ભારત અને કાશ્મીરમાં ઇદની શાંતિપૂર્ણ ઉજવણી, સુરક્ષાદળોએ મસ્જિદોમાં મીઠાઈ વહેંચી

આર્ટિકલ 370 રદ કર્યાના ભારત સરકારના મહત્વના નિર્ણય બાદ જમ્મુ-કાશ્મીરની સ્થિતિ અંગે પાકિસ્તાન બાજુથી સતત અફ‌વા ફેલાવવામાં આવી રહી છે. જોકે હકીકત એ છે કે સોમવારે સમગ્ર જમ્મુ-કાશ્મીરમાં બકરી ઇદનો તહેવાર શાંતિપૂર્ણરીતે ઉજવાયો હતો. જોકે ખીણમાં અનેક સ્થળોએ કરફ્યૂ જેવા નિયંત્રણો હોવાને કારણે તહેવારની ઉજવણીનો ઉત્સાહ દેખાયો ન હતો. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોવાલે ઈદ […]

Continue Reading

પાકિસ્તાન બાદ ભારતે પણ દિલ્હી-લાહોર બસ સેવા ‘સદા-એ-સરહદ’ બંધ કરવા નિર્ણય કર્યો

દિલ્હી પરિવહન નિગમ(ડીટીસી)એ સોમવારે દિલ્હી-લાહોર બસ સેવા બંધ કરવાનો નિર્ણય લીધો છે. ડીટીસીએ આ બસ સેવા 12 ઑગસ્ટ એટલે કે આજથી બંધ કરવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે જમ્મુ-કશ્મીરમાંથી વિષેશ રાજ્યનો દરજ્જો છીનવી લીધા બાદથી પાકિસ્તાને ધમપછાડા શરૂ કરી દીધા છે. પાકિસ્તાને શનિવારે દિલ્હી-લાહોર સદભાવના બસ સેવા બંધ કરવાનો નિર્ણય લીધો હતો. આ અંગે […]

Continue Reading

આતુરતાનો આવશે અંત, રિલાયન્સ જિયો આવતીકાલે કરશે મોટો ધડાકો

Reliance Jio GigaFiberની રાહ હવે વધારે નથી જોવાની. કંપની એક વર્ષથી દેશના કેટલાક શહેરોમાં સર્વિસની ટેસ્ટિંગ કરી રહી હતી. જિયો ગીગાફાયબર પોતાના યૂઝર્સને હાઈ-સ્પીડ ઈન્ટરનેટની સાથે સ્માર્ટ હોમ કનેક્ટિવિટી અને જિયો ટીવી જેવી ઘણી સર્વિસ ઉપલબ્ધ કરાવવા જઈ રહી છે. કંપની જિયો ગીગાફાયબરને કમર્શિયલ લોન્ચથી પહેલા તેને સારી રીતે ટેસ્ટ કરવા માંગે છે. તાજેતરમાં એક […]

Continue Reading

પાક.ને લાગી શકે છે મરચાં, આ તારીખે ચીનનાં રાષ્ટ્રપતિ PM મોદીને મળવા આવશે વારાણસી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીનનાં રાષ્ટ્રપતિ શી જિનપિંગની વારાણસીમાં મુલાકાત થશે. ભારતનાં વિદેશ મંત્રી એસ જયશંકર અત્યારે 3 દિવસનાં ચીન પ્રવાસ પર છે. તેમણે સોમવારનાં ચીનનાં વિદેશ મંત્રી વાંગ યીની સાથે મુલાકાત કરી, ત્યારબાદ તેમણે એ વાતની જાહેરાત કરી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને શી જિનપિંગ ઑક્ટોબરમાં વારાણસીમાં મળી શકે છે. સોમવારનાં ભારતનાં વિદેશ મંત્રી […]

Continue Reading

370 મામલે દુનિયાએ ભાવ ના આપતા પાકિસ્તાને સ્વિકાર્યું કે “કોઈ આપણી સાથે નથી”

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા અને રાજ્યના પૂનર્ગઠનને લઈને પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સ્તરે આંટફેરા મારી આવ્યું પરંતુ કોઈએ તેને ભાવ આપ્યો નથી. વિલા મોઢે પાકિસ્તાને પાછા ફરવાનો વારો આવ્યો આવ્યો છે. વિશ્વ સમુદાય એકસૂરે ભારતની પડખે ઉભો છે, જેને લઈને પાકિતસ્તાન હવે બરાબરની અકળામણ કાઢી રહ્યું છે. હવે ખુદ પાકિસ્તાનના વિદેશ મંત્રીએ રોષ સાથે હતાશા પણ ઠાલવી […]

