ડેમોક્રેટ્સની ચેતવણી- ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિ ચૂંટણી પૂર્વે કપટ કરવાનો પ્રયાસ કર્યો

અમેરિકન સંસદના ઉપલા ગૃહ સેનેટમાં ટ્રમ્પની વિરુદ્ધ પસાર કરવામાં આવેલા મહાભિયોગ પ્રસ્તાવ પર વિપક્ષી ડેમોક્રેટ પાર્ટીએ સોમવારે ચર્ચા સમાપ્ત કરી હતી. સેનેટમાં ડેમોક્રેટ નેતા એડમ શિફે ચેતવણી આપી તે ઈતિહાસ ટ્રમ્પ પર ક્યારેય દયા દાખવશે નહીં. અમે સત્ય જાણીએ છીએ. જો ગૃહમાં તેમને બચાવવા માટે મતદાન થયું તો તમામ લોકોનું નામ ઈતિહાસમાં તેમની સાથે જ […]

Continue Reading

ગોવા વિધાનસભામાં સીએએના સમર્થનમાં પ્રસ્તાવ પસાર કરનાર સૌપ્રથમ રાજ્ય બન્યું

દેશભરમાં નાગરિક સંશોધન કાયદા (સીએએ)ને લઈને ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે ત્યારે ગોવા સરકારે વિધાનસભામાં સીએએના સમર્થનમાં તેને બિરદાવતો પ્રસ્તાવ પસાર કર્યો છે. સીએએ સમર્થનમાં પ્રસ્તાવ પસાર કરનાર ગોવા દેશનું સૌપ્રથમ રાજ્ય બન્યું છે. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે જણાવ્યું હતું કે, ભાજપના નેતૃત્વની કેન્દ્ર સરકારે સીએએનો ઐતિહાસિક નિર્ણય લીધો છે અને ગોવા વિધાનસભામાં […]

Continue Reading

ચીનમાં કોરોના વાયરસથી મૃત્યુઆંક 425 થયો, 20,000થી વધુ સંક્રમિત થયા

ચીનમાં ખતરનાક કોરોના વાયરસથી અત્યાર સુધીમાં 425 લોકોના મૃત્યુ થયા હોવાના તેમજ 20,438 લોકો સંક્રમિત થયા હોવાના અહેવાલ મળ્યા છે. સોમવારે એક જ દિવસમાં કોરોના વાયરસથી 64 લોકોના મોત નિપજ્યા હોવાનું ચીનના સત્તાધીશોએ જણાવ્યું હતું. ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય પંચના મતે સોમવારે મૃત્યુ પામેલા તમામ હુબેઈ પ્રાંતના રહેવાસી છે જ્યાંથી આ જીવલેણ વાયરસ ઉદભવ્યો હોવાનું માનવામાં […]

Continue Reading

અનિલ અંબાણીના પુત્રોએ દેવામાં ડૂબેલી રિલાયન્સ ઈન્ફ્રામાંથી રાજીનામું આપ્યું

દેવામાં ડૂબેલી અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રૂપની કંપની રિલાયન્સ ઈન્ફ્રામાંથી તેમના પુત્રોએ રાજીનામા આપી દીધા છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં જ તેમના પુત્રો જય અનમોલ અંબાણી અને જય અંશુલ અંબાણીને બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સામેલ કરાયા હતા. માત્ર છ માસની અંદર જ તેમણે તેમના પદ પરથી રાજીનામા આપી દીધા છે. કંપની દ્વારા 31 જાન્યુઆરીએ બોમ્બે સ્ટોક એક્સચેન્જને લખેલા […]

Continue Reading

કેરળમાં ત્રીજો પોઝિટિવ કેસ નોંધાયો, બંગાળમાં 8 શંકાસ્પદ દર્દીઓની ઓળખ, ચીનમાં અત્યાર સુધી 361ના મોત

બંગાળ સરકારે રવિવારે કોરોના વાઈરસથી પ્રભાવિત 8 શંકાસ્પદ દર્દીઓની ઓળખ કરી છે. આ દરેક લોકો 23 જાન્યુઆરીએ ચીનથી તે જ ફ્લાઈટમાં આવ્યા હતા, જેમાં કેરળના વિદ્યાર્થીઓ આવ્યા હતા. તેમની સીટ કેરળના વિદ્યાર્થીઓની સીટની આસપાસ જ હતી. કેરળમાં 30 જાન્યુઆરીએ પહલો અને 2 જાન્યુઆરીએ બીજો અને આજે ત્રીજો પોઝિટિવ કેસ નોંધવામાં આવ્યો છે. અગાઉ જે બે […]

