કોરોના ફેલાયો તો ગંભીર પરિણામ ભોગવવા પડશે, કિમ જોંગની અધિકારીઓને ધમકી

ચીનમાં ફેલાયેલા કોરોના વાયરસની અસર પાડોશી દેશ નોર્થ કોરિયામાં પણ જોવા મળી રહી છે. આખી દુનિયામાં આ વાયરસથી મોતને ભેટેલા લોકોનો આંકડો 3000 સુધી પહોંચવા આવ્યો છે. આમાંથી 2835 મોત ચીનમાં જ થયા છે. જોકે વાયરસથી ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગમાં ફફડાટ વ્યાપી ગયો છે. કિમ જોંગે પોતાના અધિકારીઓને ધમકી આપી છે કે, જો વાયરસ […]

Continue Reading

ગો એરની અ’વાદ-જયપુર ફ્લાઈટમાં કબૂતર ઉડ્યા, હોબાળો થયો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદની મુલાકાતે આવવાના હતા તે સમયે અમદાવાદ એરપોર્ટને કિલ્લેબંધીમાં ફેરવી દેવાયું હતું. તે સમયે અમદાવાદના એરપોર્ટ પર સતત ફટાકડા ફોડીને પક્ષીઓને દૂર ભગાડવામાં આવતા હતા જેથી ફ્લાઈટને બર્ડ હિટ ના થઈ શકે. ટ્રમ્પ ગયા બાદ તંત્ર ફરી રાબેતા મૂજબ થઈ ગયું હોવાનો એક બોલતો પુરાવો તાજેતરમાં જોવા મળ્યો છે. ગો એરની […]

Continue Reading

કોરોના વાઇરસે શૅરબજારને ડરાવ્યું, સેન્સેક્સમાં 1200 પોઇન્ટનો કડાકો

ચીનના કોરોના વાઇરસે દુનિયાભરના અર્થતંત્રની સાથોસાથ ભારતીય શૅરબજારને પણ અસર કરી હતી. આજે શુક્રવારે સવારે 1200 પોઇન્ટના કડાકા સાથે બજાર ખુલ્યું હતું. ગણતરીની મિનિટોમાં રોકાણકારોના 4,00,000 કરોડ રૂપિયા ડૂબી ગયા હતા. ગયા વર્ષના ઓક્ટોબરની 17મી પછી આ સૌથી મોટો કડાકો હતો. સેન્સેક્સ 1044.17 પોઇન્ટ એટલે કે 2.63 ટકા જેટલો તૂટ્યો હતો. નીફ્ટી 312 એટલે કે […]

Continue Reading

શાહરૂખના સાસુની કંપનીને 3.09 કરોડ રૂપિયાનો દંડ ફટકારાયો

અલીબાગના થાલમાં બનેલા આલીશાન બંગલા માટે દેજા વૂ ફાર્મ્સ પ્રાઈવેટ લિમિટેડ પર 3.09 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની સાસુ સવિતા છીબા અને પત્ની ગૌરી ખાનની બહેન નમિતા છીબા આ કંપનીના ડાયરેક્ટર છે. આ બંગલો 2018માં બનાવવામાં આવ્યો હતો અને અહીં બોલિવૂડની ઘણી બધી હાઈ-પ્રોફાઈલ પાર્ટીઓ થયેલી છે. શાહરૂખ ખાનના 52નાં […]

Continue Reading

ઈરાનના નાયબ રાષ્ટ્રપતિ પણ કોરોના વાયરસની લપેટમાં આવ્યા, 26ના મોત

ઈરાનના નાયબ રાષ્ટ્રપતિ મૈસુઓમેહ ઈબ્ટેકર કોરોના વાયરસની સપેટમાં આવી ગયા છે. સરકારે ગુરુવારે 24 ક્લાકમાં સંક્રમિત થયેલા 106 લોકોની યાદી જાહેર કરી છે જેમાં નાયબ રાષ્ટ્રપતિ ઈબ્ટેકરનું નામ પણ સામેલ છે. અગાઉ દેશના નાયબ સ્વાસ્થ્ય મંત્રી પણ કોરોના વાયરસના સંક્રમણના શિકાર થયા હતા.  કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને સરકારે શુક્રવારે નમાઝ માટે પણ લોકોના ભેગા થવા પર […]

