મોલ સિવાયની છૂટક દુકાનો આજથી ખોલવા ગૃહમંત્રાલયની મંજૂરી

દેશભરમાં ગઇ તા. 24મી માર્ચથી લદાયેલા અને તે પછી 14 એપ્રિલથી તા. ત્રીજી મે સુધી લંબાવાયેલાં લોકડાઉનને કારણે દેશભરમાં બંધ પડેલી દુકાનો શનિવારથી ફરી ધમધમી ઉઠશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે શુક્રવારે મોડી રાતે એક સૂચના પ્રગટ કરી મલ્ટી બ્રાન્ડ મોલ અને સિંગલ બ્રાન્ડ મોલ સિવાયની તમામ છૂટક દુકાનોને ખોલવાની મંજૂરી આપી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ […]

Continue Reading

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ રોકવાના બદલે DA પર કતાર ફેરવવી તે સરકારનું અમાનવીય પગલું : રાહુલ ગાંધી

કોરોના વાયરસના કારણે અર્થવ્યવસ્થા પર બહુ મોટી અસર પડી છે અને રાહુલ ગાંધી સતત આ મુદ્દા ઉપર સરકારને ઘેરી રહ્યા છે. શુક્રવારે રાહુલ ગાંધીએ કેન્દ્રીય કર્મચારીઓને મળનારા મોંઘવારી ભથ્થા પર સવાલ ઉઠાવી કેન્દ્ર સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો. રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારના આ નિર્ણયને અમાનવીય અને અસંવેદનશીલ જણાવ્યો હતો. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટમાં […]

Continue Reading

ઉ.કોરિયાના તાનાશાહ કિમ જોંગની બીમારીનું રહસ્ય વધુ ઘેરાયુ, ચીનથી આવ્યા મોટા સમાચાર

ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનના બીમાર થયાના સમાચારની વચ્ચે ચીનથી ડૉકટરની એક ટીમ કોરિયા મોકલ્યાના સમાચાર આવ્યા છે તેના લીધે અટકળો તેજ થઇ ગઇ છે. કિમ જોંગની તબિયત કેટલી ખરાબ છે તેને લઇને કોઇ જ સત્તાવાર માહિતી નથી. જો કે છેલ્લાં કેટલાંક દિવસથી એવા સમાચાર આવ્યા હતા કે કાર્ડિયોવેસ્ક્યુલેર બીમારી માટે સર્જરી બાદ તેની […]

Continue Reading

પાકિસ્તાનમાં કટ્ટરવાદી મૌલવીઓ સામે સરકાર ઝુકી, મસ્જિદો ખોલવા તૈયાર

પાકિસ્તાનમાં પણ કોરોના વાઇરસની મહામારી ચાલી રહી છે. આ પરિસ્થિતિ વચ્ચે ઇમરાન ખાનની સરકારે મસ્જિદોને બંધ કરાવી દીધી છે પણ પાકિસ્તાનના કટ્ટરવાદીઓ સામે તેમના આ આદેશની કોઇ જ અસર નથી થઇ રહી અને મસ્જિદોને ખોલીને નમાઝ પઢવા લાગ્યા છે. શુક્રવારે પાકિસ્તાનના અનેક મૌલવીઓ, ઇમામે ફતવો જારી કરીને લોકોને મસ્જિદો ખોલવાનું કહેતા અનેક લોકો મસ્જિદ પર […]

Continue Reading

લોકડાઉન ખુલે પછી પણ 1 મહિનો વિદેશથી કાચા હીરા નહીં મગાવતા, કોણે કરી આવી અપીલ

વિશ્વભરમાં કોરાનાની મહામારીને કારણે ધંધા ઉદ્યોગ પર ભારે માઠી અસર પડી છે તેમાં હીરાઉદ્યોગ પણ બાકાત નથી.ડાયંમડના ધંધામાં વેલ્યુ મોટી હોવાને કારણે નુકશાનની માત્રા વધારે છે. આવા સંજોગોમાં ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા જેમ એન્ડ જવેલરી એકસપોર્ટ પ્રમોશન કાઉન્સીલ (જીજેઇપીસી)એ તમામ ઉદ્યોગકારાને અપીલ કરી છે કે લોકડાઉન સંપૂર્ણપણે ખુલે પછી એક મહિના સુધી રફની આયાત ન […]

