લોકડાઉન ખુલે પછી પણ 1 મહિનો વિદેશથી કાચા હીરા નહીં મગાવતા, કોણે કરી આવી અપીલ

વિશ્વભરમાં કોરાનાની મહામારીને કારણે ધંધા ઉદ્યોગ પર ભારે માઠી અસર પડી છે તેમાં હીરાઉદ્યોગ પણ બાકાત નથી.ડાયંમડના ધંધામાં વેલ્યુ મોટી હોવાને કારણે નુકશાનની માત્રા વધારે છે. આવા સંજોગોમાં ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા જેમ એન્ડ જવેલરી એકસપોર્ટ પ્રમોશન કાઉન્સીલ (જીજેઇપીસી)એ તમામ ઉદ્યોગકારાને અપીલ કરી છે કે લોકડાઉન સંપૂર્ણપણે ખુલે પછી એક મહિના સુધી રફની આયાત ન […]

Continue Reading

અમદાવાદ, સુરત અને રાજકોટમાં આજથી કોરોના ક્ફર્યુ હટ્યો, લોકો રસ્તે નીકળી પડ્યા

ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત છે પણ તેમ છતાં અમદાવાદ, સુરત અને રાજકોટમાંથી ક્ફર્યુ હટાવી લેવાયો છે અને અમદાવાદના ક્લસ્ટર ક્વોરન્ટાઈન કરવામાં આવેલા એરિયાને પણ મુક્ત કરી દેવામાં આવ્યો છે. ગુજરાત કોરોનામાં ભારતમાં બીજા નંબર પર છે જે ખરેખર ચિંતનીય બાબત છે. ગુજરાત કોરોના મામલે ભારતમાં બીજા નંબરે લોકડાઉન યથાવત ક્ફર્યુ હટ્યો રોડ રસ્તા પર લોકોનો […]

Continue Reading

એપ્રિલમાં દેશમાં કુલ 15.40 કરોડ હાઇડ્રોક્સિકલોરોક્વિન ઉપલબ્ધ કરાવાશે

એપ્રિલ મહિનામાં દેશના બજારોમાં કોરોનાની સારવારમાં વપરાતી દવા હાઇડ્રોક્સિકલોરોક્વિનની ૧૫.૪૦ કરોડ ગોળીઓ ઠાલવવનું સરકારનું આયોજન છે તેમ સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે. સરકાર દેશમાં પૂરતો જથ્થો રાખીને ૬૨ દેશોમાં આ દવાની નિકાસ કરશે. એક અધિકારીના જણાવ્યા અનુસાર સામાન્ય સંજોગોમાં દેશમાં દર મહિને ૨ થી ૨.૫ કરોડ ગોળીની જરૃર પડે છે. એપ્રિલ મહિનામાં ફાર્માની રિટેલ દુકાનોને […]

Continue Reading

લૉકડાઉન 2.0 માં આખરે અમિત શાહે કેમ ભરવું પડ્યું આ પગલું, કોરોના સામેની લડાઈ પડી રહી હતી નબળી

વૈશ્વિક મહામારી કોરોના વાયરસનીં જંગમાં જોડાયેલા ડૉકટર, નર્સ અને મેડિકલ કર્મચારીઓ થઇ રહેલા હુમલા અને તેમની સાથેની ગેરવર્તૂણકને લઇને સામે આવી રહેલા સતત સમાચારો બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા અધ્યાદેશ લાવી તેઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો પ્રયત્ન કર્યો છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે લોકડાઉન 2.0 માં વટહુકમ લાવીને પોતાની શક્તિ બતાવવી પડી. એકવાર નહીં, […]

Continue Reading

અલીબાબાના સ્થાપક જેક માને પાછળ છોડી મુકેશ અંબાણી એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ બન્યા

મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ જીયો અને માર્ક ઝુકરબર્ગની કંપની ફેસબુક વચ્ચે પાર્ટનરશીપ થયા પછી અંબાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. તેમણે અલીબાબાના સ્થાપક જેક માને પાછળ છોડી દીધા છે. ફેસબુક સાથેના સોદા બાદ અંબાણીની સંપત્તિ 4 અબજ ડોલર વધી 49 અબજ ડોલર થઈ છે. ફેસબુક મુકેશ અંબાણીની જીયોમાં રૂ. 43,574 કરોડનું રોકાણ કરશે. આ […]

