આજે ઊંઝાના ઉમિયા બાગમાં ‘ભવ્ય ઉછામણી’ કાર્યક્રમ થશે

કરોડો પાટીદારોના તીર્થસ્થાન ઊંઝામાં તા.૧૮થી ૨૨ ડિસેમ્બર દરમિયાન ભવ્યાતિભવ્ય લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવ યોજાશે. જે નિમિત્તે ૮ સપ્ટેમ્બરે ‘ભવ્ય ઉછામણી’નો કાર્યક્રમ ઉમિયાબાગ, ઉમિયા સર્કલ, ઊંઝા ખાતે યોજાશે. જેમાં અમદાવાદ, ગાંધીનગર સહિત સમગ્ર રાજ્યમાંથી કડવા પાટીદાર સમાજના દાનેશ્વરીઓ, ઉદ્યોગપતિઓ અને આગેવાનો સહિત ૧૦,૦૦૦થી વધુ પાટીદારો ભાગ લેશે. જ્યારે મોટી સંખ્યામાં NRI દાનવીરો વિદેશથી આવશે. આ પ્રસંગે ઊર્જામંત્રી […]

Continue Reading

નવા ટ્રાફિક નિયમોને ગુજરાતમાં લાગુ કરવા અંગે સીએમ રૂપાણીએ બોલાવી બેઠક

તાજેતરમાં કેન્દ્ર સરકારે નવા ટ્રાફિક નિયમન બિલને લાગુ કરી દંડની રકમમાં ઘણો વધારો કર્યો છે. ત્યારે ગુજરાતમાં આ નિયમ લાગુ કરવો કે નહીં તેના માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નિવાસસ્થાને એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના વાહનવ્યવહાર પ્રધાન, ટ્રાન્સપોર્ટ વિભાગના સચિવ સહિત તમામ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં […]

Continue Reading

અરવલ્લી : ગણેશ વિસર્જન દરમ્યાન 7 યુવકો નદીમાં ડૂબ્યા

અરવલ્લીના ધનસુરાના ખડોલ ગામે ગણેશ વિસર્જન દરમ્યાન નદીમાં ડૂબેલા 7 યુવકોમાંથી 1 યુવકનું મોત નિપજ્યુ છે. જ્યારે એક યુવક જીવતો મળી આવ્યો હતો. જયારે પાંચ યુવકોની શોધખોળ શરૂ કરાઇ છે. બાયડના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાને જાણ થતાં ત્વરિત ઘટના સ્થળે મદદ માટે પહોંચી ગયા હતા. યુવકો કેશરપુરા અને જશવંત પુરા ગામના યુવાનો હોવાનું ખુલ્યું છે. […]

Continue Reading

અમદાવાદઃ વોટ્સેપ પર વાયરલ થઈ તસવીર તો પોલીસકર્મીને મળ્યો મેમો, જાણો સમગ્ર મામલો, દંડ કેટલો?

અમદાવાદ શહેર પોલીસના એક કર્મચારીનો ફોટો ઘણો વાયરલ બની રહ્યો છે જે કદાચ તમે પણ જોયો હશે. જેમાં પોલીસ કર્મી પોતાના બાઈક પર હેલમેટ પહેર્યા વગર ઉપરાંત ફોન કાન અને ખભા વચ્ચે દબાવી ફોન પર વાત કરતા હતા ત્યારે જ કોઈ વ્યક્તિએ તે ઘટનાને કેમેરામાં કંડારી લીધી. સ્વાભાવીક છે કે લોકો પાસેથી ટ્રાફીક નિયમો પડાવવા […]

Continue Reading

અમદાવાદ : મકાન ધરાશાયી થવાની ઘટનામાં મૃત્યુંઆંક વધી 5 થયો

અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં મકાન ધરાશાયી થવાની ઘટનામાં મૃત્યુઆંક પાંચ થયો છે..મોડીરાતે વધુ એક મૃતદેહને કાટમાળમાંથી બહાર કઢાયો છે. જે મૃતદેહ મળ્યો તે મહિલાનો છે. આમ મકાન ધરાશાયી થવાની ઘટનામાં કુલ મૃત્યુઆંક પાંચ થયો છે. હજુ પર કેટલાક લોકો કાટમાળમાં દાટાયા હોવાની સ્થાનિકો આશંકા વ્ય્કત કરી રહ્યા છે. મકાન ધરાશાયી થતા વીજલાઈન બંધ કરાઈ છે.

