કેદારનાથના કપાટ ખૂલ્યા, હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું પરિસર

હિન્દુઓની પ્રસિદ્ધ ચાર ધામની યાત્રા મંગળવારથી શરૂ થઈ ગઈ છે. ગુરુવારે સવારે કેદારનાથ મંદિરનાં કપાટ ખૂલ્યા હતા. કપાટ ખૂલતા પહેલા પરિસર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું.  કેદારનાથ મંદિરનાં કપાટ ખૂલવાની તારીખ અને સમય મહાશિવરાત્રીએ નક્કી થાય છે. ઉખામીટના ઓમકારેશ્વર મંદિરના પૂજારી પંચાંગ મુજબ મુહૂર્ત નક્કી કરે છે.

Continue Reading

દેશનું અર્થતંત્ર ખખડી રહ્યું છે; સ્થિતિ ચિંતાજનક: PMનાં આર્થિક સલાહકાર

ભારતીય અર્થતંત્રની સ્થિતિ ભયંકર સંકટ તરફ જઇ રહી છે અને ટુંક સમયમાં જ, મધ્યમ આવકની જાળમાં ફસાશે. અર્થશાસ્ત્રમાં આ મધ્યમ આવક જાળ એ કોઇ પણ દેશ માટે ખતરાની ઘંટી સમાન કહી શકાય. આ વાત બીજા કોઇ નહીં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આર્થિક મામલે સલાહ આપતી સમિતિનાં સભ્ય રથિન રોયનાં છે. તેમણે કહ્યું કે, ભારતનું અર્થતંત્ર […]

Continue Reading

લોકસભા ચૂંટણીના પરિણામો વિશે ઈઝરાયેલના રાજદૂતે આપ્યુ મોટુ નિવેદન

આગલા અમુક દિવસોમાં સ્પષ્ટ થઈ જશે કે દેશ પર આગલા પાંચ વર્ષો સુધી કોણ શાસન કરશે. લોકસભા ચૂંટણી 2019 પોતાના ચરમ પર છે અને પાંચ તબક્કાનું મતદાન પૂરુ થઈ ચૂક્યુ છે. આખી દુનિયાની નજરો આ ચૂંટણી પર છે. આ દરમિયાન ઈઝરાયેલના રાજદૂતે નવી દિલ્લી સાથેના સંબંધો પર એક મહત્વનું નિવેદન આપ્યુ છે. ભારત અને ઈઝરાયેલના […]

Continue Reading

નિતિન ગડકરીની પાકને ચેતવણી, આતંકવાદ ન છોડ્યો તો રોકી દઈશુ નદીઓનું પાણી

કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ એક વાર ફરીથી પાકિસ્તાનને આતંકવાદ માટે ખુલ્લી ચેતવણી આપી છે. નિતિન ગડકરીએ બુધવારે પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યુ કે જો પાકિસ્તાન આતંકવાદનું સમર્થન ચાલુ રાખશે તો ભારત નદીઓનું પાણી રોકવામાં બિલકુલ સંકોચ નહિ કરે. તેમણે જણાવ્યુ કે કેન્દ્ર સરકાર પહેલેથી જ ભારતમાંથી પાકિસ્તાન જતી નદીઓનું પાણી રોકવાની યોજના બનાવી રહ્યુ છે એવામાં […]

Continue Reading

એર ઇન્ડિયાની ફ્લાઇટનું ઓસ્ટ્રિયામાં ઇમરજન્સી લેન્ડિંગ, 360 મુસાફરો અટવાયા

મુંબઇથી લંડન જતી એરઇન્ડિયાની ફ્લાઇટનું ઓસ્ટ્રિયામાં ઇમરજન્સી લેન્ડિક કરવામાં આવ્યું છે. આ ફ્લાઇટમાં સવાર 350થી વધારે મુસાફરો અહીં છેલ્લા 36 કલાકથી અટવાયા છે. જેમાં મોટાભાગે ગુજરાતી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ અંગે એર ઇન્ડિયા દ્વારા કોઇ પ્રકારની કાર્યવાહી કરવામાં ન હોવાનું મુસાફરે જણાવ્યું હતું. જોકે, સ્થાનિક તંત્ર દ્વારા તેમને મદદ કરવામાં આવી રહી છે. […]