Continue Reading

નરેન્દ્ર મોદી એક સજ્જન વ્યક્તિ અને મહાન નેતા છે: ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે ભારત પ્રવાસેથી અમેરિકા પરત જઈને કહ્યું કે ભારત સાથેના અમેરિકાના સંબંધો ખૂબ જ મહત્ત્વના છે અને એશિયાના દેશના તેમના આ પહેલા પ્રવાસ દરમિયાન દ્વિપક્ષીય સંબંધોમાં ઘણી પ્રગતિ થઈ છે. ટ્રમ્પે બુધવારના રોજ ભારતથી પરત ફર્યા બાદ પત્રકાર પરિષદમાં કહ્યું કે ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદી એક સજ્જન વ્યક્તિ છે અને તેઓ એક […]

Continue Reading

કોરોના વાઇરસ ઇફેક્ટ:સાઉદીએ મક્કા-મદીનાની યાત્રા પર પ્રતિબંધ મૂકી દીધો

મુસ્લિમોનાં પવિત્ર સ્થળ મક્કા અને મદીનાની યાત્રા પર સાઉદી અરબે રોક લગાવી છે. હજયાત્રા પહેલાં સાઉદી અરબે આ નિર્ણય લીધો છે. અત્યાર સુધી મધ્ય પૂર્વના દેશોમાં કોરોના વાઇરસના સંક્રમણના ૨૨૦ કેસ સામે આવ્યા છે. મક્કા સિવાય અરબે મદીનામાં પણ યાત્રા કરવા પર રોક લગાવી દીધી છે. સાઉદી અરબના વિદેશ મંત્રાલયે નિવેદન જાહેર કરી કહ્યું કે […]

Continue Reading

ભારતને પરમાણુ હુમલાની ધમકી આપનારા પાક. ખેલાડીની ઉડી મજાક, શોએબ અખ્તરે પણ

પાકિસ્તાનને અનેક મેચ જીતાડનાર દિગ્ગજ બેટ્સમેન જાવેદ મિયાંદાદની તેમના દેશમાં જ ઇજ્જત નથી. પાકિસ્તાનના એક ન્યૂઝ ચેનલમાં પ્રસારિત થનારા એક કાર્યક્રમમાં જશ્નએ ક્રિકેટમાં તેમની સતત મજાક બની રહી છે. જેનાથી જાવેદ મિયાંદાદ ખૂબ નારાજ છે. આ શોમાં એક પાત્ર તેમના અંદાજમાં બોલે છે. જેમા શોમાં બેસેલા શોએબ અખ્તર પણ તાળીઓ પાડતો નજરે પડી રહ્યો છે. […]

Continue Reading

જાપાની શિપમાં ફસાયેલા 119 અને ચીનના વુહાનમાંથી 76 ભારતીયોને દિલ્હી લવાયા

જાપાનના યોકોહામા તટ પર રોકી રાખવામાં આવેલા ડાયમંડ પ્રિન્સેસ જહાજ પર ફસાયેલા 119 ભારતીયો અને પાંચ વિદેશી નાગરિકોને ગુરૂવારના રોજ દિલ્હી લાવવામાં આવ્યા છે. આ સાથે જ ચીનના વુહાન શહેર ખાતે ગયેલું વાયુસેનાનું વિમાન પણ ભારત પરત ફર્યું છે. જેમાં 76 ભારતીય અને 36 વિદેશી નાગરિકોને ભારત લાવવામાં આવ્યા છે. બંને વિમાનો દ્વારા ભારત લાવવામાં […]

Continue Reading

દિલ્હી હાઈકોર્ટના જજ એસ મુરલીધરની બદલીથી કોંગ્રેસ લાલઘૂમ, ભાજપ પર પ્રહાર

દિલ્હીમાં હિંસા સામે હાઈકોર્ટના જજ એસ મુરલીધરે કડક હાથે કામ લીધા બાદ રાતોરાત કેન્દ્ર સરકાર દ્વારા કરાયેલી બદલી સામે કોંગ્રેસ લાલઘૂમ થઈ છે. કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર ભાજપના નેતાઓને છાવરવા માટે ન્યાયાધીશની બદલી કરાઈ હોવાનો આક્ષેપ કર્યો છે. દિલ્હી હાઈકોર્ટના જજ એસ મુરલીધરે ગઈકાલે મહત્વના ચુકાદામાં દિલ્હી હીંસા બદલ ઉશ્કેરણીજનક ભાષણ કરનાર ભાજપના નેતાઓ સામે […]

Continue Reading