માંડલના વરમોરમાં દલિત યુવકની થયેલી હત્યાનો પડઘો લોકસભામાં પડયો
આંતરજ્ઞાતીય લગ્ન કરનાર દલિત યુવક હરેશ સોલંકીની માંડલના વરમોરમાં થયેલી હત્યાનો પડઘો બુધવારે લોકસભામાં પડયો હતો. કેરળથી કોંગ્રેસના સાંસદ કે. સુરેશે ગુજરાતમાં માનવ અધિકારના હનન મુદ્દે સરકારની જવાબદેહિતા મુદ્દે સભા મોકૂફ કરવાના પ્રસ્તાવની નોટિસ આપી છે. જેના પર લોકસભા અધ્યક્ષ નિર્ણય કરશે. સમાનતા, અહિંસા જેવા મૂલ્યોની ગાંધીના ગુજરાતમાં જ હત્યા થઈ રહી છે. મંગળવારે હરેશની […]
Continue Reading
