અમિત શાહ આજે કલોલમાં, જાણો શું છે પ્રોગ્રામ

ભાજપના અધ્યક્ષ અમિત શાહે અમદાવાદમાં નારણપુરામાં મેગા રોડ-શો દ્વારા ગાંધીનગર લોકસભા બેઠક પરથી ઉમેદવારી પત્ર ભર્યા બાદ તેમણે સરખેજ અને સાબરમતીમાં રોડ શો યોજી પ્રચંડ પ્રચારનો પ્રારંભ કરાવ્યો હતો. હવે ગાંધીનગર લોકસભા બેઠક પર ઐતિહાસિક મતોની લીડથી જીતવા માટે અમીત શાહ વધુ એક વખત અમદાવાદ આવી પહોંચ્યા છે. રવિવારે અમિતભાઇ બપોર સુધી સાબરમતી, ઘાટલોડિયા, નારણપુરા […]

Continue Reading

ચૂંટણી ઇફેક્ટ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ બની સૂમસામ

અમદાવાદ જિલ્લામાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામતો જાય છે. ત્યારે તમામ સરકારી કર્મચારીઓ-અધિકારીઓ ચૂંટણીલક્ષી કામગીરીમાં જોતરાઇ ગયા છે. તો બીજી તરફ ચૂંટાયેલા પ્રતિનિધીઓ પણ ચૂંટણી પ્રચારમાં ઉતરી પડયા હોવાથી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને ગ્રામપંચાયતો સૂમસામ બની ગઇ છે. તેઓની ગેરહાજરી વચ્ચે પ્રજાલક્ષી તમામ પ્રકારની કામગીરી અટવાઇ પડતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. આવકના દાખલા, જાતિના […]

Continue Reading

કોંગ્રેસ લેશે કડક પગલાં અલ્પશ ઠાકોર સામે, જાણો શું છે મામલો

કોંગ્રેસની ટિકિટ પરથી રાધનપુર બેઠક જીતનાર અને પ્રથમ વાર ધારાસભ્ય બનનાર અલ્પેશ ઠાકોરે સંકટ સમયે જ કોંગ્રેસને દગો આપ્યો છે. કોંગ્રેસના તમામ પદ પરથી રાજીનામું ધરી દઇને જાહેરમાં કોંગ્રેસની નીતિની અલ્પેશ આકરી ટીકા કરી છે. ઉપરાંત ખુબ જ ગંભીર આક્ષેપ કર્યો છે કે કોંગ્રેસમાં પૈસા લઈને ટિકિટનું વેચાણ કરવામાં આવે છે. અલ્પેશ ઠાકોર, ધવલસિંહ ઝાલા […]

Continue Reading

કુંવરજીને કનડે છે પાણી, જસદણમાં થયો બાવળિયા સામે બળવો

જસદણના કનસેરા ગામમાં પાણીની વિકટ સમસ્યાને પગલે ગ્રામજનોએ પાણી સહિતના મુદ્દે  કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાનો કર્યો ઉગ્ર વિરોધ કર્યો હતો. સૂત્રો અનુસાર આ બાબતની હાઈકમાન્ડ દ્વારા પણ નોંધ લેવામાં આવી હોવાનું જાણવા મળે છે. રાજકોટના જસદણ તાલુકાના કનસેરા ગામમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીની વિકટ સમસ્યા ઉભી થઈ છે. ત્યારે આગામી તા. 23મી એપ્રિલના રોજ યોજાનારી […]

Continue Reading

બાબુ કટારાને ચૂંટણીપંચની નોટિસ, દાહોદનો છે મામલો

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી આચારસંહિતાને લઈને થઈ રહેલી ફરીયાદોમાં ચૂંટણીપંચ અનેક રાજકીય નેતાઓને બેફામ ભાષણોમાં કરી રહેલા વાણી વિલાસને લઈને તેમ જ અને ચૂંટણી પંચના નિયમોનું પાલન ન કરનારા ઉમેદવારો પર ચૂંટણીપંચ આકરા પાણીએ કાર્યવાહી આરંભી છે. વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના વિવાદિત ભાષામાં મતદારોને મતદાનના દિવસે ચોક્કચ પક્ષને મતદાન કરવા માટે અપાયેલી ધમકી બદલ પોલીસ ફરિયાદની […]

