છોટાઉદેપુર : LRD ભરતીના મુદ્દે રાઠવા સમાજનું જલદ આંદોલન, બોડેલી સ્ટેશને ટ્રેન રોકી, MP હાઇવે બંધ
છોટાઉદેપુરમાં આદિવાસી રાઠવા સમુદાયના યુવાનો દ્વારા એલઆરડી ભરતીના મુદ્દે આંદોલનના માર્ગે ઉતર્યા છે. આજે છોટાઉદેપુર જિલ્લા બંધનું એલાન આપવામાં આવ્યું છે. રાઠવા સમાજના મહત્ત્વના દસ્તાવેજોને લઈને વિવાદ ઉભો થયો છે જેના કારણે બોડેલી રેલવે સ્ટેશન પર છોટાઉદેપુર-વડોદરા જતી ટ્રેન રોકવામાં આવી હતી. યુવાનોએ હથિયારો સાથે રેલવે સ્ટેશન પર આવી અને ટ્રેન રોકવામાં આવી હતી. યુવાનોએ […]
Continue Reading
