ગુજરાતના EVM બિહાર-કેરળની ચૂંટણીમાં વપરાશે

ગુજરાતની ૨૬ લોકસભા બેઠકની ચૂંટણી માટે આ વખતે ન્યૂ બ્રાન્ડ મેક-૩ પ્રકારના ઈવીએમ અને વીવીપેટ વાપરવાનું નક્કી થયું છે. તેથી રાજ્યના મેક-૨ પ્રકારના મશીન્સ બિહાર અને કેરળ મોકલાયા છે. જે અગાઉ લોકસભાની ચૂંટણીમાં પણ રાજ્યમાં વપરાયા હતા. રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં વપરાયેલા ઈલેકટ્રોનિક વોટિંગ મશીન ઈવીએમ તથા વોટર વેરિફાયેબલ પેપર ઓડિટ ટ્રેઈલ-વીવીપેટ કેરળ અને બિહાર ખાતે […]

Continue Reading

ભાજપને ચૂંટણી ટાણે જૂનાં જોગી યાદ આવ્યા

ગુજરાતમાં લોકસભા ચૂંટણીને લઇને કાઉન ડાઉન શરૂ થઇ ગયું છે. ભાજપ અને કૉંગ્રેસ બન્ને પક્ષો લોકસભાની સૌથી વધુ સીટો મેળવવા માટે એડીચોંટીનું જોર લગાવી રહ્યા છે. તેના ભાગરૂપે ગત સપ્તાહે ભાજપનું ગાંધીનગરમાં ક્લસ્ટર સંમેલનનું આયોજન કરાયું હતુ. જેમાં ભાજપના પૂર્વ સાસંદ હરિન પાઠક સહિતના જૂના જોગીઓને મંચ પર સ્થાન આપવાની સાથો સાથે વફાદાર નેતાઓ અને […]

Continue Reading

ગુજરાતમાં કાલથી એસ. ટી.નાં પૈડા થંભી જશે

રાજ્યમાં હજારોની સખ્યામાં લોકો રોજબરોજ એસટી બસમાં મુસાફરી કરતા હોય છે. કેટલાક લોકો દૈનિક રીતે એસટી બસનો ઉપયોગ કરતા હોય છે. જો તમે રોજ એસટી બસથી મુસાફરી કરતાં હોવ તો આગામી પાંચમી ફેબ્રુઆરીથી રાજ્યની એસટી બસના પૈડા થંભી જશે. સાતમાં પગારપંચ સહિત પ્રશ્ર્નોનું નિરાકરણ નહિ આવતાં એસટી કર્મચારીઓએ ૫મી ફેબ્રુઆરીથી હડતાળની ચીમકી ઉચ્ચારી હતી. જો […]

Continue Reading

કાર ભાડે લઈ ગુજરાતમાં વેચવાનું રેકેટ: બેની ધરપકડ

કાર ભાડા પર લીધા બાદ તેને ગુજરાતમાં વેચી મારવાના રેકેટનો ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો હોઇ આ પ્રકરણે બે જણની ધરપકડ કરવામાં આવી હતી. આ કારનો રજિસ્ટ્રેશન નંબર બદલીને તેનો ઉપયોગ દારૂની હેરફેર માટે થયો હોવાનું તપાસમાં જણાયું હતું. ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરેલા શખસોની ઓળખ અર્જુન કદમ અને વિમલ પટેલ તરીકે થઇ હતી. કદમ નાલાસોપારાનો, જ્યારે […]

Continue Reading

અમિત શાહ આવતીકાલે અમદાવાદમાં: કેટલાકના રાજકીય પેચ કાપશે

– મુખ્યમંત્રી રૂપાણી અને પ્રદેશ પ્રમુખ વાઘાણી સહિતના નેતાઓ સાથે લોકસભાની ચૂંટણીના સંદર્ભમાં ચર્ચા કરી શકે છે અમદાવાદ, તા. 13 જાન્યુઆરી 2019, શનિવાર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ઉત્તરાયણનું પર્વ મનાવવા માટે અમદાવાદમાં આવી રહ્યા છે તેઓ થલતેજ માં રહે છે મોટા તહેવારો અને પ્રસંગો દરમ્યાન તેઓ અમદાવાદ આવીને પરિવાર સાથે સમય ગાળવાનું પસંદ કરતા […]