Continue Reading

મુકેશની મદદ છતાં પણ અનિલ અંબાણીની આરકોમ પર દેવાળિયા કાર્યવાહી શરૂ

અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન્સ પર મંગળવારે દેવાળિયા કાર્યવાહી શરૂ કરવામાં આવી. નવા રિઝોલ્યુશન પ્રોફેશનલ(આરપી) નિયુક્ત કરવા અને ક્રેડિટર્સની કમિટી(સીઓસી) બનાવવા માટે આરકોમના લેન્ડર્સ નેશનલ કંપની લો ટ્રીબ્યુનલે(એનસીએલટી) પહોંચ્યા. આ કોઈ કંપનીની વિરુદ્ધ દેવાળિયા પ્રક્રિયા શરૂ કરવાનું પ્રથમ પગલું છે. આરકોમે 2 વર્ષ પહેલા ઓપરેશન્સ બંધ કર્યા હતા આરકોમે ગત વર્ષે દેવાળિયા પ્રક્રિયા પર સ્ટે […]

Continue Reading

ઈઝરાયેલ પાસેથી વાયુસેના ખરીદશે વધુ સ્પાઈસ-2000 બોમ્બ, બાલાકોટમાં મચાવી હતી તબાહી

પુલવામા હુમલાનો બદલો લેવા માટે વાયુસેનાએ બાલાકોટ એરસ્ટ્રાઈક કરી હતી.આ એર સ્ટ્રાઈક માટે ઉપયોગમાં લેવાયેલા સ્પાઈસ-200 પ્રકારના બોમ્બની સફળતા જોઈને વાયુસેનાએ આવા વધુ બોમ્બ ઈઝરાયેલ પાસે ખરીદવાનુ નક્કી કર્યુ છે. સ્પાઈસ 2000 પ્રકારના બોમ્બ કોઈ પણ પ્રકારની ઈમારતને ભેદીને તેની અંદર જઈને બ્લાસ્ટ કરી શકે છે.હવે વાયુસેના પોતાના વધુ વિમાનોને આ બોમ્બથી સજ્જ કરવા માંગે છે. બાલોકોટમાં […]

Continue Reading

બાલાકોટ એરસ્ટ્રાઇકમાં 130-170 આતંકી માર્યા ગયા હોવાનો વિદેશી પત્રકારનો દાવો

પાકિસ્તાનના બાલાકોટમાં ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવેલી એરસ્ટ્રાઇકને લઇને નવો ખુલાસો સામે આવ્યો છે. વિદેશી જર્નાલિસ્ટે આ એરસ્ટ્રાઇકમાં જૈશ-એ-મોહમ્મદના 130-170 આતંકીઓ માર્યા ગયા હોવાનો દાવો કર્યો છે. પત્રકાર ફ્રાંસેસ્કા મૈરિનોએ રિપોર્ટમાં લખ્યું કે, સ્થાનિક સુત્રોનું કહેવું છે કે, શિબિરમાં અત્યારે પણ લગભગ 45 વ્યક્તિઓની સારવાર ચાલી રહી છે. જ્યારે લગભગ 20 લોકોના મોત સારવાર દરમિયાન […]

Continue Reading

પાકિસ્તાનના લાહોરમાં સૂફી દરગાહ પાસે બ્લાસ્ટમાં 8 લોકોનાં મૃત્યુ, 25 ઘાયલ

પાકિસ્તાનના લાહોરમાં આવેલી સૂફી દરગાહ પાસે થયેલા બ્લાસ્ટમાં 8 લોકોનાં મૃત્યુ થયા હોવાના સમાચાર છે. લાહોરમાં આવેલી મોટી દરગાહ દાતા દરબાર નજીક આ બ્લાસ્ટ થયા હોવાનું જણાવાય છે. આ બ્લાસ્ટમાં ઓછામાં ઓછા 8 લોકોનાં મૃત્યુ થયા છે અને 25 લોકો ઘાયલ થયા છે. મૃત્યુ પામનારા લોકોમાં 5 પોલીસકર્મી અને 3 નાગરિકોનો સમાવેશ થાય છે. લાહોર […]

Continue Reading

શ્રીલંકામાં ભડક્યા રમખાણ, મુસલમાનોના ઘર ઉપર હુમલા

શ્રીલંકામાં ગત મહિને થયેલા બોમ્બ બ્લાસ્ટ પછી હવે ત્યાં માહોલ ખરાબ થવા લાગ્યો છે. શ્રીલંકાના નિગોમ્બો ક્ષેત્રમાં સોમવારે ઇસાઈ અને મુસ્લિમ સમુદાયના બે ગુટ વચ્ચે ઝઘડો થયો હતો. આ કારણે રમખાણ જેવી સ્થિતિ બની હતી. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે પરિસ્થિતિ ખરાબ થતા વિસ્તારમાં કફર્યું લગાવી દેવામાં આવ્યો છે. કહેવાઈ રહ્યું છે કે મુસ્લિમ સમુદાયના […]

Continue Reading