Continue Reading

અમદાવાદ / ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓડની આગોતરા જામીન મામલે આજે સુનાવણી

ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓડની આગોતરા જામીનની આજે કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. ગાંધીનગર સેશન્સ કોર્ટમાં આગોતરા જામીનને લઇને સુનાવણી હાથ ધરવામાં આવશે. બોટાદના ભીખાભાઇએ પેથાપુરમાં ધનજી ઓડ સામે ફરિયાદ કરી હતી. ભીખાભાઈના દીકરાનું મોત થતાં ધનજી ઓડ સામે ફરિયાદ કરી હતી. ધનજી ઓડે ભીખાભાઈના દીકરાની કેન્સરની દવા બંધ કરાવતાં તેનું મોત થયુ હતુ. પોલીસની અરજી […]

Continue Reading

ગૃહમંત્રી બનવા તલપાપડ જીતુ વાઘાણીથી અમિત શાહ નારાજ, નવેમ્બરમાં બદલાઈ શકે છે ભાજપ પ્રદેશ પ્રમુખ

ગુજરાત પ્રદેશ ભાજપમાં આમૂલ પરિવર્તનના એંધાણ દેખાઇ રહ્યાં છે. પારાવારિક પ્રસંગે અમદાવાદની બે દિવસીય મુલાકાતે આવેલાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ્રદેશ ભાજપના નેતાઓ સાથે સંગઠનને મુદ્દે ચર્ચા કરી શકે છે. સંગઠન પર્વ પૂર્ણ થતાં જ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત થઇ જશે. આગામી નવેમ્બર માસના અંત સુધીમાં ભાજપ પ્રદેશ પ્રમુખની નિયુક્તિ થઇ શકે છે. […]

Continue Reading

અમદાવાદના ડોમેસ્ટિક એરપોર્ટને સીલ કરાશે રૂપિયા 3.36 કરોડનો પ્રોપર્ટી ટેક્સ બાકી

કદાચ તમને સાંભળીને નવાઈ લાગશે કે અમદાવાદ એરપોર્ટનું ડોમેસ્ટિક ટર્મિનલનો પ્રોપર્ટી ટેક્સ બાકી હોવાથી તે સીલ થઇ જાય તેવી નોબત આવી ગઈ છે. છેલ્લા ચાર વર્ષના વ્યાજ સાથે રૂ. ૩.૩૬ કરોડનો પ્રોપર્ટી ટેક્સ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ભરપાઈ ન કરતા અમદાવાદ કેન્ટોન્મેન્ટ બોર્ડે રિકવરી માટે નોટીસ ફટકારી છે. નોંધનીય છે કે વર્ષ ૨૦૧૭-૧૮માં અમદાવાદ એરપોર્ટનો […]

Continue Reading

ગુજરાતમાં વરસાદને લઇને સૌથી મોટા સમાચાર, આ વિસ્તારોમાં જતા પહેલા થઇ જજો સાવધાન!

ફરી એકવાર સમગ્ર ગુજરાતમાં વરસાદી મોહાલ સર્જાયો છે. બુધવારથી સતત પાંચ દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. બંગાળાની ખાડીમાં લો પ્રેશર સર્જાતાં ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન ખાતા દ્વારા કરાયેલી આગાહી પ્રમાણે, તા.૪ સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તેમજ દાહોદ, […]

Continue Reading

ગીર ગાયોની આબાદી વધારવા ઈચ્છે છે સરકાર, બ્રાઝિલથી મંગાવશે વીર્યના એક લાખ ડોઝ

ગુજરાતના ગિરના સિંહની ચર્ચાતો તમે સાંભળી હશે પરંતુ ગિરના ગાયો વિશે ઓછી જાણકારી જ લોકો પાસે છે. ગિરની ગાયો ભારતની બીજી સામાન્ય ગાયો કરતા વધુ દુધ આપે છે. ગિર ગાય એકવાર બાળકના જન્મ પછી વધુમાં વધુ 5000 લીટર દુધ આપે છે, જ્યારે સામાન્ય ગાય 2થી અઢી હજાર લીટર દુધ આપે છે. કેન્દ્ર સરકાર આ જાતીની […]

Continue Reading