આજના ત્રસ્ત-વ્યસ્ત માનવીને ભગવાન કૃષ્ણના જીવનમાંથી પ્રેરણા મળે છે : વિજય રૂપાણી

શ્રાવણ માસ એટલે એવો પાવન માસ કે જેમાં ભગવાન શંકરની આરાધના કરવામાં આવે છે અને આ જ માસમાં ભગવાન શ્રી કૃષ્ણે પણ જન્મ લીધો હતો. આ અત્યંત પાવન શ્રાવણ માસમાં જ ભગવાન દ્વારકાધીશ શ્રી કૃષ્ણ અને દ્વારકાને કેન્દ્ર સૃથાને રાખીને સંગીત, ચિત્ર અને સાહિત્યના અનોખા કાર્યક્રમ ‘રાજાિધરાજ’નું અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દ્વારકા […]

Continue Reading

વડોદરામાં ફરી પૂરનો ભય, રાત્રે વિશ્વામિત્રી નદી 20 ફૂટે પહોંચી, 9 કલાકમાં વિશ્વામિત્રીની સપાટી 4 ફૂટ વધી

વડોદરાઃ ઉપરવાસમાં વરસાદને પગલે આજવા ડેમની સપાટી હાલ રાત્રે 11 વાગ્યે 213.10 ફૂટ ઉપર પહોંચી છે. જ્યારે વિશ્વામિત્રી નદીની સપાટી વધીને 20 ફૂટ થઇ છે. સવારથી જ વધી રહેલી સપાટીને પગલે સાવચેતીના ભાગરૂપે વડોદરા જિલ્લા કલેક્ટરે વડોદરા શહેરની શાળા-કોલેજોમાંથી વિદ્યાર્થીઓને છોડી મૂકવાનો આદેશ કર્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે આજે બપોરે 2:30 કલાકે કાલાઘોડા ખાતે વિશ્વામિત્રી […]

Continue Reading

નર્મદા, તાપી, વિશ્વામિત્રી અને ઓરસંગ નદીમાં પૂરની સ્થિતિ, અનેક ગામો એલર્ટ, હાઈવે-પૂલો બંધ કરાયા

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. છેલ્લા 48 કલાકમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે. જેને પગલે નર્મદા, ઓરસંગ, તાપી અને વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી નજીક પહોંચી જતા પૂરની પરિસ્થિતિ ઉભી થઈ છે, ત્યારે આ નદીના કાંઠા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. તેમજ અનેક ગામોમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું […]

Continue Reading

અમદાવાદના ચાંદખેડા-ગોતા સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, વાહન ચાલકો ફસાયા, ટ્રાફિક જામ

અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા 9 ઓગસ્ટથી ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે શહેરમાં મોડી રાતથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. શહેરના સાબરમતી, ચાંદખેડા, ગોતા, મોટેરા, રાણીપ, થલતેજ સહિતના વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. એસજી હાઈવે પર વરસાદને લઈ ટ્રાફિક જામ સર્જાયો છે અને અનેક નીચાણવાળા વિસ્તાર અને સોસાયટીમાં પાણી […]

Continue Reading

સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, કયા વિસ્તારોમાં પડશે અનરાધાર

ગુજરાતમાં હાલ બીજા રાઉન્ડનો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર, કચ્છ સહિત ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ થઈ ગયો છે. આ સાથે વડોદરા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. આ અઠવાડિયામાં દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે […]

Continue Reading

આજે રાત્રે 1 વાગ્યાથી નર્મદા ડેમમાંથી 6 લાખ ક્યુસેક પાણી છોડાશે, સપાટી 131 મીટર રૂલ લેવલ નજીક પહોંચી

નર્મદા ડેમના ઉપરવાસ-કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદને લઈને નર્મદા ડેમની જળરાશીની આવકમાં 64,662 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. જેની સામે જાવક માત્ર 5230 ક્યુસેક પાણી છે જેથી દર કલાકે 2 સેમીનો વધારો નોંધાઈ રહ્યો છે. જેથી આજે રાત્રે 1 વાગ્યાથી નર્મદા ડેમમાંથી 6 લાખ ક્યુસેક પાણી છોડાશે. જેને પગલે વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના લોકોને […]

Continue Reading

રૂપાણી સરકારની ત્રીજી વર્ષગાંઠ નિમિતે આજે જાહેર થશે આ 5 યોજના, 1 હજાર વિદ્યાર્થીને લીલાલહેર!

મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારની ત્રીજી વર્ષગાંઠ નિમિત્તે ગાંધીનગરમાં ગુરૂવારે બપોરે ‘સંકલ્પ સે સિધ્ધી કી ઓર અગ્રેસર’ કાર્યક્રમનું આયોજન કરાયું છે. મુખ્યમંત્રી દ્વારા પાંચ નવી યોજના જાહેર થશે. જેમાં Ph.D કરનારા 1000 વિદ્યાર્થીઓને ‘મુખ્યમંત્રી સંશોધન પ્રોત્સાહન યોજના’ હેઠળ મહિને સરકાર રૂ.15,000નું સ્ટાઈપેન્ડ આપશે. કેબિનેટની બેઠકમાં તેની રૂપરેખાને મંજૂરી આપવામાં આવી છે. અગાઉ કાર્યક્રમ ૭મી ઓગસ્ટને બુધવારે […]

Continue Reading

આગામી 5 દિવસ ગુજરાતના આ વિસ્તારોમાં મોટો ખતરો મંડરાયો, NDRFની 17 ટીમો તૈનાત કરાઇ

હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે, દક્ષિણ ગુજરાત તેમજ બંગાળાની ખાડીના ઉત્તર પશ્ચિમ, દક્ષિણ છત્તિસગઢ અને દક્ષિણ ઓડિશામાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાઈ છે. વરસાદી સિસ્ટમ 8મી ઓગસ્ટે ગુજરાત સુધી પહોંચતા રાજ્યનાં વાતાવરણમાં ભારે પલટો આવી શકે છે. જેના કારણે 8મી ઓગસ્ટથી પાંચ દિવસ સુધી દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત સહિતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત […]

Continue Reading

છોટાઉદેપુર: રામી ડેમ ઓવરફલો થતાં તંત્ર દ્વારા ૮ ગામોને કરાયા એલર્ટ

સારા વરસાદને લઈ છોટાઉદેપુર જિલ્લાના બે મુખ્ય જળાશયો પૈકીનો એક એવો રામી ડેમ ઓવરફલો થયો છે, ડેમ ઓવરફલો થતાં તંત્ર દ્વારા નીચાણવાળા આંઠ ગામોને એલર્ટ કરાયા છે. છેલ્લા કેટલાય દિવસોથી છોટાઉદેપુર જિલ્લામાં સારો વરસાદ વરસી રહ્યો છે અને તેને લઈ પાણીની અછત અનુભવતા એવા કવાંટ તાલુકાનો રામી ડેમ ઓવરફ્લો થયો છે. ડેમમાં પાણી મહત્તમ સપાટી […]

Continue Reading

ટીબીના દર્દીને શોધી લાવી નિદાન કરાવનારને પ્રોત્સાહન રૂપે સરકાર દ્વારા અપાશે રૂા.૫૦૦/- પ્રોત્સાહક રકમ

સરકારી આરોગ્ય કેન્દ્રમાં ટી.બી. ના દર્દીને શોધી લાવી નિદાન કરાવનારને પ્રોત્સાહન રૂપે સરકાર દ્વારા રૂા.૫૦૦/- પ્રોત્સાહકરકમ આપવામાં આવશે. ભારત સરકાર દ્વારા તાજેતરમાં પ્રસિધ્ધ કરાયેલ પરિપત્ર મુજબ સમાજમાંથી ટી.બી.ના દર્દીઓ વધુને વધુ શોધાય તે માટે એક પરિપત્ર કરવામાં આવ્યો છે જેમાં જણાવ્યાનુસાર જાહેર ક્ષેત્રમાં શંકાસ્પદ દર્દીને શોધી તેનું લેબોરેટરીમાં નિદાન કરાવી જો ટી.બી.નું નિદાન થાય તો […]

Continue Reading