આશ્રમકાંડમાં DPSનાં પ્રિન્સિપાલ અને પુષ્પક સિટીના મેનેજર જામીન પર મુક્ત, નિત્યાનંદની ધરપકડના ભણકારા !
નિત્યાનંદ અને DPSનાં કનેક્શન અંગે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે ડીપીએસનાં આચાર્ય હિતેશ પૂરી અને પુષ્પક સિટીનાં મેનેજર બકુલ ઠક્કરની ધરપકડ કરી છે. આ બંનેની હાલ વિવેકાનંદ પોલીસ મથકમાં પૂછપરછ ચાલી રહી છે. પણ ધરપકડ કર્યાંની ગણતરીની મિનિટોમાં જ પ્રિન્સિપાલ હિતેશ પુરી અને મેનેજર બકુલ ઠક્કરને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. નિત્યાનંદ આશ્રમમાં […]
Continue Reading