Continue Reading

અલ્પેશને ભાજપમાં નો એન્ટ્રીઃ સીએમ વિજય રૂપાણીએ ફરી કર્યો ઈનકાર

ગુજરાતમાં ઠાકોર સમાજને વ્યસન મુક્તિ આંદોલનના નામે એક તાંતણે બાંધીને ભાજપની ઉંઘ હરામ કર્યા બાદ કૉંગ્રેસમાં પ્રવેશ મેળવીને આખરે કૉંગ્રેસને પણ નાટકીય રીતે અલવિદા કરનારા અલ્પેશ ઠાકોર માટે હાલ પૂરતા ભાજપમાં પણ દરવાજા પણ બંધ થયા હોય તેવો ઘાટ ઘડાયો છે. ઊંઝા વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઊભા એનસીપીમાંથી ચૂંટણી લડી રહેલા ઠાકોર સમાજના ઉમેદવારને ખુલ્લેઆમ ટેકો […]

Continue Reading

અમદાવાદમાં ચૂંટણી ટ્રેનિંગ દરમિયાન કર્મચારીનું મોત

ગુજરાતમાં આગામી 23મી એપ્રિલે મતદાનને લઇ ચૂંટણી પંચ અત્યારથી સજ્જ બન્યું છે. ત્યારે ચૂંટણી પંચ દ્વારા અમદાવાદની એક મેડિકલ કૉલેજમાં સરકારી કર્મચારીઓને ચૂંટણીની કામગીરીની બાબતે ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદમાં ચૂંટણીની ટ્રેનિંગ દરમિયાન એક સરકારી કર્મચારીનું મોત નિપજ્યું હતુ. સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદની બી. જે. મેડિકલનાં ઓડિટોરિયમમાં યુદ્ધના ધોરણે સરકારી કર્મચારીઓને ચૂટણી માટેની […]

Continue Reading

રાહુલ ગાંધીના લગ્ન થાય, એવી ગુજરાત ભાજપના આ નેતાની ઈચ્છા

ગુજરાત ભાજપના અધ્યક્ષ જીતુ વાઘાણીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના લગ્નની કામના કરતા એવી શુભેચ્છાઓ આપી દીધી કે તેમના ઘરમાં કિલકારી ગૂંજે. વાઘાણીએ સાથે એમ પણ કહ્યું કે કોંગ્રેસને માત્ર ભ્રષ્ટાચારમાં રૂચિ છે. વિકાસમાં નહીં. ગુજરાતમાં એક ચૂંટણી સભામાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના લગ્ન થાય અને તેમના ઘરમાં કિલકારી […]

Continue Reading

દિલ્હીમાં ભ્રષ્ટાચારની દુર્ગંધ નહી ઈમાનદારીની ખુશ્બુ આવે છે

ચૂંટણી પહેલા ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રુપાણી સુરેન્દ્રનગર, ભાવનગરમાં રેલીઓ યોજી રહ્યા છે.મુખ્ય પ્રધાન વિજય રુપાણીએ ચૂંટણી પહેલા સભામાં કહ્યુ છે કે, આજકાલ દિલ્હીથી ભ્રષ્ટાચારની દુર્ગંધ નહી પરંતુ ઈમાનદારીની સુગંધ આવે છે. વર્ષ 2014 પહેલા ભારતનું નામ દુનિયામાં ભ્રષ્ટાચારી દેશ તરીકે બદનામ હતું જો કે હવે મોદીજીના સત્તા પર આવ્યા પછી ભારતની તસવીર જલ્દીથી બદલાઈ […]

Continue Reading

તાલાળામાં 3.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો : લોકોમાં ભય

સૌરાષ્ટ્ર કચ્છના બે જિલ્લાઓમાં શુક્રવાર મોડી રાત્રે ભૂંકપના આંચકા અનુભવાયા હતા. જેમાં રાત્રે ગીર સોમનાથ અને કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાતા લોકો અચનાક જાગી ગયા હતા  અને ઘરની બહાર નીકળી ગયા હતા. ભૂકંપના આંચકા ગીર સોમનાથના તાલાળા અને કચ્છના રાપર સહિત અમુક વિસ્તારોમાં અનુભવાયા હોવાનું જાણવા મળ્યું છે. શુક્રવાર રાતના ગીર સોમનાથ અને કચ્છના રાપરમાં રાત […]

Continue Reading