ડોક્ટર્સની હડતાળના સમર્થનમાં ઉતર્યા દિલ્હી-મુંબઈના ડોક્ટર્સ, દર્દીઓ પરેશાન; મમતાએ ભાજપ પર લગાવ્યો આરોપ

પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણીથી શરૂ થયેલી લડાઈ હવે રાજકીય લડાઈ બનતી જાય છે. અહીં એક જૂનિયર ડોક્ટર સાથે થયેલી મારઝૂડની ઘટના પછીથી મેડિકલ એસોસિયશનમાં ગુસ્સો છે અને ડોક્ટર્સ હડતાળ પર જતા રહ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનરજીએ પણ ડોક્ટર્સને અલ્ટીમેટમ આપ્યું છે કે, જો તેઓ કાર્ય પર પાછા નહીં ફરે તો તેમની સામે કાર્યવાહી કરવામાં […]

Continue Reading

પાકિસ્તાનની આર્થિક હાલત બદથી બદતર થઈ, દૂધના વિચારી પણ ન શકાય તેટલા ભાવ

આર્થિક તંગી સામે લડી રહેલ પાડોશી દેશ પાકિસ્તાની આર્થિક હાલત બદથી બદતર થઈ ગઈ છે. પાકિસ્તાનનું દેવું 10 વર્ષમાં જ 6 હજાર અબજ રૂપિયાથી વધીને 30 હજાર અબજ રૂપિયા સુધી પહોંચી ગયું છે. 30 જૂન સુધી બેનામી સંપતિના ખુલાસાની ચેતવણી પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને દેશના લોકોને ચેતવણી આપતા જણાવ્યું છે કે, જો 30 જૂન સુધી […]

Continue Reading

કેરળમાં ચોમાસું ચીપકી ગયું, ભારે વરસાદ: દરિયાઇ વિસ્તારોમાં તબાહી

કેરળમાં નૈઋત્યનું ચોમાસુ સક્રિય થતાં ભારે વરસાદ પડી રહ્યો છે. રાજ્યના અનેક ભાગોમાં વૃક્ષો ઉખડી ગયાં છે અને મકાનો નાશ પામ્યાં છે. દરિયો તોફાની બનતાં કાંઠાના વિસ્તારોમાં જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. ભારતીય હવામાન વિભાગે કહ્યું છે કે એર્નાકુલમ, અલાપ્પુઝા, તિરૂવનંતપુરમ અને કોઝીકોડ જેવા સ્થળોમાં ભારે વરસાદ ખાબકી ગયો છે. હજુ પવન સાથે વધુ વરસાદ […]

Continue Reading

SCOની બેઠકમાં PM મોદી, ભારત-ચીન વચ્ચે થઇ દ્વિપક્ષીય વાતચીત

કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં શંઘાઇ સહયોગ સંગઠનની બેઠકથી અલગ વડાપ્રધાન મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે પ્રતિનિધિમંડળ સ્તરીય દ્વિપક્ષીય વાતચીત કરી જેમાં ચીન સાથેના આર્થિક સંબંઝધોને નવી ઉચાઇ આપવા અને દ્વિપક્ષીય સહયોદ વધારવા પર ચર્ચા થઇ. આ બેઠકમાં ભારતીય પ્રતિનિધિમંડળમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમાર અને અન્ય સિનિયર ડિપ્લોમેટ્સ અને અધિકારીઓ પણ સામેલ રહ્યાં. બેઠક […]

Continue Reading

ભારત અવકાશમાં પોતાનું સ્પેસ સ્ટેશન સ્થાપશે : ઈસરો પ્રમુખ

ભારત ચંદ્રયાન-2 બાદ હવે અવકાશ ક્ષેત્રે મહાશક્તિ બનવા તરફ નજર દોડાવી રહ્યું છે. ભારત આગામી ટૂંક સમયમાં અવકાશમાં પોતાનું સ્પેશ સ્ટેશન સ્થાપશે તેમ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના વડા કે સિવને જણાવ્યું છે. આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ગગનયાન મિશનના વિસ્તરણના ભાગરૂપે હાથ ધરાશે તેમ તેમણે જણાવ્યું હતું. ‘અવકાશમાં સમાનવ રોકેટ મોકલ્યા બાદ ગગયાન કાર્યક્રમને ટકાવી રાખવો […]