Continue Reading

અલીબાબાના સ્થાપક જેક માને પાછળ છોડી મુકેશ અંબાણી એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ બન્યા

મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ જીયો અને માર્ક ઝુકરબર્ગની કંપની ફેસબુક વચ્ચે પાર્ટનરશીપ થયા પછી અંબાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. તેમણે અલીબાબાના સ્થાપક જેક માને પાછળ છોડી દીધા છે. ફેસબુક સાથેના સોદા બાદ અંબાણીની સંપત્તિ 4 અબજ ડોલર વધી 49 અબજ ડોલર થઈ છે. ફેસબુક મુકેશ અંબાણીની જીયોમાં રૂ. 43,574 કરોડનું રોકાણ કરશે. આ […]

Continue Reading

અમેરિકાના પૈસાથી ચીનની લેબોરેટરીમાં કોરોના વાયરસ તૈયાર થયો હતો

કોરોના વાયરસ ચીનમાંથી શરૂ થયો હતો, પરંતુ વાયરસ કેવી રીતે ફેલાયો તે મુદ્દે અનેક અટકળો થઈ રહી છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તો આ વાયરસ માટે ચીનને જ જવાબદાર ગણે છે, પરંતુ હકીકત એનાથી જુદી છે. અમેરિકાના જ એક ઉચ્ચ અધિકારીના દાવા પ્રમાણે ચીનની લેબમાં તૈયાર થયેલા કોરોના વાયરસ માટે ફંડ ખુદ અમેરિકાએ આપ્યું હતું. […]

Continue Reading

કોરોના સામે લડવા કેબિનેટે 15000 કરોડના ફંડને મંજૂરી આપી

કોરોના વાઇરસના પ્રસારને રોકવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ‘ઇન્ડિયા કોવિડ-૧૯ ઇમરજન્સી રિસપોન્સ એન્ડ હેલ્થ સિસ્ટમ પ્રિપેડનેસ પેકેજ’ માટે ૧૫૦૦૦ કરોડ રૂપિયા ફાળવવાનો નિર્ણય લીધો છે.  આ ફંડનો ઉપયોગ ત્રણ તબક્કામાં કરવામાં આવશે.  તાત્કાલિક કાવિડ-૧૯ ઇમરજન્સી પ્રતિક્રિયા માટે ૭૭૭૪ કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે. બાકીની રકમનોે ઉપયોગ  આગામી એકથી ચાર […]

Continue Reading

રદ નહીં થાય પવિત્ર અમરનાથ યાત્રા, સરકારે નિર્ણય પાછો ખેંચ્યો

વર્ષ 20202માં થનારી અમરનાથ યાત્રા રદ નહીં થાય, સરકારે અમરનાથ યાત્રા રદ કરવાનો નિર્ણય પાછો ખેંચ્યો છે. આ વર્ષે પવિત્ર અમરનાથ યાત્રા 23 જૂનથી શરુ થશે.   આ પહેલા કોરોના મહામારીના પ્રકોપને લીધે શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડના ચેરમન અને ઉપરાજ્યપાલ ગિરીશ ચંદ્ર મુર્મુએ 38મી બોર્ડ મિટીંગનુ નેતૃત્વ કરતા જમ્મુના ભવનમાં પવિત્ર યાત્રા રદ કરવાનો મહત્વનો […]

Continue Reading

યુએનની ચેતવણી, ૨૦૨૦ના અતં સુધીમાં ૨૬ કરોડથી વધુ લોકો ભૂખમરાનો શિકાર બનશે

હાલમાં ૧૩ કરોડ ૫૦ લાખ લોકો ભૂખમરી કે તેનાથી પણ ખરાબ સ્થિતિનો સામનો કરી રહ્યા છે વૈશ્વિક કોરોના મહામારીને લીધે વિશ્વ આખુ થંભી ગયુ છે, લગભગ મોટાભાગના પ્રભાવિત દેશો લોકડાઉન છે. એવામાં સંયુકત રાષ્ટ્ર્રએ સંભવિત બીજી મોટી વૈશ્વિક મહામારીને લઇને દુનિયાને ચેતવણી આપી છે. સંયુકત રાષ્ટ્ર્રની વલ્ર્ડ ફડ કાર્યક્રમ સંસ્થાએ ચેતવણી આપી છે કે, દુનિયા […]

Continue Reading