આતંકીઓના ટાર્ગેટ પર દિલ્હીનો લાલ કિલ્લો! 15 ઓગસ્ટે ધમાકો થવાની આશંકા, એલર્ટ જાહેર

દેશની રાજધાની દિલ્હીને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. 15 ઓગસ્ટે એટલે કે રાષ્ટ્રીય તહેવારે રાજધાની દિલ્હીમાં આવેલા લાલ કિલ્લા પર આતંકી હુમલાનો મોટો ખતરો જાહેર કરવામાં આવ્યો છે. જો કે હાલમાં તો સુરક્ષા એજન્સીએ વાતને ગંભીરતા પુર્વક લઈને એલર્ટ પણ જાહેર કરી દીધું છે. મળતી માહિતી પ્રમાણે આતંકીઓ અફઘાનિસ્તાનના પાસપોર્ટથી રાજધાની દિલ્હીમાં […]

Continue Reading

સીબીએસઇ દ્વારા એસસી-એસટી વિદ્યાર્થીઓની પરીક્ષા ફીમાં 24 ગણો વધારો, જનરલ કેટેગરીને બમણી ફી આપવી પડશે

નવી દિલ્હી: કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ(સીબીએસઇ)એ 10 અને12મા ધોરણમાં બોર્ડના વિદ્યાર્થીઓની ફીમાં વધારો કર્યો છે. એસસી-એસટી વિદ્યાર્થીઓની પરીક્ષા ફીમાં 24 ગણો વધારો કરવામાં આવ્યો છે. આ પહેલા વિદ્યાર્થીઓને 50 રૂપિયા ફી આપવી પડતી હતી જે વધીને 1200 રૂપિયા થઇ ગઇ છે. જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓને 1500 રૂપિયા ફી આપવી પડશે જે પહેલા કરતા બમણી છે. બોર્ડે […]

Continue Reading

12 ઓગષ્ટે અમદાવાદમાં વિક્રમ સારાભાઇની જન્મ શતાબ્દી ઉજવાશે, વાંચો તેમના જીવનના પ્રેરક કિસ્સાઓ

અમદાવાદ: ભારતની સ્પેસ ક્રાંતિના જનક ડૉ. વિક્રમ સારાભાઇની 12 ઓગષ્ટના જન્મતિથી છે. આ પ્રસંગે 12 તારીખે અમદાવાદમાં તેમનો જન્મ શતાબ્દી સમારોહ યોજવામાં આવશે. ઇસરો અને એટમિક એનર્જી કમિશનના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ શરુ થશે. તે અંતર્ગત એક વર્ષ સુધી તેમના સન્માનમાં અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવશે. આ પ્રસંગે divyabhaskar.com પર વાંચો તેમના જીવન સાથે જોડાયેલા […]

Continue Reading

કાશ્મીર પર ઈમરાન બોલ્યા- આરએસએસની વિચારધારાથી ડરું છું, કાશ્મીરનો નરસંહાર હિટલરથી પ્રેરિત

ઈસ્લામાબાદ: જમ્મૂ-કાશ્મીરમાં અનુચ્છેદ 370ને નિષ્પ્રભાવી કરવા અને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે વિકસિત કરવાના નિર્ણય પર પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાને ખાને મોદી સરકાર પર ટિપ્પણી કરી છે. ઈમરાને રવિવારે ટ્વિટ કર્યું, – કાશ્મીરમાં કર્ફ્યૂ, પોલીસની કાર્યવાહી અને જનસંહારની પરિસ્થિતિ આરએસએસની વિચારધારાને દર્શાવે છે અને તે હિટલરની નાઝી વિચારધારાથી પ્રેરિત છે. ભારત કાશ્મીરની ડેમોગ્રાફી(વસ્તીશાસ્ત્ર)ને બદલવાની કોશિષ કરી […]

Continue Reading

ભૂટાનના રાજાએ સુષમા સ્વરાજની યાદમાં હજારો દીવાઓ પ્રગટાવ્યા

ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુકે ભારતના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજને શ્રદ્ધાંજલિ આપતા હજારો દીવડાઓ પ્રગટાવ્યા હતા અને પ્રાર્થના કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બુધવારે પૂર્વ વિદેશ પ્રધાન માટે વિશેષ પ્રાર્થના સિમ્ટોખા દજોંગમાં યોજવામાં આવી હતી. ભૂટાન બ્રોડકાસ્ટિંગ સર્વિસના અહેવાલ મુજબ વાંગચુકે સ્વરાજના પરિવારને શોક સંદેશ પણ આપ્યો હતો. વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજનું મંગળવારે […]

