ભારતીય સેનાએ બદલો વાળ્યો, અભિનંદનને પકડી હેરાન કરનારા પાક. કમાંડોને ફૂંકી માર્યો

ભારતીય વાયુસેનાના વિંગ કમાંડર અભિનંદનને પકડનારા પાકિસ્તાની સેનાના કમાંડોને ભારતીય સુરક્ષાબળોએ ઠાર માર્ય છે. એલઓસી પર પાકિસ્તાની સેનાએ કરેલા સીઝફાયરના ઉલ્લંઘનનો ભારતીય સેનાએ પણ જોરદાર જવાબ આપ્યો હતો. જેમાં આ કમાંડોનું મોત થયું હતું. અહેવાલ પ્રમાણે પાકિસ્તાની સૈન્યના સ્પેશિયલ સર્વિસ ગ્રુપમાં શામેલ સુબેદાર અહમદ ખાને અભિનંદનને અટકાયતમાં લીધા હતાં અને તેમની હેરાનગતિ કરી હતી. અભિનંદન […]

Continue Reading

કલમ 370 હટ્યા બાદ કાશ્મીરમાં પહેલું એન્કાઉન્ટર, 16 દિવસ બાદ ખીણ ગોળીઓથી ધ્રુજી

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળો અને આતંકીઓની વચ્ચે અથડામણ થઈ. પોલીસનાં જણાવ્યા અનુસાર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે. કાશ્મીરથી કલમ 370 હટાવવામાં આવ્યા બાદ આ પહેલુ એન્કાઉન્ટર છે. એટલે કે 16 દિવસ બાદ કાશ્મીરમાં ગોળી ચાલી છે. રિપોર્ટ પ્રમાણે એન્કાઉન્ટરનાં સમાચાર કાશ્મીરનાં બારામૂલામાંથી આવ્યા છે. સેનાએ આખા વિસ્તારને ઘેરી લીધો છે અને આતંકીઓને જવાબ આપવામાં આવી રહ્યો છે. […]

Continue Reading

કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ PM મોદીએ ટ્રમ્પ સાથે કરી લગભગ 30 મીનિટ સુધી ટેલિફોનિક વાતચીત

જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ પહેલીવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. લગભગ બંને નેતાઓ વચ્ચે 30 મિનિટ સુધી વાતચીત કરી હતી. વડાપ્રધાન મોદીએ ટ્રમ્પ સાથે વાતચીતમાં આતંકવાદ અને સરહદ સુરક્ષા મુદ્દે વાતચીત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇમરાનખાનનું નામ લીધા વિના નિશાનો ટાંકતા કહ્યું હતું, ઘણા નેતાઓના નિવેદન […]

Continue Reading

ભારત તરફથી મોદી પહેલા વડાપ્રધાન જે બહેરીન જશે, 22થી 26 ઓગષ્ટ દરમિયાન ફ્રાન્સ, યુએઇની પણ મુલાકાત

પીએમ નરેન્દ્ર મોદી 23 અને 24 ઓગષ્ટના યુએઈના પ્રવાસે જવાના છે. ત્યાં અબુધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન સાથે દ્વીપક્ષીય સંબંધો અને અન્ય વિષયો પર ચર્ચા કરશે. ત્યારબાદ તેઓ 24 થી 25 ઓગષ્ટના બહેરીન પહોંચવાના છે. આ પહેલી વખત છે જ્યારે ભારતના વડાપ્રધાન બહેરીન જશે. મોદીનો પ્રવાસ 22થી 26 ઓગષ્ટનો છે જેમાં […]

Continue Reading

ચંદ્રની નજીક પહોંચ્યું ચંદ્રયાન-2, મંગળવારે કક્ષામાં પ્રવેશ કરશે

ઈસરો દ્વારા 22 જુલાઈના રોજ લોન્ચ કરવામાં આવેલા મહત્વકાંક્ષી મિશન ચંદ્રયાન-2 મંગળવારે ચંદ્રમાંની કક્ષામાં પ્રવેશ કરશે. 14 ઓગસ્ટના રોજ ચંદ્રયાનને ચંદ્ર સ્થાનાંતરણ પ્રક્ષેપવક્રમાં પ્રવેશ કરાવવામાં આવ્યું હતું. હવે યાનના તરલ ઈંધણવાળા એન્જીનને શરૂ કરવામાં આવશે. જેથી ચંદ્રમાંની કક્ષાની અંદર પ્રવેશ અપાવી શકાય. ચંદ્રયાન-2 મિશનની દેખરેખ ઈસરલોના ટેલીમેટ્રી, ટ્રેકિંગ એન્ડ કમાંડ નેટવર્કમાં સ્થિત મિશન ઓપરેશન્સ કોમ્પ્લેક્ષ […]

