સંન્યાસીને વોટ નહી આપો તો, મારા પાપ માથે નાંખતો જઇશઃ સાક્ષી મહારાજ
ઉન્નાવ બેઠકથી ભાજપાના ઉમેદવાર સાક્ષી મહારાજ ફરી એક વાર ચૂંટણી સમયે વિવાદાસ્પદ નિવેદન આપી ચર્ચાનો વિષય બન્યા છે. તાજેતરમાં તેમણે ચૂંટણી પ્રચાર કરતા ધાર્મિક ચેતવણી આપી હતી કે, એક સંન્યાસીને વોટ નહી આપો તો મારા પાપ તમને સોંપતો જઇશ. ઉત્તર પ્રદેશના ઉન્નાવ બેઠક પરથી ઉમેદવાર તરીકે જાહેર થતા સાક્ષી મહારાજ પહેલાંથી ચર્ચાનો વિષય બન્યા હતા […]
Continue Reading