Continue Reading

ચીનના શેરબજારમાં 13 વર્ષમાં સૌથી મોટો ઘટાડો, રોકાણકારોને 32 લાખ કરોડ રૂપિયાનું નુકસાન

કોરોના વાયરસની અસરના કારણે ચીનના શેરબજારમાં સોમવારે ભારે વેચવાલી થઈ હતી. શંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ 7.7 ટકા ઘટીને એક વર્ષના નીચલા સ્તરે પહોંચી ગયો છે. આ ચાર વર્ષનો સૌથી મોટો ઘટડો છે. 2,500 શેર શેર 10 ટકા ઘટ્યા હતા. શેનજોન કમ્પોઝિટ ઈન્ડેક્સમાં 8.5 ટકા ઘટાડો આવ્યો. આ ઘટાડો 13 વર્ષમાં સૌથી વધુ છે. બંને ઈન્ડેક્સમાં ઘટાડાના […]

Continue Reading

જામિયા યુનિવર્સિટીની બહાર CAAની વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા લોકો પર ફાયરિંગ

જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટીની બહાર રવિવારે મોડી રાત્રે અજાણ્યા લોકોએ ગોળીબાર કર્યો હતો. જો કે કોઈપણ વ્યક્તિને ઈજા થઈ નથી. જામિયા પાસે નાગરિકતા સુધારણા કાયદા (સીએએ)ની વિરુદ્ધ પ્રદર્શન થઈ રહ્યા હતા. સ્કૂટી પર આવેલા હુમલાખોરોએ યુનિવર્સિટીના ગેટ નંબર-5ની પાસે ગોળીબાર કર્યો હતો. પોલીસે સાક્ષીઓના નિવેદનને આધારે એફઆઈઆર દાખલ કરી છે. અગાઉ જામિયા અને શાહીન બાગ […]

Continue Reading

જલગાંવમાં ટ્રક અને જીપની ભીષણ ટક્કર, એક જ પરિવારના સાત સહિત 10ના મોત

મહારાષ્ટ્રના જલગાંવમાં રવિવારે મોડી રાત્રે ટ્રક અને જીપની ટક્કરમાં 10 લોકોના મોત નિપજ્યા હતા, જ્યારે સાત લોકો ઈજાગ્રસ્ત થયા હતા. મૃતકોમાંથી સાત લોકો એક જ પરિવારના સભ્યો હતા. મોતને ભેટનાર તમામ લોકો એક લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન સામેથી પૂર ઝડપે આવેલી એક ટ્રકે જીપને ભીષણ ટક્કર મારી હતી. આ દુર્ઘટના યાવલ […]

Continue Reading

શાહીન બાગ સંયોગ નથી પ્રયોગ છે, રાષ્ટ્રીય સૌહાર્દને નુકસાન કરવાનું ષડયંત્ર: પીએમ મોદી

દિલ્હી વિધાનસભા ચૂંટણીની જાહેરાત પછી દિલ્હી ખાતે પહેલી રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અરવિંદ કેજરીવાલ સરકાર પર આકરા પ્રહારો કર્યો હતા.  કેન્દ્ર દ્વારા દિલ્હીના વિકાસ કાર્યો વિશે માહિતી આપતા વડાપ્રધાને શાહીન બાગ મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે સીલમપુર, જામિયા અને પાછળથી શાહીન બાગમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનને ષડયંત્ર દર્શાવતા કહ્યું કે દિલ્હીને આ અરાજકતામાં ન છોડી […]

Continue Reading

ભારતે ચીની નાગરિકો અને વિદેશીઓ માટે E-Visa સુવિધા અમર્યાદિત સમય માટે બંધ કરી

ચીનના વુહાન શહેરથી શરુ થયેલા ખતરનાક કોરોનાવાયરસ હવે વિશ્વના અન્ય દેશોમાં પણ ફેલાઇ રહ્યો છે. જેને જોતા ભારતે ચીની નાગરિકો અને ચીનમાં રહેતા વિદેશીઓ માટે ઇ-વિઝા સુવિધા અમર્યાદિત સમય માટે બંધ કરી દીધી છે.  નોંધનીય છે રે ભારતીય યાત્રીઓના બીજા જથ્થાને લઇને એર ઇન્ડિયાનું ખાસ વિમાન રવિવારે સવારે દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યું હતું. આ ફ્લાઇટમાં […]

Continue Reading