Continue Reading

દિલ્હીમાં વાવાઝોડાનાં કારણે 27 ફ્લાઈટ્સ ડાઈવર્ટ કરાઈ, મહારાષ્ટ્ર-બિહાર અને રાજસ્થાનમાં વરસાદ

દિલ્હીમાં બુધવારે સાંજે અચાનક આવેલા વાવાઝોડાના કારણે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આવી રહેલી 27 ફ્લાઈટ્સ ડાઈવર્ટ કરી દેવાઈ હતી. આ દરમિયાન ઘણા વિમાનો ઉડાન નહીં ભરી શક્યા ન હતા. ફ્લાઈટ ઓપરેશંસ અંદાજે 25 મિનિટ સુધી પ્રભાવિત રહ્યું હતું. ત્યારબાદ લેન્ડિંગ અને ટેક ઓફ ફરી શરૂ કરવામાં આવ્યું હતું. દિલ્હીમાં બુધવારે સરેરાશ તાપમાન 43.4 ડિગ્રી […]

Continue Reading

શાંઘાઈ સમિટમાં ભાગ લેવા માટે મોદી કિર્ગીસ્તાન જવા રવાના, પાકિસ્તાનની જગ્યાએ ઓમાન-ઈરાનના રસ્તે જશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શાંઘાઈ સહયોગ સમ્મેલનમાં ભાગ લેવા માટે ગુરુવારે કિર્ગીસ્તાન જવા રવાના થયા છે. વડાપ્રધાન ઓમાન, ઈરાન અને મધ્ય એશિયાના રસ્તે બિશ્કેક પહોંચશે. એક દિવસ પહેલા જ વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યુ હતું કે કિર્ગીસ્તાન જવા માટે મોદી પાકિસ્તાનનો રસ્તાનો ઉપયોગ નહીં કરે. SCOમાં મોદી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે […]

Continue Reading

જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલો,CRPFના પાંચ જવાન શહીદ, ત્રણ ઘાયલ

જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં એક આતંકવાદી હુમલામાં સીઆરપીએફના પાંચ જવાન શહીદ થઇ ગયા છે, ત્રણ ઘાયલ થયા છે. પોલીસના જણાવ્યાં મુજબ એક આતંકવાદીએ ઠાર કરી દેવામાં આવ્યો છે. CRPFના સૂત્રોની જાણકારી મુજબ આ ઘટના ત્યારે થઇ જયારે કેપી જનરલ બસ સ્ટેન્ડ પાસે વાહનમાં બેઠેલા આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીઓ ચલાવવાનું શરૂ કરી દીધું હતું. ઘાયલ જવાનોને હોસ્પિટલમાં […]

Continue Reading

અમિતાભ બચ્ચને બિહારના 2100 ખેડૂતોનું દેવું ચૂક્વ્યું

ભારતીય ફિલ્મોના મેગાસ્ટાર અમિતાભ બચ્ચને બુધવારે જણાવ્યું છે કે, તેમણે બિહારના 2100 જેટલા ખેડૂતોનું બાકી દેવું ચુકવવામાં મદદ કરી છે. 76 વર્ષીય અભિનેતા અમિતાભ બચ્ચે આ માહિતી બ્લોગ લગીને સાર્વજનિક કરી છે. બચ્ચને કહ્યું કે, તેમણે કેટલાક ખેડૂતોને પોતાના નિવાસસ્થાન પર બોલાવ્યા અને પોતાની દિકરી શ્વેતા અને અભિષેકના હાથે એમને ધનરાશિ દાન કરી છે. અમિતાભે બ્લોક […]

Continue Reading

પશ્ચિમ બંગાળ હિંસા: બધા જ રાજકીય દળોને બેઠક માટે રાજ્યપાલની અપીલ

પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણી દરમિયાન અને પરિણામ પછી ભડકેલી રાજકીય હિંસાના પગલે રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠીએ ગુરુવારે બધા જ રાજકીય દળોને બેઠક માટે અપીલ કરતો પત્ર લખ્યો છે. તેમણે પત્રમાં રાજભવન ખાતે બેઠકમાં હાજરી આપવા માટે કરેલ અપીલ પૈકી ભારતીય જનતા પાર્ટીએ સામેલ થવા જણાવ્યું છે. ભાજપાએ રાજ્યપાલના પગલાની પ્રશંસા કરતા મમતા બેનરજી સરકાર પર પ્રહાર […]

Continue Reading