હવાઈ મુસાફરીમાં હવે આ કંપનીના લેપટોપ પ્લેનમાં નહીં લઈ જઈ શકાય

હવાઇ મુસાફરી કરનારા લોકો માટે અગત્યના સમાચાર છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ એપલ મેકબુક (Apple MacBook)ના કેટલાક મોડલ્સના લેપટોપને લઇ જવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ પ્રતિબંધને લઇને DGCAનું કહેવું છે કે, એપલના આ લેપટોપમાં ઓવર હીટિંગની સમસ્યા છે જેના કારણે આગ લાગવાનો ખતરો રહે છે. એટલા માટે આ નિર્ણય લેવામાં આવ્યો […]

Continue Reading

અરવિંદ કેજરીવાલે પાણીના બિલના નાણાં માફ કરી દિલ્હીવાસીઓને ભેટ આપી

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીવાસીઓને વધુ એક ભેટ આપી છે. તેમણે દિલ્હીની જનતાને પાણીના બિલના બાકી નાણાં માફ કરી દેવાની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે પાણી બિલ પરથી એરિયર હટાવી લેવામાં આવ્યું છે. જે લોકોના ઘરમાં ફંક્શનલ મીટર છે તે તમામ લોકોને આ યોજનાનો લાભ મળશે. આ ઉપરાંત જે લોકો 30 નવેમ્બર સુધીમાં પોતાના […]

Continue Reading

વડાપ્રધાન મોદીએ સ્વર્ગસ્થ મિત્ર અરુણ જેટલીના પરિવાર સાથે મુલાકાત કરી

વિદેશ પ્રવાસથી મોડી રાત્રે સ્વદેશ પરત ફર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે સવારે પોતાના સ્વર્ગસ્થ મિત્ર અરુણ જેટલીના ઘરે પહોંચ્યા હતા. તેમણે પોતાના પરમ મિત્રને શ્રદ્ધાંજલિ અર્પી હતી. જેટલીના નિધન સમયે તેઓ વિદેશમાં હતા જેથી તેમની અંતિમ સંસ્કાર વિધીમાં હાજરી આપી શક્યા નહતા. પોતાના મિત્રનું નિધન થયું હોવાના સમાચાર સાંભળતા જ તેમણે બહરીનમાં જેટલીને યાદ […]

Continue Reading

એક, બે નહી પૂરા 12 દેશમાં ચિદમ્બરમના બેન્ક એકાઉન્ટ છે

આઈએનએક્સ મીડિયાના મની લોન્ડરિંગ કેસમાં સીબીઆઈના સકંજામાં આવેલા પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમને લઈને ઈડી(એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ)દ્વારા પણ એક પછી એક ચોંકાવનારા આક્ષેપો થઈ રહ્યા છે. ઈડીએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલા એક સોગંદનામામાં કહ્યુ છે કે, ચિદમ્બરમ અને આ કેસના બીજા આરોપીઓના એક, બે નહી પુરા બાર દેશમાં બેન્ક એકાઉન્ટ છે. જેમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રિયા, બ્રિટિશ વર્જિન આઈલેડન્, […]

Continue Reading

જૈશ એ મુહમ્મદ રોહિંગ્યા મુસ્લિમોને ભડકાવે છે: ગુપ્તચર ખાતાએ કેન્દ્ર સરકારને માહિતી આપી

પાકિસ્તાનમાં વડું મથક ધરાવતી આતંકવાદી સંસ્થા જૈશ એ મુહમ્મદ હાલ બાંગ્લાદેશમાં રોહિંગ્યા મુસ્લિમોને ભારત વિરોધી ભડકાવીને આતંકવાદી તાલીમ આપી રહ્યું હોવાની ચોંકાવનારી માહિતી ગુપ્તચર ખાતાએ કેન્દ્રના ગૃહ ખાતાને આપી હતી. બાંગ્લાદેશના હરિનમારા પહાડી વિસ્તારમાં આતંકવાદી તાલીમ શિબિર ચાલી રહી છે. બાંગ્લાદેશના કોક્સ બજાર વિસ્તારમાં અત્યારે હજ્જારો રોહિંગ્યા શરણાર્થીઓ ડેરાતંબુ નાખીને પડ્યા છે. જૈશનો કમાન્ડર સાબિર […]

Continue Reading

બિલાવલ ભુટ્ટોએ કહ્યું- પહેલા આપણે શ્રીનગર લેવાની વાત કરતા હતાં, હવે મુઝફ્ફરાબાદ બચાવવાના ફાંફાં

