હૈદરાબાદ રેપ-મર્ડરના આરોપીના એન્કાઉન્ટર બાદ પોલીસ પર ફૂલોની વર્ષા

હૈદ્રાબાદમાં મહિલા ડોક્ટરને રેપ કરીને જીવતી સળગાવનારા ચાર હેવાનોનુ પોલીસે કરી નાંખેલા એન્કાઉન્ટરથી કેટલાક કહેવાતા બુધ્ધિજીવીઓના પેટમાં ભલે તેલ રેડાયુ હોય પણ સામાન્ય માણસ ખુશ છે. આ વાતનો અંદાજો તેના પરથી જ આવી શકે છે કે, જેવી એ્કાઉન્ટરની ખબર પડી કે તરત જ ઠેર ઠેર હૈદ્રાબાદ પોલીસના કર્મીઓ પર ફૂલોની વર્ષા થઈ હતી. કેટલીક જગ્યાએ […]

Continue Reading

T-20 Ind Vs WI:પ્રથમ મેચમાં રાહુલ અને કોહલીએ ભારતનો વિજય આસાન બનાવ્યો

કેઇરોન પોલાર્ડ અને હેતમેયરની ઝંઝાવાતી બેટિંગ બાદ લોકેશ રાહુલ અને કેપ્ટન વિરાટ કોહલીએ અડધી સદી ફટકારતાં ભારતે શુક્રવારે અહીં રમાયેલી પ્રથમ ટી20 ક્રિકેટ મેચમાં પ્રવાસી વેસ્ટ ઇન્ડિઝ સામે છ વિકેટથી વિજય હાંસલ કરીને વર્તમાન સિરીઝમાં 1-0ની સરસાઈ હાંસલ કરી લીધી હતી. બીજી મેચ નવમીએ રમાશે. વિરાટ કોહલીએ શાનદાર બેટિંગ કરીને છ સિક્સર સાથે અણનમ 94 […]

Continue Reading

પોક્સો હેઠળ આવતાં આરોપીઓને માફી અરજીનો અધિકાર ન મળવો જોઇએ: રાષ્ટ્રપતિ કોવિંદ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પોક્સો કાયદા હેઠળ આવતાં મામલાઓમાં આરોપીઓને માફીના અધિકારથી વંચિત કરવાની ભલામણ કરી છે. રાષ્ટ્રપતિએ જણાવ્યું કે, આવા આરોપીઓને આ પ્રકારના અધિકાર આપવાની કોઇ જરુરત નથી.  રાષ્ટ્રપતિએ આ વાત માઉન્ટ આબુમાં બ્રહ્માકુમારીના મુખ્ય સ્થળે સામાજીક પરિવર્તન માટે મહિલા સશક્તિકરણ પર રાષ્ટ્રીય સમ્મેલનના ઉદઘાટન દરમિયાન કહી હતી. મહિલાઓ અને બાળકો વિરુદ્ધ વધી રહેલા અપરાધો […]

Continue Reading

હૈદરાબાદ એન્કાઉન્ટર વિરુદ્ધ હાઇકોર્ટમાં અપીલ, આરોપીના મૃતદેહ જાળવી રાખવાના આદેશ

હૈદરાબાદની મહિલા વેટનરી ડોક્ટર ગેંગરેપ અને મર્ડર કેસના આરોપીઓના એન્કાઉન્ટર વિરુદ્ધ તેલંગાણા હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. જે પછી હાઇકોર્ટે પોલીસને 9 ડિસેમ્બર સુધી ચારે આરોપીના મૃતદેહ સાચવવાના આદેશ કર્યા છે. આ અરજી સ્વતંત્ર કાર્યકર્તાઓના એક જુથ દ્વારા કરવામાં આવી હતી. આ પહેલા આ એન્કાઉન્ટરને લઇને દેશમાંથી અલગ-અલગ પ્રતિક્રિયાઓ મળી હતી. મોટાભાગના લોકોએ આ […]

Continue Reading

રેલવેનો મહત્વનો નિર્ણય, 32 અધિકારીઓને બળજબરી નિવૃત્ત કર્યા

ભારતીય રેલવે દ્વારા જનહિતમાં પગલુ લેતાં 50 વર્ષથી વધારે ઉંમર ધરાવતા 32 અધિકારીઓને અક્ષમતા, શંકાસ્પદ વલણ અને ભ્રષ્ટાચાર જેવા આરોપોસર સમયથી પહેલા જ નિવૃત્ત કરી દેવામાં આવ્યા છે. રેલવેએ તેના નિવેદનમાં જણાવ્યું કે આ પગલાનો મુખ્ય ઉદ્દેશ કાર્યકુશળતામાં સુધાર લાવવાનો અને પ્રશાસનિક માળખુ મજબૂત કરવાનો હતો. આ મામલે સમીક્ષા સમિતિની ભલામણો અધિકારીઓને સોંપી દેવામાં આવી […]

