દિલ્હીમાં કંપાવતી ઠંડીએ 119 વર્ષનો રેકોર્ડ તોડ્યો

દિલ્હીમાં ઠંડીએ 119 વર્ષનો રેકોર્ડ બ્રેક કર્યો છે. ભારતીય હવામાન ખાતા મુજબ સોમવારનો દિવસ 119 વર્ષનો સૌથી ઠંડો દિવસ હતો. જે દરમિયાન બપોરે 2.30 વાગ્યે સફદરગંજમાં દિવસનું તાપમાન 9.4 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. સોમવારે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 2.6 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. હવામાન વિભાગ મુજબ દિલ્હીના સફદરગંજનું તાપમાન સામાન્યથી 4 ડિગ્રી સેલ્સિયસ ઓછુ […]

Continue Reading

PM મોદીના સરકારી નિવાસસ્થાને આગ, ફાયર ફાઈટરની 9 ગાડીઓ ઘટનાસ્થળે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સરકારી નિવાસસ્થાન 7 કલ્યાણ માર્ગમાં આગ લાગી છે. ઘટનાસ્થળે ફાયર ફાઈટરની 9 ગાડીઓ પહોંચી ચૂકી છે. સાંજે 7.25 કલાકે આગ લાગી હતી. આગ લાગવાની માહિતી મળતા જ અધિકારીઓ દોડતા થયાં હતા. ન્યૂઝ એજન્સીના સુત્રો પ્રમાણે આ આગ સામાન્ય હતી જેને તરત જ કાબૂમા લઈ લેવામાં આવી હતી. પ્રાથમિક વિગતો અનુસાર વડાપ્રધાનની સુરક્ષા […]

Continue Reading

દેશના પહેલાં CDS બન્યા જનરલ બિપિન રાવત, ત્રણેય સેનાઓની કમાન સંભાળશે

સેના પ્રમુખ જનરલ રાવતને દેશના પહેલાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) બનાવવામાં આવ્યા છે. તાજેતરમાં જ કેન્દ્ર સરકારે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફનો કાર્યકાળ 3 વર્ષ માટે વધારે દેવામાં આવ્યો છે. હવે ચીફ ઓફ ડિફેન્સના નિવૃત્ત થવાની ઉંમર 65 વર્ષની કરવામાં આવી છે. 65 વર્ષની ઉંમર પૂરી થયા પછી જ આ પદથી નિવૃત્ત થશે. પહેલાં 62 […]

Continue Reading

આ પેટ્રોલ પંપ પર ટાંકી ફૂલ કરાવવા પર મળી રહ્યું છે કેશબેક, બસ કરવું પડશે આ કામ

ઈન્ડીયન ઓઈલ પોતાના ગ્રાહકો માટે એક ખાસ ઓફર લઈને આવ્યું છે. જો તમે પણ ઈન્ડીયન ઓઈલના પેટ્રોલ પંપ પરથી ગાડીમાં પેટ્રોલ અથવા ડિઝલ ભરાવતા હોય તો તમે પણ આ ઓફરનો લાભ લઈ શકો છો. ખાસ વાત એ છે કે, આની માટે તમારે વધારે મહેનત પણ નથી કરવાની તમારે બસ ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડથી પેમેન્ટ […]

Continue Reading

વર્તમાન સંસદની ઈમારત સામે જ 9.5 એકર જમીનમાં બનશે નવુ સંસદ ભવન

સંસદ ભવનની સાથે સાથે નવુ કેન્દ્રીય સચિવાલય અને વડાપ્રધાનનુ નવુ નિવાસસ્થાન પણ બનાવવાનો પ્રસ્તાવ આ યોજનામાં સામેલ છે. આ માટે રાષ્ટ્રપતિ ભવનથી લઈને ઈન્ડિયા ગેટ સુધીના ત્રણ કિલોમીટર વિસ્તારમાં 100 એકરથી વધારે જમીનનુ માર્કિંગ કરવામાં આવ્યુ છે. આ જમીનને સાત પ્લોટમાં વહેંચીને યોજનાને આગળ ધપાવવામાં આવશે. દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટીએ આ માટેનુ જાહેરનામુ બહાર પાડીને લોકો […]