પાકિસ્તાન પિપલ્સ પાર્ટી (PPP)ના ચેરમેન બિલાવલ ભુટ્ટો ઝરદારીએ મંગળવારે કાશ્મીર મામલા પર ઈમરાન ખાનને અસફળ ગણાવ્યા હતા. બિલાવલે મીડિયા સામે કહ્યું- પહેલા આપણે ભારતથી શ્રીનગર છિનવી લેવાની વાત કરતા હતાં, પણ હવે હાલત એવી થઇ ગઇ છે કે આપણને મુઝફ્ફરાબાદ બચાવવાના ફાંફાં થઇ ગયા છે. બિલાવલે ફરી ઈમરાન ખાન અને આર્મી પર ટોણો માર્યો. કહ્યું- […]

Continue Reading

મારૂતિ સુઝુકીએ 3,000 હંગામી કર્મચારીઓને નોકરીમાંથી હટાવ્યાં, છેલ્લા 9 મહિનાથી ઓટો સેલ્સમાં ઘટાડો

મારૂતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડના ચેરમેન આર સી ભાર્ગવે મંગળવારે જણાવ્યું હતું કે કંપનીએ 3,000 જેટલા હંગામી કર્મચારીઓના કોન્ટ્રાક્ટ્સને રિન્યુ કર્યા નથી. ભાર્ગવે આ અંગે વધુમાં જણાવ્યું હતું કે હાલ કંપનીએ બજારમાં માંગ ઘટવાને કારણે આ નિર્ણય કર્યો છે. શેરહોલ્ડર્સને કંપનીની એન્યુઅલ જનરલ મિટિંગમાં ભાર્ગવે જણાવ્યું હતું કે સેફટી નોર્મ્સ અને ટેક્સ વધવાને કારણે કારની કિંમત […]

Continue Reading

પાકિસ્તાનના રાષ્ટ્રપતિએ કાશ્મીરને ફેક વીડિયો શેર કર્યો, ટ્વિટરે નોટિસ પાઠવી

પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ડૉક્ટર આરિફ અલ્વી જમ્મુ-કાશ્મીરના હાલાત પર ફેક વીડિયો ટ્વીટ કરીને ફસાઈ ગયા. ટ્વીટર તરફથી રાષ્ટ્રપતિને હવે નોટિસ મોકલવામાં આવી છે. આ નોટિસ બાદ પાકિસ્તાનના મંત્રી કહી રહ્યા છે કે ટ્વિટર પણ હવે ભારત અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એજન્ડાને આગળ વધારવામાં લાગ્યું છે. પાકિસ્તાનના મીડિયા તરફથી આ વાતની જાણકારી આપવામાં આવી છે. જણાવી દઈએ […]

Continue Reading

કશ્મીર ભારત-પાકિસ્તાનનો દ્વિપક્ષીય મુદ્દો છે કોઈ ત્રીજાની જરૂર નથી: PM મોદી

ફ્રાન્સમાં આયોજીત G-7 શિખર સંમેલનમાં સોમવારે PM મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે બેઠક થઇ. PM મોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે કશ્મીર ભારત અને પાકિસ્તાનનો દ્વિપક્ષીય મુદ્દો છે. આ માટે અમારે કોઈ અન્ય દેશની જરૂર નથી જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે, બન્ને દેશોના વડાપ્રધાન સાથે મારે ચર્ચા થઇ છે અને તે પાકિસ્તાન-ભારતન દ્વિપક્ષીય […]

Continue Reading

પૂર્વ મંત્રી અરુણ જેટલી પંચતત્વમાં વિલીન, પુત્ર રોહને આપી મુખાગ્નિ

ભાજપના નેતા અને પૂર્વ મંત્રી અરુણ જેટલીનું ગઈકાલે લાંબી બીમારી બાદ દુ:ખદ નિધન થયું હતું. ત્યારબાદ રવિવારે સાંજે રાજકીય સમ્માન સાથે અરૂણ જેટલીને વિદાય આપવામાં આવી હતી. તેમના પુત્ર રોહને હિન્દુ વિધિ મુજબ પિતાના પાર્થિવ શરીરને મુખાગ્નિ આપી હતી. જેટલીના અંતિમસંસ્કાર પૂર્વે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને એકાએક ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. રવિવારે […]

Continue Reading