Continue Reading

ડુંગળીના ભાવે રેકોર્ડ બ્રેક કર્યો, 165 રુપિયે કિલો વેચાઇ

દેશમાં ડુંગળીના વધેલા ભાવો શુક્રવારે નવો રેકોર્ડ નોંધાવ્યો છે. ભારતના અલગ-અલગ રાજ્યોમાં ડુંગળીના ભાવો આસમાને પહોંચ્યા છે, જેમાં ગોવાની રાજધાની પણજીમાં 165 રુપિયે કિલો, અંડમાનમાં 160 રુપિયે કિલો અને કેરળના તિરુવતન્તપુરમ, કોજીકોડ, ત્રિશુર અને વાયનાડમાં 150 રુપિયે કિલોના ભાવે ડુંગળી વેચાઇ રહી છે. કોલકાત્તા, ચેન્નઇ, તમિલનાડૂના કેટલાક શહેરોમાં 140 રુપિયે કિલોના ભાવે વેચાઇ રહી છે […]

Continue Reading

ભર શિયાળે ગુજરાતમાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી મોટી આગાહી

અરબ સાગરમાં ફરી એક વખત ચક્રવાતની અસરથી ગુજરાતમાં વાતાવરણમાં ફેરફારના સંકેત જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગે સમુદ્રમાં બે સિસ્ટમ કાર્યરત હોવાનું કહ્યું છે. સાથે જ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પણ જોવા મળ્યો છે. કમોસમી વરસાદના કારણે મગફળી સહિતના અન્ય મોટાભાગે પાકને નુકસાન થતા જગતનો તાત ફરી ભારે ચિંતામાં મૂકાયો છે. ત્યારે બીજી તરફ […]

Continue Reading

સત્તામાં આવ્યા બાદ ઉદ્ધવ ઠાકરે સૌથી મોટું કામ કરવા જઈ રહ્યાં છે, ઝડપથી કામ પૂર્ણ કરવાની આપી ગેરન્ટી

ભારતરત્ન ડો. બાબાસાહેબ આંબેડકરનું ભવ્ય સ્મારક દાદરની ઈંદુ મિલની સાડા બાર એકર જમીન પર થવાનું છે. આ સ્મારકનું કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે, એવી બાંહેધરી મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉધ્ધવ ઠાકરેએ આપીને આ સ્મારક વિશ્વ માટે પ્રેરણાદાયી તેમજ અન્યાય અને વિષમતાના વિરોધમાં લડવા માટે શક્તિ આપશે એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. ભારતરત્ન ડો. બાબાસાહેબ આંબેડકરનો આવતીકાલે- […]

Continue Reading

હૈદરાબાદ રેપ કેસ ઍન્કાઉન્ટર : ડૉક્ટર યુવતીને જ્યાં સળગાવાઈ ત્યાં જ આરોપીઓ માર્યા ગયા

હૈદરાબાદમાં ડૉક્ટર પર બળાત્કાર અને તેમની હત્યાના કેસમાં પોલીસે 4 આરોપીઓનું ઍન્કાઉન્ટર કર્યું છે. આ ઍન્કાઉન્ટર વહેલી સવારે 3 વાગ્યાની આસપાસ કરવામાં આવ્યું છે. ડૉક્ટર યુવતીને જ્યાં જીવતી બાળવામાં આવી હતી ત્યાં જ આરોપીઓ ઍન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા. આ વાતની પુષ્ટિ તેલંગાણાના લૉ એન્ડ ઓર્ડરના એડિશનલ DG IPS જિતેન્દ્રએ બીબીસી સમક્ષ કરી છે. પોલીસનું કહેવું […]

Continue Reading

આંદોલન યથાવત્, મોડી રાત્રે ધાનાણી, અમિત ચાવડા ઉમેદવારોને મળ્યા

બિનસચિવાલય ક્લાર્ક પરીક્ષામાં ગેરરીતિના આક્ષેપ સાથે બે દિવસથી હજારો પરીક્ષાર્થીઓ ગાંધીનગરના રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. આ કારણે રાજ્ય સરકારે પરીક્ષામાં ગેરરીતિના આક્ષેપ નીતપાસ માટે એસઆઈટીની રચના કરવાની જાહેરાત કરી હતી. જેના કારણે લાગતું હતું કે હવે આંદોલનનો અંત આવી જશે. જોકે હજુ પણ પરીક્ષા રદ કરવાની માંગણી સાથે ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. આંદોલનને […]

Continue Reading