અમદાવાદ નિત્યાનંદ આશ્રમ વિવાદ : ત્રણ દિવસમાં ગુમ છોકરી હાજર થશે તેવો દાવો

અમદાવાદનાં હાથીજણ વિસ્તારમાં આવેલા નિત્યાનંદનાં (Nityanand Ashram) યોગિની સર્વાજ્ઞ પીઠમ આશ્રમમાં તામિલનાડુનાં પરિવારને તેમની દીકરીઓને મળવા ન દેવાતા આ વિવાદ વધારે વકર્યો છે. આ અંગે પોલીસે ગઇકાલે પ્રાથમિક તપાસને અંતે નિત્યાનંદ આશ્રમના સ્થાપક નિત્યાનંદ (Nityanand ) અને બે મહિલા સન્યાસી પ્રાણપિર્યા અને પિર્યતત્વા વિરૂધ્ધમાં Ipc 365, 344, 504, 323, 506-2, 114 તેમજ બાળમજૂરી ધારાની કલમોની […]

Continue Reading

2025 સુધીનો રૂપાણી સરકારે સેટ કર્યો ટાર્ગેટ, આ સેક્ટરના એક લાખ લોકોને મળશે નોકરી

દેશમાં આરોગ્ય સેવામાં સુધારો કરવા માટે ૨૦૨૫ની સાલ સુધીમાં એક લાખ નવાડૉક્ટર્સ તૈયાર કરવામાં આવશે, એમ કેન્દ્રના આરોગ્ય મંત્રી ડૉ. હર્ષ વર્ધને આજે ગુજરાતમાં ગુડ એન્ડ રેપ્લિકેબલ પ્રેક્ટિસિસ એન્ડ ઇન્નોવેશન્સ ઇન પબ્લિક હેલ્થ સિસ્ટમ અંગે ગાંધીનગરમાં યોજાયેલી રાષ્ટ્રીય પરિષદમાં બોલતા જણાવ્યું હતું. ગુજરાતમાં મેડિકલ બેઠકોની સંખ્યા છેલ્લા ૬ વર્ષમાં ૨૫૭૦નો વધારો કરવામાં આવ્યો છે. તેથી […]

Continue Reading

મોરબીના આ વ્યક્તિએ જીવતા સમાધી લેવાનો કર્યો દાવો, જાણો સમગ્ર ઘટના

મોરબીમાં આવેલ પીપળીયા ગામમાં એક વ્યક્તિએ જીવતાજીવ સમાધિ લેવાનો દાવો કર્યો છે, તેમણે જણાવ્યું હતું કે તેમના સપનામાં નવઘણ દાદા આવ્યા હતા અને તેઓએ તેમને જીવતા સમાધી લેવાનું કહ્યું છે. આગામી 28 નવેમ્બરે પીપળીયાના મુછડીયા કાંતિલાલ જીવતા સમાધિ લેવાની વાત કરતા ભારે ચર્ચામાં રહ્યા છે. મોરબી જીલ્લાનું પીપળીયા ગામમાં રહેતા મુછડીયા કાંતિલાલે જણાવ્યા છે કે, […]

Continue Reading

ચેકપોસ્ટ નાબૂદ કરનારું ગુજરાત 22મું રાજ્ય, અડચણો વિના અમલ થઈ શકશે?

રાજ્ય સરકારે આજે(14 નવેમ્બર) 20 નવેમ્બરથી ગુજરાતની 16 ચેકપોસ્ટ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ ગુજરાત ચેકપોસ્ટ નાબૂદ કરનારું દેશનું 22મું રાજ્ય બન્યું છે. રાજ્ય સરકાર વાહન વ્યવહાર સંબંધિત સેવાઓમાં છેલ્લા ત્રણ મહિનાથી વિવિધ સુધારાઓ કરી રહી છે. પરંતુ મોટા ભાગના નિર્ણયો લાગુ થવામાં અનેક અડચણો આવી રહી છે અને સંપૂર્ણ રીતે અમલ […]

Continue Reading

ખેડૂતો માટે 700 કરોડની સહાયનું પેકેજ, 33 ટકા કરતા વધુ નુકસાન માટે સહાય કરાશે

આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા ખેડૂતો માટે 700 કરોડના સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે. બિન પિયતમાં હેકટર દીઠ 6,800 રૂ. સહાય અપાશે. પાકવીમા સિવાય પણ રાજ્ય સરકારે સહાય જાહેર કરી છે. 2 લાખ કરતા વધુ ખેડૂતોને સહાય મળશે. રાજ્યમાં દિવાળી પહેલા અને દિવાળી પછી પડેલા કમોસમી વરસાદના કારણે ખેતીના તૈયાર પાકને અને ખેતરમાં […]

