટ ખર્ચ કર્યો છે. જે બાદ રશિયા, સાઉદી અરબનો નંબર આવે છે. સૈન્ય ક્ષેત્રમાં કુલ ખર્ચની વાત કરીએ તો ભારત, ચીન અને અમેરિકા એકલા […]

Continue Reading

કોરોના વાઇરસ : ન્યૂઝીલૅન્ડે લૉકડાઉનમાં ઢીલ આપવાની શરૂઆત કરી

કોરોના વાઇરસને લીધે અત્યાર સુધી વિશ્વમાં 30 લાખથી વધુ લોકો ચેપગ્રસ્ત થઈ ગયા છે. જૉન હૉપકિન્સ યુનિવર્સિટી અનુસાર વિશ્વભરમાં અત્યાર સુધી કુલ ચેપગ્રસ્તોની સંખ્યા 30 લાખ, 41 હજાર, 550 થઈ ગઈ છે. અત્યાર સુધી 2.11,159 લોકોનો જીવ ગયો છે. મરનારા લોકોની સંખ્યા હજુ વધારે હોઈ શકે. કારણ કે કેટલાય દેશોમાં સંબંધિત મામલાઓની અધિકૃત જાણકારી નથી […]

Continue Reading

હવાઇ પ્રવાસ માટે કડક નિયમો ઘડાશે

લોકડાઉન સમા થાય ત્યાર પછી પણ લોકોની હવાઈ સફર સાવ સરળ નહીં હોય. જૂનમાં ભારતમાં સ્થિતિ સામાન્ય થવાની અપેક્ષા છે પરંતુ વિમાન પ્રવાસ કરતાં પહેલાં ડોકટરની મુલાકાત લેવી ફરજિયાત બની શકે છે. એટલું જ નહીં હવાઈ મુસાફરી દરમિયાન ગ્લોવ્ઝ, ફેસ માસ્ક અને ડિસ્પોઝેબલ કેપ્સ પણ પહેરવી ફરજિયાત બની શકે છે. એરપોર્ટ, એરલાઈન્સના અધિકારીઓ, ડોકટરો અને […]

Continue Reading

અત્યાર સુધીમાં લગભગ 30 લાખ સંક્રમિત, 2 લાખ મોત: ઈરાનમાં જે જગ્યાએ સંક્રમણ ઘટ્યું છે, ત્યાં મસ્જિદો ખોલવામાં આવશે

વિશ્વમાં કોરોનાવાઈરસથી અત્યાર સુધીમાં બે લાખ છ હજાર 990 લોકોના મોત થયા છે. 29 લાખ 94 હજાર 731 સંક્રમિત છે, જ્યારે આઠ લાખ 78 હજાર 792 લોકો સાજા થઈ ચૂક્યા છે. ઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાનીએ રવિવારે કહ્યું કે દેશના જે વિસ્તારમાં સંક્રમણના કેસ ઘટ્યા છે, ત્યાં મસ્જિદો ખોલવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. અહીં […]

Continue Reading