આજના ત્રસ્ત-વ્યસ્ત માનવીને ભગવાન કૃષ્ણના જીવનમાંથી પ્રેરણા મળે છે : વિજય રૂપાણી
શ્રાવણ માસ એટલે એવો પાવન માસ કે જેમાં ભગવાન શંકરની આરાધના કરવામાં આવે છે અને આ જ માસમાં ભગવાન શ્રી કૃષ્ણે પણ જન્મ લીધો હતો. આ અત્યંત પાવન શ્રાવણ માસમાં જ ભગવાન દ્વારકાધીશ શ્રી કૃષ્ણ અને દ્વારકાને કેન્દ્ર સૃથાને રાખીને સંગીત, ચિત્ર અને સાહિત્યના અનોખા કાર્યક્રમ ‘રાજાિધરાજ’નું અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દ્વારકા […]
Continue Reading