Continue Reading

મારા માતા-પિતાએ કહ્યું હતુ કે, એવી સિદ્ધિ મેળવજે કે તારા પર પ્રોફેશનને ગર્વ થાય

– ગાંધીનગરની મુલાકાતે આવેલા ભૂતપૂર્વ ક્રિકેટર વી.વી.એસ. લક્ષ્મણે સંભારણા વાગોળ્યા – ગરીબ બાળકોની મદદ કરવા હંમેશા તૈયાર રહું છું અમદાવાદ, શનિવાર ઓસ્ટ્રેલિયા સામેની ક્લાસિક ઈનિંગ્સને કારણે ભારતીય ક્રિકેટમાં અમર બની ગયેલા લેજન્ડરી બેટ્સમેન વી.વી.એસ. લક્ષ્મણે ભૂતકાળના સંભારણા વાગોળતાં કહ્યું હતું કે, જ્યારે હું ૧૭ વર્ષનો થયો ત્યારે મારી સામે કઈ કેરિયર પસંદ કરવી તે પ્રશ્ન […]

Continue Reading

ઉસ્માનપુર, મણિનગરમાં ભુવા પડયા, મ્યુનિ.તંત્રમાં દોડધામ

– વગર વરસાદે ભૂવા પડવાનો સિલસિલો યથાવત – શહેરીજનો જીવના જોખમે વાહનો હંકારે છે અમદાવાદ,તા.12 જાન્યુઆરી 2019,શનિવાર મેગાસિટી અમદાવાદમાં વગર વરસાદે પણ ભુવાઓ પડવાનો સિલસિલો હજુ યથાવત રહેવા પામ્યો છે. આજે ઉસ્માનપુરા અને મણિનગરમાં બે ભુવાઓ પડયા હતા. જેની જાણ થતા જ મ્યુનિ.તંત્રએ સલામતી ખાતર બેરીકેટ ગોઠવી દીધા છે. ઉસ્માનપુરા ચાર રસ્તાથી રિવરફ્રન્ટ તરફ જતા […]

Continue Reading

મહુવામાં શાળા નજીક પવનચકકી મુકવાના વિરોધમાં હિંસા ભડકી 11ને ઈજા

ભાવનગર: મહુવા પાસેના બંદર-લાઇટ હાઉસ વિસ્તારમાં છેલ્લા છ માસથી પવન ચકકીનો વિરોધ કરી આંદોલન ચાલી રહયુ છે. હવે કંપની દ્વારા ગામમા અને શાળાની તદન નજીક પવનચકકીનુ કામ શરૂ કરાતા ગ્રામજનોમાં રોષ ભભુકયો હતો.અને આજે આ આંદોલને હિંસક રૂપ ધારણ કરતા કંપનીના 11 જેટલા કામદારોને ઇજા પહોંચી હતી.પોલીસે આ બનાવ અંગે મહિલાઓ અને પુરૂષો સહીત 29 લોકો […]

Continue Reading

17મીથી વડાપ્રધાન મોદી બે દિવસ અમદાવાદમાં : બપોરે ટ્રેડ શોનું અને સાંજે નવી વી, એસ, હોસ્પિટલનું કરશે ઉદ્ધઘાટન : કાર્યક્રમ જાહેર

બાયર- સેલર મીટમાં આપશે હાજરી : સાંજે શોપિંગ ફેસ્ટિવલમાં ટોકન ખરીદી કરશે : ગાંધીનગરમાં રાત્રી રોકાણ અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી તા, કનિદૈ લાકિઅ 17 અને 18 જાન્યુઆરીએ ગુજરાતના બે દિવસના પ્રવાસે આવી રહ્યાં છે. તેઓ અમદાવાદમાં યોજાનાર જુદા જુદા કાર્યક્રમોમાં ભાગ લેશે. 17મી જાન્યુઆરીએ કનિદૈ લાકિઅ અમદાવાદ એરપોર્ટ અકિલા આવ્યા બાદ પીએમ મોદી વાઇબ્રન્ટ […]

Continue Reading

ગુજરાતના 43 ટકા ખેડૂતો દેવામાં ડૂબેલા:પાક માટે ધિરાણ લેનાર વધ્યા :લાખો ખેડૂતોએ લીધી લોન

નવી દિલ્હી :કેન્દ્રીય કૃષિ મંત્રાલયના એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે રાજ્યમાં 43 ટકા ખેડૂતો દેવામાં ડૂબેલા છે. અહીં 58.72 લાખ ગ્રામીણ પરિવાર છે અને તેમાંથી કનિદૈ લાકિઅ 66.9 ટકા લોકો ખેતી અને તેને સંલગ્ન વ્યવસાયમાં છે. કુલ 16.74 લાખ પરિવારો દેવા હેઠળ છે. આ ખેડૂતોએ ખેતી માટે બેન્કોમાંથી લોન લીધેલી છે કનિદૈ લાકિઅ 34.94 […]

Continue Reading