Continue Reading

હેમંત સોરેન બન્યા ઝારખંડના CM, કોંગ્રેસના 2, RJDના 1 MLAએ લીધા મંત્રી પદના શપથ

JMMના કાર્યકારી ચીફ હેમંત સોરેને રવિવારે ઝારખંડના 11માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. હેમંત સોરેને ઝારખંડના રાજ્યપાલ દ્રૌપદી મુર્મૂએ પદ અને ગોપનીયતાના શપથ લેવડાયા. સીએમની સાથે જ ત્રણ અન્ય નેતાઓએ પણ મંત્રી પદના શપથ લીધા.  સીએમ હેમંત સોરેનની સાથે કોંગ્રેસ ધારાસભ્ય મંડળ દળના નેતા આલમગીર આલમ, ઝારખંડ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રામેશ્વર ઉરાંવ અને RJDના નેતા સત્યાનંદ […]

Continue Reading

શીત લહેર: દિલ્હીમાં પારો બે ડિગ્રી, યૂપીમાં 57 મોત, છ રાજ્યોમાં રેડ એલર્ટ

ઉત્તર ભારતના ઉપરી વિસ્તારોમાં ભારે સ્નોફોલ, ઠંડી પવનો અને ભારે ધુમ્મસને કારણે રાજધાની દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારત ભયાનક ઠંડીથી ધ્રુજી ઉઠ્યું છે. શનિવારે દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, મધ્ય પ્રદેશથી લઇને કેન્દ્ર શાસિત પ્રદેશ લદાખના દ્રાસ અને જમ્મુ-કાશ્મીરના શ્રીનગર સુધી હાડ થીજાવતી શીત લહેરે જીનજીવન થંભાવી દીધુ છે. ઠંડીનો પારો […]

Continue Reading

યુપી હિંસાઃ ફાયરિંગ કરનાર 6 પોલીસ કર્મીઓ સામે હત્યાનો કેસ

નાગરિકતા સંશોધન કાયદા સામે યુપીના બીજા શહેરોની જેમ બિજનોરમાં થયેલી હિંસા દરમિયાન પોલીસ ફાયરિંગમાં એક વ્યક્તિનુ મોત થયુ હતુ. આ ઘટનામાં છ પોલીસ કર્મીઓ સામે હત્યાનો કેસ કરાયો છે. બિજનોરના નહટોર વિસતારમાં થયેલા હિંસક પ્રદર્શનને કાબૂમાં લેવા માટે પોલીસે ફાયરિંગ કર્યુ હતુ. જેમાં સુલેમાન નામના એક વ્યક્તિનુ મોત થયુ હતુ. સુલેમાનના ભાઈ શોએબે પોતાના ભાઈની […]

Continue Reading

અમિત શાહે કહ્યું- પેરામિલિટરી ફોર્સના દરેક જવાનને પરિવાર સાથે સમય વિતાવવા માટે 100 દિવસ મળશે

કેન્દ્ર સરકાર પેરામિલિટરી ફોર્સના જવાનોને તેમના પરિવાર સાથે સમય વિતાવવા માટે વર્ષમાં ઓછામાં ઓછા 100 દિવસ આપશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે તેની જાહેરાત કરી. તેમણે કહ્યું,“અમે એક એવી યોજના લાવીશું જે અંતર્ગત દરેક જવાનને વર્ષમાં તેમના પરિવાર સાથે સમય વિતાવવાનો મોકો મળશે. કેન્દ્ર સરકાર દેશની સેવામાં લાગેલા જવાનો અને તેમના પરિવારનું ધ્યાન રાખવા માટે […]

Continue Reading

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અમિતાભ બચ્ચનને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કર્યા

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અમિતાભ બચ્ચનને આજે (29 ડિસેમ્બર) રાષ્ટ્રપતિ ભવન ખાતે 50મા દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કર્યાં હતાં. 77 વર્ષીય અમિતાભને વિશ્વ સિનેમામાં આપેલા પ્રદાન બદલ આ એવોર્ડ આપવામાં આવ્યો છે. 23 ડિસેમ્બરે 66મા નેશનલ એવોર્ડનું વિતરણ થયું હતું પરંતુ તે સમયે અમિતાભ બચ્ચનની તબિયત સારી ના હોવાથી તેઓ આવી શક્યા નહોતાં. તે સમયે […]

Continue Reading