Continue Reading

આ કારણે પાકિસ્તાન આર્મી ચીફ બાજવાનો કાર્યકાળ 3 વર્ષ વધારવામાં આવ્યો

પાકિસ્તાનના આર્મી ચીફ કમર જાવેદ બાજવાનો કાર્યકાળ 3 વર્ષ માટે વધારવામાં આવ્યો છે. વડાપ્રધાન ઈમરાન ખાને આ અંગે મંજૂરી આપી દીધી છે. પાકિસ્તાનના એક સરકારી ન્યૂઝ ચેનલ મુજબ વડાપ્રધાન ઈમરાન ખાને આર્મી ચીફ કમર જાવેદ બાજવાના કાર્યકાળને ત્રણ વર્ષ વધારવા મંજૂરી આપી આપી દીધી છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી કાર્યાલયથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે […]

Continue Reading

વિમાન ખરીદી મામલે પૂર્વ નાણામંત્રી પી. ચિદંબરમને EDનું સમન્સ

UPAના કાર્યકાળ દરમિયાન એર ઇન્ડિયા માટે 111 વિમાનોની ડીલને લઇને કોંગ્રેસ નેતા અને પૂર્વ નાણામંત્રી પી. ચિદંબરમને ઇડીએ પૂછપરછ માટે હાજર થવા સમન્સ પાઠવ્યો છે. ઉલ્લેખનીય છે કે, એર ઇન્ડિયા અને ઇન્ડિયન એરલાઇન્સના વિવાદાસ્પદ જોઇન્ટ વેન્ચર સહિત યૂપીએ સરકારના કાર્યકાળ દરમિયાન ઓછામાં ઓછી ચાર ડીલ એવી છે જેમાં ગેરરીતિઓ અને મની લોન્ડ્રિંગના આરોપની તપાસ કરવા […]

Continue Reading

દિગ્ગજ સંગીતકાર ખય્યામનું 93 વર્ષની વયે થયું નિધન, લાંબા સમયથી હતા બીમાર

ભારતીય સિનેમા જગતના દિગ્ગજ સંગીતકાર ખય્યામનું 93 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર ચાલી રહ્યા હતા અને એક હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. સોમવારે સાંજે તેમની તબિયત નાજુક હતી અને ડોક્ટરની એક ટીમ તેમની સતત તપાસ કરી રહી હતી. પ્રખ્યાત સંગીતકારના નિધનથી ફિલ્મ જગતમાં શોકની લહેર પ્રસરાઈ ગઈ છે. બોલીવુડના કલાકારોએ […]

Continue Reading

J&K મુદ્દે અજીત ડોભાલ અને IB ચીફ સાથે ગૃહમંત્રીની મહત્વની બેઠક

જમ્મુ-કાશ્મીરમાં વર્તમાન પરિસ્થિતિઓ અંકુશમાં ન હોવાની અફવાઓ વચ્ચે ગૃહમંત્રી અમિત શાહ, NSA અજીત ડોભાલ, ગૃહ સચિવ રાજીવ ગાબા અને વરિષ્ઠ અધિકારીએ વચ્ચે મહત્વની બેઠક યોજવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે પ્રતિબંધોમાં છૂટ આપતા કાશ્મીરમાં સોમવારે શાળાઓ ખોલવામાં આવી હતી, પરંતુ વિદ્યાર્થીઓની ઓછી સંખ્યાએ પ્રજામાં ભય હોવાનું પૂરવાર કર્યું હતું. અધિકારીઓ મુજબ સરકારે શ્રીનગરમાં 190 પ્રાથમિક […]

Continue Reading

દુનિયા ભારતના પરમાણુ શસ્ત્રો પર નજર રાખે : ઈમરાને ઝેર ઓક્યું

એક સમય હતો જ્યારે પાકિસ્તાન ભારત સાથે તંગદિલીના સમયમાં દુનિયાને તેની પાસે પરમાણુ શસ્ત્રો હોવાની ધમકી આપતું હતું, પરંતુ તાજેતરમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના પરમાણુ શસ્ત્રોના ઉપયોગ અંગે સંજોગોના આધારે ભારત ‘નો ફર્સ્ટ યુઝ’ની નીતિ પર ફેર વિચાર કરી શકે છે તેવા નિવેદન બાદ ગભરાઈ ગયેલું પાકિસ્તાન હવે દુનિયાને ભારતના પરમાણુ શસ્ત્રોથી ડરાવી રહ્યું છે. […]

Continue Reading