Continue Reading

J&K / જમ્મુ-કશ્મીર અને લદાખના ઉપરાજ્યપાલ તરીકે આ નામની ચર્ચા

આંતરરાષ્ટ્રીય સ્તરે કુખ્યાત ચંદનચોરને ઠાર મારનાર પૂર્વ IPS અધિકારી વિજય કુમારનું નામ હાલ ફરી એક વખત ચર્ચામાં છે. વિજય કુમાર તમિલનાડુ કેડરના 1975ની બેચના IPS અધિકારી છે. હાલ તેઓ જમ્મુ કશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકના સલાહકાર છે. વીરપ્પન વર્ષો સુધી જ્યારે તમિલનાડુ અને કર્ણાટકની સરકાર માટે માથાના દુખાવા રૂપ બન્યો હતો અને કરોડોનો ખર્ચ કરવા છતાં […]

Continue Reading

કાશ્મીર વિવાદ મામલે ચીન પોતાની સાથે હોવાનો પાકિસ્તાનનો દાવો

ભારત પ્રશાસિત કાશ્મીરમાં અનુચ્છેદ 370 હઠાવવા વિરુદ્ધ પાકિસ્તાન સતત અવાજ ઉઠાવી રહ્યું છે અને ભારતના આ પગલાની ટીકા કરી રહ્યું છે. આ મામલે આંતરરાષ્ટ્રિય સમુદાયનું સમર્થન મેળવવાના પ્રયાસના ભાગરૂપે પાકિસ્તાને ચીન સમક્ષ મદદનો હાથ લંબાવ્યો છે. પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહમૂદ કુરૈશી ચીનમાં આ મામલે ચાઈનીઝ વિદેશમંત્રીને મળ્યા હતા. જે બાદ ચીને સ્વીકાર્યું કે ભારતના આક્રમક […]

Continue Reading

પૂર્વ નાણામંત્રી અરુણ જેટલી આઈસીયુમાં, તબીબોને દેખરખ હેઠળ સારવાર ચાલુ, પીએમ મોદી-અમિત શાહ AIIMS પહોંચ્યા

નવી દિલ્હીઃ ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ નાણાંમંત્રી અરુણ જેટલીની માંદગીએ વધુ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. શુક્રવારે સવારે 11 વાગ્યે તેમનું સ્વાસ્થ્ય કથળતાં AIIMSમાં લાવવામાં આવ્યા હતા. હાલ તેમની આઈસીયુમાં તબીબોની દેખરેખ હેઠળ સારવાર ચાલી રહી છે. આજે(9 જૂલાઈ) રૂટિન ચેકઅપ પછી તરત તેમને હોસ્પિટલમાં ભરતી કરી દેવાયા હતા. મોડી સાંજે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત […]

Continue Reading

બે દિવસીય ભૂટાનની યાત્રા પર જશે PM મોદી, RuPay Card કરશે લોન્ચ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભૂટાનની બે દિવસીય મુલાકાતે જશે. તેમની મુલાકાત 17-18 ઓગસ્ટની હશે. આ બે દિવસીય મુલાકાતે, બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાની બાબતે વધુ પ્રાધાન્ય આપવામાં આવશે. વળી, વડા પ્રધાન મોદી ત્યાં રુપે કાર્ડ શરૂ કરશે. વડા પ્રધાન ભૂટાનની મુલાકાત વડા પ્રધાન લોતેય ત્શેરીંગના આમંત્રણ પર થઈ રહી છે. વડા પ્રધાન […]

Continue Reading

વરસાદ / મહારાષ્ટ્રમાં જળબંબાકાર, કોલ્હાપુરમાં કહેરને પગલે 27 ના મોત

મહારાષ્ટ્રમાં પૂરના કારણે પરિસ્થિતિ વણસી ગઈ છે. ખાસ કરીને પશ્ચિમ મહારાષ્ટ્રના સાંગલી, સતારા અને કોલ્હાપુર તથા અકોલા વિસ્તારમાં સ્થિતિ ખૂબજ નાજુક બની છે. અત્યાર સુધીમાં મહારાષ્ટ્રમાં પૂર અને વરસાદના કારણે 27 લોકોના મૃત્યુ થઈ ગયા છે. આ ઉપરાંત કોંકણ અને સિંધુ દુર્ગ તથા રત્નાગિરિમાં પૂરના કારણે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. જોઈએ આ અહેવાલ. મહારાષ્ટ્રમાં […]

Continue Reading