Continue Reading

જયશંકરે ચીનના વિદેશમંત્રી સાથે મુલાકાત કરી, કહ્યું- મતભેદ વિવાદનું કારણ ન બનવું જોઈએ

બેઈજિંગઃ વિદેશ મંત્રી સુબ્રમણ્યમ જયશંકરે સોમવારે ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન જયશંકરે કહ્યું કે, બન્ને દેશો વચ્ચે કોઈ પણ મતભેદ હોય તેને વિવાદનું કારણ ન બનાવવું જોઈએ. આ પહેલા જયશંકર ઉપરાષ્ટ્રપતિ વાંગ કિશાનને ઝોંગ્નનહાઈના તેમના આવાસ પર મળ્યા હતા. જયશંકર ચીનની ત્રણ દિવસની મુલાકાત માટે રવિવારે પહોંચ્યા હતા. જયશંકરે […]

Continue Reading

કાશ્મીર માટે હવાતિયાં મારતું પાકિસ્તાન આકુળવ્યાકુળ- LoC પર ખડકી નાંખી ટેન્કો

કલમ 370 નાબુદ થતા પાકિસ્તાન લાલઘૂમ થઇ ગયું છે અને કાશ્મીરને હડપવા માટેના હવાતિયાં મારી રહ્યું છે. હાલ એલઓસી પર ભારે તંગદીલીનો માહોલ છે ત્યારે આ સ્થિતિ વચ્ચે પાકિસ્તાનના વરિષ્ઠ પત્રકાર હામિદ મીરે એક ઘટસ્ફોટ કર્યો છે, તેમણે દાવો કર્યો છે કે છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાની સૈન્ય સરહદ તરફ આગળ વધી રહી છે. ખાસ કરીને […]

Continue Reading

દેશવ્યાપી વરસાદી ઘટનાઓએ 200થી વધારે લોકોનો ભોગ લીધો, કેરળ સહિત પાંચ રાજ્યોમાં સ્થિતિ ગંભીર

આ વર્ષે વરસાદે સમગ્ર દેશમાં પૂરની ગંભીર સ્થિતિઓ ઉભી કરી છે. સતત વરસી રહેલા વરસાદને કારણે દેશના રાજ્યોમાં અત્યાર સુધી 200થી વધારે લોકોના મોત થઇ ચૂક્યા છે. મધ્ય પ્રદેશ, કેરળ, તમિલનાડૂ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં ભારે વરસાદ અને પૂરથી લાખો લોકો અસરગ્રસ્ત થયા છે. કેરળમાં મૂશળાધાર વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલનની અસંખ્ય ઘટનાઓમાં […]

Continue Reading

370ની અસર, પાક.મા મહારાજા રણજીત સિંહની મુર્તી તોડવામાં આવી

પાકિસ્તાનના લાહોર શહેરમાં મહારાજા રણજીત સિંહની મુર્તી તોડવાની ઘટના સામે આવી છે. રિપોર્ટ મુજબ બે લોકોએ મહારાજા રણજીત સિંહની મુર્તીને ખંડીત કરી છે. આ જ વર્ષે જૂનમાં લાહોરના કિલ્લામાં મહારાજાની 9 ફુટની ઉંચી મુર્તી સ્થાપીત કરવામાં આવી હતી. શિખ સામ્રાજ્યના શાસક રહેલા રણજીત સિંહે 19 સદીના શરૂઆતમાં જમ્મુ-કાશ્મીર સહિત પંજાબમાં શાસન કર્યું હતું. પોલીસે આરોપીઓની […]

Continue Reading

કસાબને જીવતા પકડનાર પોલીસ અધિકારીને કરાયો સસ્પેન્ડ, દાઉદ સાથે જોડાયેલો મામલો

સંજય ગોવિલકર એટલે કે મુંબઈમાં થયેલા હુમલામાં કસાબને જીવતો પકડનાર ઓફિસર. 26-11ના મુંબઈ પર થયેલા હુમલામાં કસાબને જીવતો પકડનાર અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા પોલીસ અધિકારી સંજય ગોવિલકરને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. દાઉદના સાગરીત સોહેલ ભામલાને મુંબઈ એરપોર્ટ પરથી જવા દેવાનાં મામલે ગોવિલકરને સસપેન્ડ કરવામાં આવ્યાં છે. દુબઈથી મુંબઈ પહોંચ્યા બાદ ભામલાને એરપોર્ટ પર તાબામાં લેવામાં […]

Continue Reading