Continue Reading

ગુજરાત વિધાનસભાનું શિયાળું સત્ર 9 ડિસે.થી ત્રણ દિવસ માટે મળશે

ગુજરાત વિધાનસભાનું શિયાળું સત્ર આગામી 9-12 ડિસેમ્બરના રોજ ત્રણ દિવસ માટે યોજાશે. ચાલુ વર્ષે એપ્રિલ-મેમાં લોકસભાની ચૂંટણી અને પરિણામને અનુલક્ષીને વિધાનસભાનું નિયમિત બજેટ સત્ર ફેબ્રુઆરીના બદલે જુલાઈ માસમાં યોજાયું હતું. હવે શિયાળુ સત્ર ત્રણ દિવસ માટે 9મી ડિસે.ના યોજાશે જેમાં સત્રના પ્રથમ દિવસે શોકાંજલિ આપવામાં આવશે તેમજ બીજી બેઠકમાં 26  નવેમ્બરને બંધારણિય દિવસ તરીકે ઉજવવા […]

Continue Reading

પત્ની ઋતિકની ફેન હોવાથી ઈર્ષામાં પતિએ તેની હત્યા કરી, પોતે પણ આત્મહત્યા કરી લીધી

અમેરિકામાં મૂળ ભારતીય એક વ્યક્તિએ તેની પત્નીની ચાકુ વડે હત્યા કરી અને ત્યારબાદ પોતે પણ આત્મહત્યા કરી દીધી હતી. મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે, ડેને ડોઝોય(27) ભારતીય અભિનેતા ઋતિક રોશનને પસંદ કરતી હતી. પતિ દિનેશ્વર બુધિદાત આ વાતથી નારાજ હતો અને આ વાતથી હેરાન થઈને તેને ડેઝોયની હત્યા કરી દીધી હતી. દિનેશ્વર બારટેન્ડરનું કામ કરતો હતો. […]

Continue Reading

મહેસાણાના રિસોર્ટમાં કપડા ચેક કરવાના બહાને યુવતી નગ્ન થઈ ગઇ અને પછી ખેલાયો ખેલ…

નવરંગપુરામાં ગાર્મેન્ટના વેપારીને બ્લેકમેઈલ કરી ગોંધી રાખીને યુવતી સહિત સાત સભ્યોની ગેંગએ રૂ..૨.૬૨ લાખની રોક્ડ પડાવ્યાની ફરિયાદ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં શુક્રવારે નોંધાઈ છે. બે માસ પહેલા ગાર્મેન્ટના વેપારીને કૂર્તિઓ ચેક કરવાના બહાને આશ્રામરોડ પર બોલાવીને મહેસાણા પાસેના રિસોર્ટના રૂમમાં લઈ જઈ યુવતીએ નગ્ન થઈ વેપારીને બાથમાં ભીડયો હતો. વેપારીએ શારીરિક સંબંધ બાંધવાની સ્પષ્ટ ના પાડી […]

Continue Reading

મહિલા DySP શ્વેતા ડેનિયલે આરોપીને પકડવા કાલુપુરથી અડાલજ સુધી રીક્ષામાં પીછો કર્યો

ગોમતીપુરના યુવક સાકીરની હત્યા તેના જ ભાગીદાર મોહંમદ મતબુલે જ કરી હોવાનું ગ્રામ્ય પોલીસને કન્ફર્મ થતાંની સાથે જ તેના મોબાઈલ ફોનનું લોકેશન અને તેની માહિતી મેળવી લીધી હતી. તેથી મહિલા ડીવાયએસપી શ્વેતા ડેનિયલે આરોપીને પકડવા માટે કાલુપુરથી અડાલજ સુધી પીછો કર્યો હતો. પોલીસ માટે પ્લસ પોઇન્ટ હતો કે આરોપી મતબુલનો ફોન ચાલુ હતો, જેથી તેનું […]

Continue Reading

સીસીટીવી ફુટેજઃ ડીસીપી મોનિકા હાથ જોડી રહી હતી, વકીલો તેમની સાથે ઉગ્રતાભેર ગેરવર્તાવ કરી રહ્યા હતા

પોલીસ અને વકીલો વચ્ચે 2જી નવેમ્બરે તીસ હજારી કોર્ટમાં થયેલી હિંસા દરમિયાન વકીલોએ નોર્થ ડીસીપી મોનિકા ભારદ્ધાજ સાથે ગેરવર્તન કર્યું હતું. આ ઘટનાની એક સીસીટીવી ફુટેજ શુક્રવારે સામે આવી છે. જેમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે હિંસાની સૂચના બાદ ડીસીપી ભારદ્ધાજ પોલીસ કર્મીઓ સાથે કોર્ટ પરિસર પહોંચી હતી, ત્યાં વકીલોની ભીડ તેમની તરફ દોડી […]

Continue Reading