લોકડાઉન ખુલે પછી પણ 1 મહિનો વિદેશથી કાચા હીરા નહીં મગાવતા, કોણે કરી આવી અપીલ
વિશ્વભરમાં કોરાનાની મહામારીને કારણે ધંધા ઉદ્યોગ પર ભારે માઠી અસર પડી છે તેમાં હીરાઉદ્યોગ પણ બાકાત નથી.ડાયંમડના ધંધામાં વેલ્યુ મોટી હોવાને કારણે નુકશાનની માત્રા વધારે છે. આવા સંજોગોમાં ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા જેમ એન્ડ જવેલરી એકસપોર્ટ પ્રમોશન કાઉન્સીલ (જીજેઇપીસી)એ તમામ ઉદ્યોગકારાને અપીલ કરી છે કે લોકડાઉન સંપૂર્ણપણે ખુલે પછી એક મહિના સુધી રફની આયાત ન […]
Continue Reading