Continue Reading

અમેરિકાના પૈસાથી ચીનની લેબોરેટરીમાં કોરોના વાયરસ તૈયાર થયો હતો

કોરોના વાયરસ ચીનમાંથી શરૂ થયો હતો, પરંતુ વાયરસ કેવી રીતે ફેલાયો તે મુદ્દે અનેક અટકળો થઈ રહી છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તો આ વાયરસ માટે ચીનને જ જવાબદાર ગણે છે, પરંતુ હકીકત એનાથી જુદી છે. અમેરિકાના જ એક ઉચ્ચ અધિકારીના દાવા પ્રમાણે ચીનની લેબમાં તૈયાર થયેલા કોરોના વાયરસ માટે ફંડ ખુદ અમેરિકાએ આપ્યું હતું. […]

Continue Reading

કોરોના સામે લડવા કેબિનેટે 15000 કરોડના ફંડને મંજૂરી આપી

કોરોના વાઇરસના પ્રસારને રોકવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ‘ઇન્ડિયા કોવિડ-૧૯ ઇમરજન્સી રિસપોન્સ એન્ડ હેલ્થ સિસ્ટમ પ્રિપેડનેસ પેકેજ’ માટે ૧૫૦૦૦ કરોડ રૂપિયા ફાળવવાનો નિર્ણય લીધો છે.  આ ફંડનો ઉપયોગ ત્રણ તબક્કામાં કરવામાં આવશે.  તાત્કાલિક કાવિડ-૧૯ ઇમરજન્સી પ્રતિક્રિયા માટે ૭૭૭૪ કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે. બાકીની રકમનોે ઉપયોગ  આગામી એકથી ચાર […]

Continue Reading

અમદાવાદ જિલ્લાના પાંચ દર્દીઓએ કોરોનાને મહાત આપી

અમદાવાદ જિલ્લામાં કોરોનાના 5 પોઝિટિવ દર્દીઓને સઘન સારવાર બાદ આજે રજા અપાઈ છે. આ દર્દીઓએ કોરોનાને મહાત આપતા તંત્રે પણ રાહતનો શ્વાસ લીધો છે. જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુએ જણાવ્યું છે કે, કોવિડ-૧૯ વાયરસની મહામારી વચ્ચે આ રોગનું સંક્રમણ ન વધે તે માટે જિલ્લા વહીવટી તંત્ર સતત કાર્યરત છે. જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા “કોરોના […]

Continue Reading

રદ નહીં થાય પવિત્ર અમરનાથ યાત્રા, સરકારે નિર્ણય પાછો ખેંચ્યો

વર્ષ 20202માં થનારી અમરનાથ યાત્રા રદ નહીં થાય, સરકારે અમરનાથ યાત્રા રદ કરવાનો નિર્ણય પાછો ખેંચ્યો છે. આ વર્ષે પવિત્ર અમરનાથ યાત્રા 23 જૂનથી શરુ થશે.   આ પહેલા કોરોના મહામારીના પ્રકોપને લીધે શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડના ચેરમન અને ઉપરાજ્યપાલ ગિરીશ ચંદ્ર મુર્મુએ 38મી બોર્ડ મિટીંગનુ નેતૃત્વ કરતા જમ્મુના ભવનમાં પવિત્ર યાત્રા રદ કરવાનો મહત્વનો […]

Continue Reading

જો તમે માનસિક પરેશાનીથી ઝઝૂમી રહ્યા છો? તો આ નંબર ફોન કરી મેળવો મદદ

કોરોના વાયરસ (Corona virus)ના કારણે લોકડાઉન (Lockdown)ની સમયસીમા વધારી દેવામાં આવી છે. લોકડાઉનના કારણે લોકોને અનેક પ્રકારની માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેવામાં કેન્દ્ર સરકાર દ્વારા એક ફ્રી હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે. સરકારે લોકડાઉન દરમિયાન મનોવૈજ્ઞાનિક સમસ્યાઓના નિવારણ માટે હેલ્પલાઇન નંબર 08046110007 શરૂ કર્યો છે. આ ફોન નંબર પર લોકો ફોન […]

Continue Reading